Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

એક સપ્તાહમાં વડાપ્રધાન મોદીની કાશીની બીજી મુલાકાત 2100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની કરશે જાહેરાત 1.74 લાખ દૂધ ઉત્પાદકોને બોનસ અપાશે આગામી સમયમાં ઉતર પ્રદેશમાં ચૂંટણી યોજાનાર છે. જેને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે પણ યુપીની ચૂંટણીને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના યુપીના દોરા શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ યુપી અને વારાણસીની મુલાકાતો કરી રહ્યા છે. છેલ્લા  થોડા સમયમાં મોદી યુપીની 5મી વખત મુલાકાત કરી છે. જ્યારે આજ સપ્તાહમાં વડાપ્રધાન મોદી બીજી વાર કાશી વિસ્તારની મુલાકાતે છે.   વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તાર વારાણસીની છે. મોદીની આ મુલાકાત…

Read More

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું અનુમાન 23 ડિસેમ્બરથી માવઠું થવાનું અનુમાન હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું હાલ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. રોજે ઠંડીનો પારો નિચે જઇ રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારમાં હાલ કોલ્ડવેવ જોવા મળી રહી છે. ત્યારે ઠંડી વચ્ચે ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન મોસમના તજજ્ઞ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ લઘુતમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જોકે, સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતમાં વધુ ઠંડી અનુભવાય છે.  ગુજરાતમાં ઉત્તર-પૂર્વ – પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે અને આગામી 24 કલાક દરમિયાન કચ્છમાં કોલ્ડ વેવની…

Read More

પંજાબના લુધિયાણાની કોર્ટમાં થયો બ્લાસ્ટ કોર્ટના ત્રીજા માળે બાથરૂમમાં થયો બ્લાસ્ટ કોર્ટ પરિસરમાં થયેલ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થોડા સમય પહેલા દિલ્હીના કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ થયો હતો. કોર્ટમાં ફાયરિંગ થવાની સાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ એક કોર્ટમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. દિલ્હી બાદ હવે પંજાબના લુધિયાણાની કોર્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. કોર્ટ પરિસરમાં  ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દીવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ ત્રીજા માળે કોર્ટ નંબર 9ની…

Read More

ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો ઇન્ટરેસ્ટ રેટ સાથે વાહન માટે મેળવી શકશો લોન ચેક બુક અથવા ડોક્યુમેન્ટ્સ વગર ઓટો લોન મળશે કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે ભારતએ ઉત્સવ પ્રિય દેશ છે. લોકો અહી તહેવારોની ધામે ધુમે ઉજવણી કરતા હોય છે. લોકો તહેવારોની ઉજવણીની સાથે સાથે નવી વસ્તુની ખરીદી કરતા હોય છે. ભારતીયો દિવાળી અને નવરાત્રિના તહેવારોમાં ખાસ કરીને વાહનોની ખરીદી કરતાં હોય છે. જો કે દિવાળી હમણાં જ ગઈ અને હવે નવું વર્ષ આવી ગયું છે. જો તમે દિવાળીના તહેવારમાં નવી બાઇક કે સ્કૂટર લેવાનું ચૂકી ગયા હો તો હીરો મોટોકોર્પ દ્વારા ફરી એકવાર બંપર ડિસ્કાઉન્ટ સાથે નવું ટૂ-વ્હીલર ખરીદવાની તક…

Read More

જેમ્સ-જ્વેલરીની નિકાસ 4.21 ટકા ઘટી નવેમ્બર માસમાં રૂ.17,785 કરોડની નિકાસ નોંધાઇ દિવાળીના તહેવારોમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી અટકતા નિકાસ ઘટી ગુજરાત રાજ્યના સુરત શહેરે વિશ્વમાં નામના મેળવી છે. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેર માથી વર્ષે કરોડો રૂપિયાના જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સુરત ડાયમંડ ક્ષેત્રે અજોડ છે. ત્યારે દેશમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ નવેમ્બર માસમાં નજીવી ઘટી છે. દિવાળીના તહેવારોમાં સેક્ટરમાં મેન્યુફેક્ચરીંગમાં ઘટાડો થવાના કારણે નવેમ્બરમાં ભારતની એકંદર જેમ અને જ્વેલરીની નિકાસ ગયા વર્ષના સરખામણીમાં 4.21 ટકા ઘટીછે. રૂ. નવેમ્બર 2020 દરમિયાન કુલ નિકાસ રૂ. 18,565.31 કરોડની હતી. જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસમાં ઘટાડો થવાનું કારણ દિવાળી દરમિયાન…

Read More

બંગાળના નદિયામાં થયો કોરોના બ્લાસ્ટ નવોદય સ્કૂલમાં 29 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા મોદી કોરોના પર આજે સમીક્ષા બેઠક કરશે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકનાર કોરોનાએ લોકોના જીવ અધર ચડાવી રાખયા છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ બાદ ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યો છે. નવા નવા કોરોનાના વેરિયન્ટ આવી રહ્યા છે. ત્યારે ભારતના બંગાળમાં કોરોના બ્લાસ્ટ થવા પામ્યો છે. પશ્ચિમ બંગાળની નદિયામાં એક સ્કૂલના એકસાથે 29 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના કલ્યાણી વિસ્તારમાં આવેલી નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં કોરોના બ્લાસ્ટ થયો છે. એક સાથે 29 બાળકો કોરોના સંક્રમિત થયા બાદ  બાકીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ…

Read More

5 જેટલા નવા અપડેટ લઈને આવી રહ્યું છે વ્હોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને સિક્યુરિટીને લઈ નવા ઓપ્શન આપશે નવા વર્ષેની ભેટ લઈને આવી રહ્યું છે વ્હોટ્સએપ આજની 21મી સદીમાં લોકો ટેકનૉલોજિનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. વ્યક્તિ સવારે ઊઠે ત્યારથી લઈને સાંજે સુવે ત્યાં સુધી અનેક ડિવાઇઝનો ઉપયોગ કરે છે. મનુષ્ય સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છે. એમાપણ ફોન કોલ નહીં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છે આજના આ એડવાન્સ ટેકનૉલોજિના યુગમાં નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે. ત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાની સોશિયલ મીડિયા સાઇટ પણ નવા અપડેટ્સ આપવા જઇ રહી છે. નવા વર્ષથી વ્હોટ્સએપ નવા ઘણા નવા…

Read More

ઘરે બનાવેલ લિપ બાપથી ત્વચાને કરો સુરક્ષિત રસોડામાં રહેલ કેટલીક વસ્તુથી જ બનશે લિપ બામ બજારમાં મળતા કેમિકલ યુક્ત લિપ બામની સરખામણીએ સુરક્ષિત શિયાળાની ઋતુએ જોર પકડ્યું છે. રોજે ઠંડીનો પારો નીચે જઇ રહ્યો છે. ત્યારે હાડ થીજાવતી ઠંડીમાં શરીરની ત્વચા સુકાઈ જતી હોય છે. અને ફાટી જવાની ફરિયાદ આવતી હોય છે. શિયાળામાં શરીરની ત્વચાની સાર સંભાળ રાખવી જરૂરી બને છે. શિયાળામાં સ્કિન ફાટવું સામાન્ય વાત છે. એમાં પણ પગ, હાથ, ચેહરો અને હોઠોની સ્કિન ફાટવું સામાન્ય છે. હોઠના ફાટવથી માત્ર દુખાવો થાય છે. શિયાળામાં બ્લડ સર્ક્યુલેશન ધીમું થઇ જાય છે. બોડી હિલ કરી શકતી નથી જેને કારણે એને સારું…

Read More

અગામી ચૂંટણીની મહત્વતાને લઈ અમિત શાહ યુપીના પ્રવાસ આવનારા સમયઆ ઉતર પ્રદેશમાં ચૂંટણી યોજનાર છે. જોકે હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણીની તૈયારીને લઈ ભાજપના દિગ્ગજ અને સ્ટાર પ્રચારક નેતાઓના યુપીમાં ધક્કા શરૂ થઈ ચૂક્યા છે. યુપી ચૂંટણીની મહત્વને ધ્યાનમાં રાખીને દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ આગામી દિવસોમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન યુપી તરફ રાખી રહ્યા છે. ત્યારે શાહ આગામી 10 દિવસમાં 7 વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. અમિત શાહનો યુપી પ્રવાસ 24 તારીખથી પ્રયાગરાજથી શરૂ થશે અને 4 જાન્યુઆરી સુધી ચાલશે. સાથેજ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અયોધ્યા  રામ લલ્લાના દર્શન કરશે…

Read More

ધોરણ 9થી 12ની પરીક્ષા તારીખ કરતાં મોડી લેવાશે રાજ્યમાં કોરોના કેસોમાં આવેલા વધારાને લઈ સરકારે કર્યો નિર્ણય 10 અને 12 બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી થશે શરૂ ભારત  સહિત સમગ્ર વિશ્વ પર કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેર આવી ત્યારે મોટા પ્રમાણમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જોકે છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતમાં કોરોના કેસો સાવ ઓછા આવી રહ્યા છે. રાજ્યમાં નહિવત પ્રમાણમાં કોરોના કેસ આવતા સરકાર દ્વારા લગાવવામાં આવેલ બંધનો પર મહદઅંશે છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે ફરી એકવાર કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથેજ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનની દહેશત…

Read More