દિવાળીના તહેવારોની શરુઆત થઈ ચૂકી છે, ત્યારે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનમાં પ્રવાસીઓનો ઘસોરો જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસના…

મધ્યપ્રદેશના રીવામાં બસ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. અકસ્માત શુક્રવારે રાત્રે 11.30 આસપાસ થયો હતો. જ્યારે 40 લોકો ઘાયલ…

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કુટુંબ પેન્શન યોજનાના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. કુટુંબ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કરાતા…

ઈસરો- ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન વધુ એક ઈતિહાસ રચવા જઇ રહ્યો છે. ઈસરોના એલવીએમ- 3 આજે એટલે કે, રાતના સમયમાં…

સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા મંદિર અને દરગાહનું ડિમોલિશન કરાયું છે. રીંગરોડ સહારા…

સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશમાં અનોખી ઘટના મળી જોવા મળી છે. કોઇ પ્રકાશિત વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયો હતો. સુરેન્દ્રનગરમાં મોડી સાંજે…

ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂંક કરાઈ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે પ્રથમ વખત ગૂજરાત…

સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં બંનેનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. બંનેનું વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષ સુધી ઘણું મહત્વ…

અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આજે એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામ પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ…