Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    December 5, 2023

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023

    વાઘા બોર્ડર પાર કરીને ભારત આવી પાકિસ્તાની દુલ્હન, ભારતીય વર સાથે કરશે લગ્ન

    December 5, 2023
    Facebook Instagram
    Trending
    • વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે
    • તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર
    • વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન
    • 100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો
    • વાઘા બોર્ડર પાર કરીને ભારત આવી પાકિસ્તાની દુલ્હન, ભારતીય વર સાથે કરશે લગ્ન
    • 180 એકર જમીન પર પ્લાન્ટ, હજારો રોજગાર, અર્થતંત્રને વેગ અને ચીનને આંચકો… ભારતમાં આવી રહી છે જાપાનની સૌથી મોટી કંપની
    • ‘એનિમલ’ એ અમેરિકામાં તોડ્યો ‘બાહુબલી 2’નો રેકોર્ડ, હવે માત્ર બે ફિલ્મો પાછળ
    • લખનૌના લોકો માટે સારા સમાચાર; ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે 6 નવી વંદે ભારત ટ્રેન, પટના-મુંબઈ સહિત આ શહેરોની મુસાફરી થશે સરળ
    Wednesday, 6 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા ખળભળાટ મચ્યો: જાણો શું કહ્યું ભરતસિંહે
    Politics

    કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા ખળભળાટ મચ્યો: જાણો શું કહ્યું ભરતસિંહે

    Mukhya SamacharBy Mukhya SamacharMay 4, 2022No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter WhatsApp Telegram
    • BTPને લઇ કોંગ્રેસને હજુ પણ આશાવાદ
    • કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહે આપ્યું મોટું નિવેદન
    • ભાજપ સામે તમામ પાર્ટી એક થઇ લડશે- ભરતસિંહ

    Veteran Congress leader Bharatsinh Solanki's statement caused a stir: Find out what Bharatsinh said

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ ગત રવિવારે એટલે કે 1લી મે ગુજરાત સ્થાપના દિને આમ આદમી પાર્ટી અને બીટીપીએ ભરૂચ ખાતે ગઠબંધન કર્યું હતું. આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે. જેની વચ્ચે હજી પણ કોંગ્રેસ BTPને લઈને આશા સેવી રહ્યું છે.AAP અને BTPના ગઠબંધન વચ્ચે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, હજુ થોડી રાહ જોવો ભાજપ સામે તમામ પાર્ટીઓ એક થઈ લડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે.ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી સુધી આદિવાસી સમાજની વોટબેંક પર નજર છે.

    Veteran Congress leader Bharatsinh Solanki's statement caused a stir: Find out what Bharatsinh said

    ત્યારે ભરત સોલંકીના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે, કે, ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થવા પામ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં AAP-BTPની સરકાર બનશે. જેમ દિલ્લીમાં ફ્રી મા વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી મળશે. હું ઈમાનદાર છુ એટલે બધુ ફ્રી કરી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે, હું પૈસા ખાતો નથી હું પૈસા ખાવા દેતો નથી. દિલ્હીમાં છેલ્લા 5 વર્ષમાં 12 લાખ નોકરીઓ આપી છે. તેમણે જણાવ્યું કે, હું કટ્ટર ઈમાનદાર છું, કેન્દ્ર સરકારે મારી ઓફિસ-ઘરમાં રેડ કરાવી પણ એમને કંઈ ના મળ્યું, એટલે તો હું આજે અહિયાં ઊભો છું. કેજરીવાલે ગુજરાતમાં વધુમાં વધુ લોકો AAPમાં જોડાય તેવી અપીલ કરી

    BharatsinhSolanki congress ellections Gujarat statement stir

    Related Posts

    ‘કતારમાંથી ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ’, અધીર રંજન ચૌધરીએ સરકાર પાસે માંગ કરી.

    December 4, 2023

    પીએમ મોદીના નજીકના આ નેતાનું નિધન, ગુજરાતથી કાશી સુધી આપ્યું હતું સમર્થન

    November 29, 2023

    મોદી સરકારનો મોટો નિર્ણય, PMGKAY યોજના હેઠળ હવે આટલા વર્ષો સુધી મળશે મફત રાશન

    November 29, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    December 5, 2023

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023

    વિશ્વના આવા દેશો, જ્યાં હનીમૂનનું પ્લાનિંગ ખિસ્સા પર ભારે નહીં પડે

    Travel December 5, 2023

    જો તમે ભારતની બહાર ક્યાંક હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો, જે માત્ર સુંદર જ નથી…

    તમે WhatsApp સ્ટેટસને માત્ર Facebook પર જ નહીં પરંતુ Instagram પર પણ શેર કરી શકો છો, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

    December 5, 2023

    વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત, જાન્યુઆરીમાં સંભાળશે કમાન

    December 5, 2023

    100 ટન મકાઈના ઢગલા નીચે દટાઈ જતાં સાત મજૂરોના મોત, પોલીસે એક વ્યક્તિને બચાવી; જાણો સમગ્ર મામલો

    December 5, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.