Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    December 5, 2023

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023

    વાઘા બોર્ડર પાર કરીને ભારત આવી પાકિસ્તાની દુલ્હન, ભારતીય વર સાથે કરશે લગ્ન

    December 5, 2023
    Facebook Instagram
    Trending
    • વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે
    • તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર
    • વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન
    • 100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો
    • વાઘા બોર્ડર પાર કરીને ભારત આવી પાકિસ્તાની દુલ્હન, ભારતીય વર સાથે કરશે લગ્ન
    • 180 એકર જમીન પર પ્લાન્ટ, હજારો રોજગાર, અર્થતંત્રને વેગ અને ચીનને આંચકો… ભારતમાં આવી રહી છે જાપાનની સૌથી મોટી કંપની
    • ‘એનિમલ’ એ અમેરિકામાં તોડ્યો ‘બાહુબલી 2’નો રેકોર્ડ, હવે માત્ર બે ફિલ્મો પાછળ
    • લખનૌના લોકો માટે સારા સમાચાર; ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે 6 નવી વંદે ભારત ટ્રેન, પટના-મુંબઈ સહિત આ શહેરોની મુસાફરી થશે સરળ
    Wednesday, 6 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » વાસ્તુ શાસ્ત્ર:જાણો ઘરની કઈ દિશામાં અરીસો રાખવાથી થાય છે ધનલાભ
    Astro

    વાસ્તુ શાસ્ત્ર:જાણો ઘરની કઈ દિશામાં અરીસો રાખવાથી થાય છે ધનલાભ

    Mukhya SamacharBy Mukhya SamacharApril 25, 2022Updated:April 25, 2022No Comments3 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Vastu Shastra: Find out in which direction of the house the money is gained by having a mirror
    Share
    Facebook Twitter WhatsApp Telegram
    • ધરની આ દિશામાં અરીસો રાખો થશે ધનલાભ
    • લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ
    • દક્ષિણ દિશામાં અરીસો મુકવાથી બચવું જોઈએ

    Vastu Shastra: Find out in which direction of the house the money is gained by having a mirror

    દરેક ઘરમાં અરીસો તો હોય જ છે. તેનું દરેક વ્યક્તિનાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે. ઘર હોય કે બહાર, અરીસાની જરૂરીયાત તો સૌને પડે છે. ચહેરાને નિહાળવાથી લઈને સાજ શ્રુંગાર માટે ઉપયોગમાં લેવામાં આવતા આ દર્પણનો સંબંધ તમારા સૌભાગ્ય સાથે પણ હોય છે. ઘરમાં અરીસો સાચી દિશામાં લગાવેલ હોય, તો વ્યક્તિને તેના સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે, જ્યારે ખોટી દિશામાં લાગેલ દર્પણ ઘરમાં રહેનાર સદસ્યોની તમામ તકલીફો વધી જાય છે.
    વાસ્તુ શાસ્ત્ર આનુસાર, ઘરમાં લગાવવામાં આવતા અરીસા થી એક પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે. આવામાં ઘરમાં અરીસો લગાવતા સમયે તેની દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં અરીસાની સાચી દિશા શું છે, ક્યા આકારનો દર્પણ વાસ્તુ માટે યોગ્ય છે, આ બધી વસ્તુઓની ચર્ચા વાસ્તુ શાસ્ત્રમાં છે.
    ઘરની દક્ષિણ અને દક્ષિણ -પશ્ચિમ દિશામાં અરીસો ન લગાવવો જોઈએ, કેમકે અરીસો પાણીનો સ્ત્રોત છે, એટલા માટે તેને સાચી દિશામાં લગાવવો જરૂરી હોય છે. દક્ષિણ કે પશ્ચિમ દિશાઓ તરફથી આવી રહેલી ઉર્જાને રીફ્લેક્ટ કરે છે.

    Vastu Shastra: Find out in which direction of the house the money is gained by having a mirror

    રંગબેરંગી અરીસાને ક્યારેય વાપરવો જોઈએ નહીં, તેનો ખરાબ પ્રભાવ પડે છે, સાથે જ પોતાના બેડરુમમાં દર્પણ ક્યારેય ન લગાવવો જોઈએ. પાણીનો સ્ત્રોત હોવાથી દર્પણ સમૃદ્ધિ આપે છે. પરંતુ તેનો પ્રભાવ ત્યારે જ પડે છે, જ્યારે તે સાચી દિશામાં હોય. દક્ષિણ દિશામાં ઘરની દીવાલ પર દર્પણ ન લગાવવો જોઈએ. આમ કરવાથી આર્થિક હાની થાય છે કેમકે આ દિશા યમની હોય છે. કારોબારમાં ઉન્નતી માટે ઘણા લોકો દક્ષિણ દિશામાં અરીસો લગાવે છે, પરંતુ વાત્સું શાસ્ત્ર અનુસાર આ યોગ્ય નથી. ઇશાન કોણમાં જળનું સ્થાન હોય છે. ઇશાન એટલે કે પૂર્વ તથા ઉત્તરનું મધ્ય સ્થાન. અહી દર્પણ લગાવી શકાય છે. ઘરના પૂર્વ કે ઉત્તરમાં લાગેલ દર્પણ શુભ માનવામાં આવે છે. સાથે જ 6 બાઈ 6નો અરીસો અત્યંત શુભ માનવામાં આવે છે. દર્પણને પૂર્વ કે ઉત્તરની દીવાલ પર એ પ્રકારે લગાવવો જોઈએ કે જોનારનો ચહેરો ઉત્તર કે પૂર્વ તરફ રહે.

    Vastu Shastra: Find out in which direction of the house the money is gained by having a mirror
    આ વાતોનું પણ રાખો ધ્યાન:

    • ડાઈટિંગ ટેબલ સામે અરીસો લગાવવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
    • ડ્રોઈંગ રૂમમાં ઉત્તરની દીવાલ પર અરીસો લગાવવો જોઈએ.
    • અરીસાને સ્ક્વેર કે ગોળાકાર લગાવી શકો છો, પરંતુ અટપટા ડિઝાઈનથી તો દૂર જ રહેવું.
    • તિજોરીમાં પણ અરીસો લગાવવો જોઈએ, જેનાથી ધન વૃદ્ધિ થાય છે.
    • ઉત્તર દિશાને ધનનાં દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે અને દક્ષિણ દિશામાં દર્પણ લગાવવાથી ઉત્તરથી આવનાર પ્રતિબિંબ અરીસામાં જોવા મળશે, જે યોગ્ય નથી.
    • ઘરમાં ક્યારેય પણ ખૂબ જ ભારે, ધારદાર કે પછી જેની ધાર તૂટેલ ફૂટેલ હોય, એવો અરીસો ન લગાવવો જોઈએ. સાથે જ ત્રિકોણ અરીસો પણ ન લગાવવો જોઈએ, જેનાથી નેગેટીવીટી વધે છે.

    energy goodluck mirror mirrorluck moneygained Positiveresult vastushastra

    Related Posts

    ઘરના ડ્રોઈંગ રૂમમાં આ વાતોને નજરઅંદાજ ન કરો, વાસ્તુ પર ધ્યાન આપો, નહીં તો પરિવારમાં મતભેદ થઈ શકે છે.

    December 5, 2023

    કાલાષ્ટમી જયંતિ ક્યારે ઉજવવામાં આવશે? જાણો આ વ્રતની કથા, મહત્વ અને પૂજાની રીત.

    December 4, 2023

    આ દિશામાં ભૂલથી પણ ન રાખો તમારી દુકાનનું પ્રવેશદ્વાર, નહીં તો ધંધામાં આવશે મુશ્કેલી

    December 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    December 5, 2023

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    Travel December 5, 2023

    જો તમે ભારતની બહાર ક્યાંક હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો, જે માત્ર સુંદર જ નથી…

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.