What's Hot
- National News: કોણ છે ભારતીય પાયલોટ ગોપીચંદ? અંતરિક્ષની યાત્રા કરીને ઇતિહાસ રચ્યો
- IPL 2024 : એક સમયે આ ખેલાડીએ ફટકારી હતી સિક્સર, ધોનીને આઉટ કરી RCB ને કરાવ્યો મોટો ફાયદો
- Travel News: શું તમને એડવેન્ચર કરવું ગમે છે? તો ટ્રાય કરો આ સ્પોર્ટ્સ એડવેન્ચર, આવશે મજા
- Tech News: જો તમારે તમારા લેપટોપની ગેરંટી વધારવી હોય તો ફોલો કરો આ ટિપ્સ
- Offbeat News: આતે વળી કેવું રેલવે સ્ટેશન કે જેનું કોઈ નામ જ નથી, જાણો આ કારણ
- Fashion Tips: ડેનિમ પહેરવાની ટ્રિક લો આ અભિનેત્રી પાસેથી, લાગશે લૂક સારો
- Food News: ઘર પર જ માણો બંગાળનો સ્વાદ, બનાવો મેંગો ભાપા દોઇ, જાણો રેસિપી
- Fitness News: જીભ ની આ સમસ્યા આપી શકે છે ગંભીર પરિણામ, ભૂલથી પણ ના કરતા આ ભૂલ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
બજારમાં પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો સસ્તા સ્ટોક્સ શોધવાના ફક્ત બે જ રસ્તા રોકાણકારો વેલ્યુ ઈન્વેસ્ટિંગ તરફ પાછા દોડ્યા શેરમાર્કેટમાં રોકાણ કેવી રીતે અને ક્યાં કરવું તે રોકાણકારો માટે મોટો પ્રશ્ન હોય છે. જોકે, દલાલ સ્ટ્રીટના જાણીતા રોકાણકાર રામદેવ અગ્રવાલનું કહેવું છે કે બજારમાં પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે 10 રૂપિયાની સામગ્રી 5 રૂપિયામાં ખરીદવી. આવું ત્યારે જ થઈ શકે છે જ્યારે માર્કેટમાં ભય અને અચોક્કસતાનું વાતાવરણ હોય, તેમ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિસના ચેરમેને જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે સસ્તા સ્ટોક્સ શોધવાના ફક્ત બે જ રસ્તા છે- એક તો જ્યારે બધા લોકો ભયના કારણે વેચી રહ્યા હોય અથવા તો…
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચારના બ્યૂગલ ફૂંકાયા રાજકિય નેતાઓના ગુજરાત પ્રવાસમાં સતત વધારો 10મી એ રાહુલ ગાંધી, 11મી એ કેજરીવાલ ગજવશે સભા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેશની મોટી પાર્ટીઓના દિગ્ગજ નેતાઑ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આવતા સપ્તાહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હી સીએમ અને આપના સંયોજન અરવિંદ કેજરીવાલ તેમજ વડાપ્રધાન મોદીનો પણ સંભવિત પ્રવાસ યોજવાનો છે. આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં 11 મેએ સાંજે 5 વાગ્યે કેજરીવાલની જાહેર સભા ગજવશે અને રાજકોટથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર બ્યૂગલ ફૂંકશે.કેજરીવાલની સભાને લઇને શાસ્ત્રીમેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.…
આજથી કેદારનાથનાં કપાટ ખૂલ્યા હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે કેદારનાથનાં દર્શનની રાહ આજે ખત્મ થઈ જશે.. આજથી બાબાના મંદિરના કપાટ ખુલશે. આ દરમિયાન બાબા કેદારની પંચમુખી ડોલી આજે ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા છે. આ કારણે ત્યાંની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 21 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો સંપૂર્ણ રીતે પેક થઈ ગયો છે. કેદારનાથ ધામમાં હોટલોના રૂમ ઓછા પડી રહ્યાં છે. એક-એક રૂમનું રેન્ટ 10થી 12 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. રાત પસાર કરવા માટે…
કાર્બાઇડથી પાકેલા ફળોની અસર પાચન તંત્ર પર પડે છે ગર્ભવતી મહિલાઓએ આ ફળનું સેવન ટાળવું જોઈએ ફળને ચાર-પાંચ કલાક પાણીમાં રાખો પછી સેવન કરો ઉનાળાની ગરમીમાં ઠંડા પીણાં પીવાનું મન થતું હોય છે, તેમાં પણ જ્યુસ પહેલી પસંદગી હોય છે. ઉનાળામાં બજારમાં અલગ-અલગ પ્રકારના જ્યુસ મળતા હોય છે. આ જ્યુસ બહારથી ચમકતા અને અંદરથી કાચા ફળોમાંથી બનાવવામાં આવે છે. કૃત્રિમ રીતે પકાવવામાં આવેલાં ફળો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લાંબા સમય સુધી આ ફળો ખાવાથી કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ, આંતરડામાં અલ્સર જેવી અનેક બીમારીનો ભોગ બની શકાય છે.દિલ્લીની શાદીપુર આરકેએલસી મેટ્રો હોસ્પિટલના પલ્મનોલોજીસ્ટ ડો. રાજેશ કુમાર યાદવે જણાવ્યું હતું કે,…
5મેના રોજ સૂર્યનું થશે રાશિ પરિવર્તન 6 રાશિના લોકોને થશે તેનો લાભ જીવનમાં પ્રગતિ થશે, ખુશીઓ આવશે અને થશે પૈસાનો વરસાદ સૂર્યના રાશિ પરિવર્તનની તમામ લોકોના જીવન પર મોટી અસર પડે છે કારણ કે સૂર્ય વ્યક્તિની કારકિર્દી, સ્વાસ્થ્ય, સફળતા વગેરેને અસર કરે છે. સૂર્ય દર મહિને રાશિ બદલે છે. 15 મેના રોજ સૂર્ય મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તે 15 જૂન સુધી વૃષભ રાશિમાં રહેશે. 6 રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. તેમને તેમની કારકિર્દીમાં ઘણી સફળતા મળશે, સાથે જ આર્થિક લાભ પણ મળશે. મેષ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ તમને ઘણો લાભ આપશે. કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. મિલકત…
એક સાથે જન્મેલા નવ બાળકો થયા એક વર્ષના એક સાથે 9 બાળકોના જન્મનો છે વર્લ્ડ રેકોર્ડ એક વર્ષથી ડોક્ટર અને નર્સો માતા-બાળકોની રાખે છે સંભાળ વિશ્વ વિખ્યાત માલિયન નોનપ્લેટ્સે 4 મે 2022 ના રોજ તેમનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. નવ બાળકોનો જન્મ 4 મે 2021 ના રોજ થયો હતો. એક સાથે 9 બાળકોને જન્મ આપનાર પ્રથમ કિસ્સો બન્યો છે. જેને પગલે તેમણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉનો રેકોર્ડ 2009 માં નાદ્યા સુલેમાન (યુએસએ) ઉર્ફે “ઓક્ટોમોમ” ને જન્મેલા આઠ બાળકોનો હતો.”તેઓ બધા હવે હાલતા શીખી રહ્યા છે.” તેમના પિતા, અબ્દેલકાદર આર્બીએ જણાવ્યુ હતું કે, “કેટલાક વસ્તુને પકડીને…
રોયલ એનફિલ્ડ પરફોર્મન્સ બાઈક માટે અપડેટ્સ આપતી રહે છે હિમાલયનમાંથી હટાવ્યું ટ્રિપર નેવિગેશનને સ્ટાડર્ડ ફિચર ક્રુઝર બાઇક હવે 3 વેરિઅન્ટ અને 10કલર સ્કીમમાં ઉપલબ્ધ દેશની પ્રખ્યાત વાહન નિર્માતા કંપની રોયલ એનફિલ્ડ (Royal Enfield) પરફોર્મન્સ બાઈક બનાવવા માટે તેના વાહનોને સતત નાના-મોટા અપડેટ્સ આપતી રહે છે, પરંતુ તાજેતરની અપડેટ રોયલ એનફિલ્ડના ચાહકો અને સંભવિત ખરીદદારો માટે સારી રીતે ન જાય. ચેન્નાઈ સ્થિત બાઇક નિર્માતાએ તેની મોટરસાઇકલ મીટીયોર 350 અને હિમાલયન માંથી ટ્રિપર નેવિગેશનને સ્ટાડર્ડ ફિચરમાંથી હટાવી દીધું છે. આ ક્રુઝર અને એડવેન્ચર ટુરર મોટરસાઇકલના તમામ પ્રકારો આ સુવિધા સાથે પ્રમાણભૂત તરીકે ઓફર કરવામાં આવ્યા હતા, પરંતુ નવીનતમ અપડેટ બાદ, આબાઇક્સ…
આજની નવી પેઢી વિદેશોમાં અભ્યાસ કરવા કે ત્યાં સ્થાયી થવાની પ્રબળ ઇચ્છા રાખે છે. પોર્ટુગલ બીજા દેશોની સરખામણીએ ઘણો સસ્તો છે કોસ્ટા રિકા દુનિયામાં રહેવા માટે સૌથી સસ્તા અને સુરક્ષિત દેશોમાંથી એક છે આજની નવી પેઢી વિદેશોમાં અભ્યાસ કરવા કે ત્યાં સ્થાયી થવાની પ્રબળ ઇચ્છા રાખે છે. એવામાં એમના પરિવાર માટે મહત્વનો વિષય એ બની રહે છે કે વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા રાખતુ એમનુ સંતાન જલ્દીથી Settled થાય અને સુરક્ષિત રહે. જોકે ઘણા પરિવાર માટે સંતાનોને વિદેશ મોકલવા માટે આર્થિક સંઘર્ષ પણ કરવો પડે છે. ઘણા દેશ ભારતની સરખામણીએ મોંઘા છે પરંતુ સુરક્ષિત છે, તો ઘણા દેશો એવા પણ છે…
SECR ભરતી 2022 માં 1033 ટ્રેડ એપ્રેન્ટીસ પોસ્ટ્સની જગ્યા ખાલી અરજી કરવાની અંત્તિમ તારીખ 25 મે સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે SECR ભરતી 2022ની અરજી ઓનલાઈન કરવાની રહશે હાલમાં ભારતીય રેલ્વે દ્વારા દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે એ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના વિવિધ વિભાગોમાં ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. જે અરજદારો SECR માં રેલ્વે ભરતીની પરીક્ષા આપવા સક્ષમ છે તેઓ ટ્રેડ એપ્રેન્ટીસની ખાલી જગ્યા માટે અરજી કરી શકે છે.SECR ભરતી 2022 માં હાલમાં જ 1033 ટ્રેડ એપ્રેન્ટીસ પોસ્ટ્સની જગ્યા માટે ની ભરતી કરવામાં આવી રહી છે. જેની ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તારીખ 25મી મે સુધીની છે. ઇચ્છુક…
ઓડિશાના ચક્રવાત ટકરાવવાની સંભાવના વિશેષ રાહત કમિશનરે યોજી બેઠક કંટ્રોલ રુમ 24 કલાક ખુલ્લા રાખવા નિર્દેશ ઓડિશામાં વધુ એક ચક્રવાતની સંભાવનાને પગલે બેઠકોનો ધમધમાટ શરુ થયો છે. આ પ્રકારની સ્થિતિ સામે પહોંચી વળવા રાજ્યોને વિવિધ સૂચનાઓ આપીને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી છે. 18 જિલ્લાના કલેક્ટરને પત્ર લખીને કોઇ પણ જાનહાનિ ન થાય, સલામત સ્થળે લોકોને ખેસડી દેવામાં આવે તેવી તમામ સ્થિતિને પહોંચી વળવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.વિશેષ રાહત કમિશનરે 18 જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક યોજીને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો હતો. વિશેષ રાહત કમિશનરે આ જિલ્લાઓમાં ઈમરજન્સી ઓફિસો અને…