Mukhya Samachar
National

2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત! બેન્ક અને નાણાકીય કટોકટીમાંથી દુનિયાને બહાર કાઢનાર 3 અર્થશાસ્ત્રીઓને મળ્યો નોબલ

2022 Nobel Prize in Economics Announced! 3 economists who led the world out of banking and financial crisis got Nobel

રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સે 2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વખતનો અર્થશાસ્ત્રીનો નોબેલ અમેરિકાને ફાળે ગયા છે. 3 અમેરિકી અર્થશાસ્ત્રી બેન એસ બર્નાકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ વાઈવિગને 2022ના અર્થશાસ્ત્રના નોબેલની સન્માનિત કરાયા છે.

3 અમેરિકી અર્થશાસ્ત્રી બેન એસ બર્નાકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ વાઈવિગને બેન્ક અને નાણાકીય કટોકટી પર રિસર્ચ માટે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. તેમની આ શોધથી દુનિયાને નાણાકીય કટોકટીમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળી હતી.

2022 Nobel Prize in Economics Announced! 3 economists who led the world out of banking and financial crisis got Nobel
અમેરિકાના આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ બેન્કને ભાંગી પડતી અટકાવવી કેમ જરુરી છે તે અંગે વિસ્તૃત રિસર્ચ કર્યું હતું અને તેમના આ રિસર્ચને સહારે દુનિયા બેન્ક અને નાણાકીય કટોકટીમાંથી બહાર આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સ્વિડિશ એકેડમી દ્વારા નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી રહી છે પરંતુ 10 ડિસેમ્બરે જાહેર થયેલા તમામ દિગ્ગજોને નોબેલ એનાયત કરવામાં આવશે.

Related posts

આસામે બજેટમાં 2 લાખ ઉદ્યોગ સાહસિકો બનાવવા માટે આપ્યું ભંડોળ, 40 હજાર નવી સરકારી ભરતી થશે

Mukhya Samachar

બ્રિટનમાં આવી ગઈ મંદી! Rishi Sunak સરકારે ઝીંક્યો ટેક્સ, દુનિયાના અનેક દેશોમાં પણ અસર

Mukhya Samachar

મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલ પાથલ વચ્ચે રાજયપાલ ભગત સિંહ કોશ્યારી કોરોના સંક્રમિત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy