કારતક મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિ સાથે શુક્રવાર છે. પંચાંગ અનુસાર નવમી તિથિ સવારે 1.58 કલાકથી શરૂ થઈ રહી છે,…

કચ્છના મુન્દ્રામાં રહેતા અને ડોક યાર્ડમાં કામ કરતાં આઈ.એસ.આઈ. એજન્ટ રઝાક કુંભારને જાસૂસી કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યો છે.…

દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં 30મી ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની…

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે કેનેડામાં વિદેશી વર્કર્સની સંખ્યામાં ઘટાડો કરીશું. આ નિવેદનથી ભારતીય…

વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઇને મોટા સમચાર છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થશે. AAP વાવ પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. પેટાચૂંટણીમાં…

રાજ્ય સરકારે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારના પરિપત્ર મુજબ કોઇ પણ શાળાઓ વિદ્યાર્થીઓને…

તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે BAPS સંસ્થાના પ્રમુખ પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંસ્થાના 650થી વધુ સંતો અને દીક્ષાર્થીના માતા-પિતા તેમજ…

દિવાળી એક એવો તહેવાર છે જેમાં ઘરની સફાઈથી લઈને તેને સજાવવા સુધીનો એક અલગ જ ઉત્સાહ અને ઉત્સાહ હોય છે.…