What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
અનિલ કપૂરે પોતાનો ૬૫મો જન્મદિવસ મનાવ્યો ઋતિક રોશને સોશ્યલ મીડિયા પર શુભકામના મોકલી બન્ને આગામી ફિલ્મમાં સાથે કામ કરશે તેવી ઘોષણા કરાઇ એક સદીન બેસ્ટ એક્ટર એવા અનિલ કપૂરે પોતાનો ૬૫મો જન્મદિવસ મનાવ્યો હતો. આ પ્રેસંગે ઋતિક રોશને સોશ્યલ મીડિયા પર તેમના માટે એક સુંદર સંદેશો શેર કર્યો છે. સાથેસાથે બન્ને જણા આગામી ફિલ્મમાં સાથે કામ કરવાના છે તેની પણ ઘોષણા કરી છે. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ ફાઇટરમાં ઋતિક રોશન, દીપિકા પદુકોણની સાથે અનિલ કપૂરને પણ સાઇન કરવામાં આવ્યા છે. ઋતિકે પોતાના સંદેશામાં લખ્યું છે કે, હેપ્પીએસ્ટ બર્થ ડે ટુ ધ મેન,કે જેમનો આત્મા દર વરસે યુવાન થતો…
અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ સાથે જોવા મળશે લાંબા સમય બાદ ત્રણ દિગ્ગજ કલાકાર સાથે આવશે વેલકમથ્રીમાં ત્રણેય સાથે જોવા મળશે બોલીવૂડની ઘણી ફિલ્મો અને તેની સિકવલોને દર્શકોએ પસંદ કરી છે. આવી જ એક ફિલ્મ વેલકમને પણ દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. વેલકમ પછી વેલકમ ટુનું નિર્માણ થયું હતું અને હવે વેલકમ થ્રીની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવળની ત્રિપુટી ફરી જોવા મળવાની છે. સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, વેલકમ થ્રી માટે પરેશ રાવળ, નાના પાટેકર અને અનિલ કુપાર ફરી ભેગા થયા છે. આ ફિલ્મનું શૂટિંગ જલદી જ પુરુ કરવામાં આવશે.…
restaurant આપણે એવા દેશમાં રહીએ છીએ જેનો લાંબો ઈતિહાસ છે. આપણા દેશના ઈતિહાસ વિશે આપણે જેટલું જાણીએ તેટલું ઓછું છે. દરેક જગ્યાનો એક ઈતિહાસ હોય છે, જેના વિશે જાણવું પણ ખાસ છે. એ જ રીતે, આપણે જે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે, જે ફૂડ લવર્સને અહીં આવવા માટે મજબૂર કરે છે. જો તમે કોઈ ખાસ જગ્યા પર જમવા જઈ રહ્યા છો, તો ત્યાં સાથે જોડાયેલી વાતો જાણવાનું દરેકના મનમાં હોય છે. રેસ્ટોરન્ટનું સારું ફૂડ, કોઈ ખાસ આઈટમ, ઈન્ટીરીયરને કારણે પ્રવાસીઓ રેસ્ટોરન્ટમાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ભારતમાં કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ છે, જે…
પનવેલના ફાર્મ હાઉસમાં સલમાન ખાનને સર્પદંશ રાત્રે ત્રણ વાગે હોસ્પિટલમાં એડમિટ થયો સલમાન હોસ્પિટલમાં સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી સલમાન ખાનનો 27 ડિસેમ્બરે 56મો જન્મદિવસ છે. સલમાન ખાનને જન્મદિવસ પહેલાં એટલે કે 25 ડિસેમ્બરની રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન માટે ગયો હતો. ઉલ્લેખનીય છે કે પનવેલ ફાર્મ હાઉસ પર્વતીય વિસ્તારમાં આવેલું છે અને અહીંયા જંગલ વિસ્તાર છે. સાપ-અજગર અવારનવાર અહીંયા જોવા મળે છે. સલમાન ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્થડે સેલિબ્રેશન માટે પનવેલ ફાર્મહાઉસ આવ્યો હતો. અહીંયા સલમાનને સાપે ડંખ માર્યો હતો. સલમાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન (MGM)…
ભારતમાં બાળકોને કોરોના વેક્સિન અપાશે ભારતમાં 15થી 18 વર્ષના ટીનેજર્સને નવા વર્ષથી વેક્સિન અપાશે બાળકોની કોવિડ-19 વેક્સિનને ઈમરજન્સી યૂઝ કરાશે હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે, ત્યારે તમામ દેશો તેનું સંક્રમણ થતુ અટકે તે માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. આવા સંજોગોમાં વિવિધ દેશોમાં રહેતા નાગરિકોનું સંપૂર્ણ વેક્સિનેશન થાય તે જરૂરી છે. ઓમિક્રોન પર થયેલા રિસર્ચ અનુસાર આ વેરિયન્ટ ઘાતક ન હોવા છતાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે, એવા સંજોગોમાં તેના સંક્રમણને બાળકોમાં ફેલાતુ રોકવા માટે બાળકોનું વેક્સિનેશન અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાતે દેશને સંબોધતા 15થી 18 વર્ષની ઉંમરના લોકોને 3…
લીંબુ શરીર માટે છે ખુબજ ગુણકારી સ્કીન,ઇમ્યુનિટી, કિડની માટે લીંબુ છે અમૃત પાચનતંત્રને ચકાચક રાખતું લીંબુ રોજ બરોજના ઉપયોગમાં લેતા લીંબુને આપડે ભોજનમાં નાખતા હોઈએ છીએ જેનાથી સ્વાદ મસ્ત આવે પરતું શું તમે જાણો છો કે રોજે લીંબુનું સેવન કરવાથી કેટલા ફાયદા થાય છે. લીંબુમાં રહેલા તત્વો તમારા માટે ખુબજ લાભ દાયક છે. દરરોજ માત્ર એક લીંબુનું સેવન કરવાથી તમને ઘણી રીતે ફાયદો થાય છે. લીંબુમાં રહેલુ વિટામિન સી, લિક્વીડ ફાઇબર અને પ્લાન્ટ કમ્પાઉન્ડની માત્રા તમારા માટે અત્યંત ફાયદાકારક છે. તેના સેવનથી વજન ઘટાડવાથી લઈને હૃદય રોગ, એનિમિયા, કિડની સ્ટોન અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. લીંબુના સેવનથી ફેટી…
યર એન્ડિંગમાં ગાડીઓ પર બંપર ડિસ્કાઉન્ટ ડસ્ટર સહિતની અનેક એસયુવી પર ડિસ્કાઉંટ કઈ ગાડીમાં કેટલું ડિસ્કાઉંટ જલદી ચેક કરો આજના ઝડપી યુગમાં લોકો વાહનોનો ઉપયોગ મોટા પ્રામાણમાં કરી રહ્યા છે. જેને લઈ રોજે નવા વાહનોની ખરીદી થઈ રહી છે. ત્યારે નવું વર્ષ શરૂ થવાને હવે છેલ્લું અઠવાડિયું બાકી રહ્યું છે. નવું વર્ષ શરૂ થતાં જ મોટાભાગની ઓટોમોબાઇલ કંપનીઓ ભાવ વધારવાની છે. એટલે કે જો નવી ગાડી ખરીદવી હોય તો આ જ બેસ્ટ ટાઇમ છે. ડિસેમ્બર મહિનામાં યર એન્ડ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, જેમાં મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા, હોન્ડા, રેનો, મહિન્દ્રા, ટોયોટા વગેરે જેવી તમામ કંપનીઓ તેમની ગાડીઓ પર સારું એવું ડિસ્કાઉન્ટ…
ફુગાવો, વપરાશ માગ, વ્યાજના દરો જેવાં જોખમો વધશે કાચા માલના ભાવો, વ્યાજના દરો પડકારરૂપ આગામી નાણા વર્ષમાં રેપોરેટ 100 બીપીએસ વધવાની સંભાવના દેશ માટે સારા કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે તેમ દેશના જીડીપીમાં પણ વધારો થઈ રહયો છે. નવુ વર્ષ છેલ્લા બે વર્ષની તુલનાએ આર્થિક વૃદ્ધિ, ફુગાવો અને ખાસ કરીને વપરાશની માંગ પર નાણાકીય નીતિ સામાન્ય થવાના તેમજ બાહ્ય જોખમો સાથે વધુ જોખમભર્યું રહેવાના અહેવાલો સાથે વોલ સ્ટ્રીટ બ્રોકરેજે આગામી નાણાકીય વર્ષમાં 8.2 ટકાના દરે જીડીપી ગ્રોથ થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અંદાજમાં સૌથી મોટું જોખમ વપરાશ માગમાં નોંધાયેલો ઘટાડો છે. જે…
કોરોના કેસોમાં વધારો આવતા સરકાર એકસન મોડમાં 10 રાજ્યો Kendra સરકાર મોકલશે ટીમ અનેક રાજ્યમાં નાતાલ અને ન્યુયરની ઉજવણી પર પ્રતિબંધ કોરોનાના વધી રહેલા કેસને જોતા દેશના અનેક રાજ્યોમાં ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાનો આ નવો વેરિયંટ ઓમિક્રોન પણ ભયાનક રૂપ લેતો જઈ રહ્યો છે. દેશભરમાં ઓમિક્રોનના કેસ 400ને પર થઇ ગયા છે. જેને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી લઈને નવા વર્ષ સુધી સરકારે કડક પગલાં લેવાના શરૂ કરી દીધાંછે. દેશભરની ચર્ચો અને ઉજવણીના સ્થળોએ કોરોના સંબંધી પ્રોટોકોલનૃપાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોનાની સાથે જ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા સરકાર રસીકરણ પર…
ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી ઓલરાઉન્ડર રાજ્યવર્ધન હેંગરગેકરે વિસ્ફોટક બેટિંગ કરી આરાધ્ય યાદવે યૂશ વનડે ક્રિકેટની અંદર પોતાની પહેલી ફિફ્ટી નોંધાવી અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ ઈન્ડિયન ટીમ ટોસ હારી પહેલા બેટિંગ કર્યું હતું. ભારત 49 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી અને બીજા જ બોલ પર રાજવર્ધને ઓપનર અબ્દુલ વાહિદને 0 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. 3 ઓવર સુધી PAKનો સ્કોર 11/1 રહ્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર જિશાન જમીરે 5 વિકેટ લઈ ઈન્ડિયન ટોપ ઓર્ડર બેટરને ઓછા સ્કોરમાં આઉટ કરી દીધા હતા. પરંતુ ત્યારપછી…

