દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે દિલ્હીના આઝાદ માર્કેટમાં એક જૂની બિલ્ડિંગનું રિપેરિંગ કામ ચાલુ હતું. જે આજે તૂટી પડી. આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે શું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરતા પહેલા એનઓસી લેવાઈ હતી?
Saturday, 27 April 2024
Trending
- TMC Complaint Against CBI: સંદેશખાલી દરોડા કેસમાં CBI વિરુદ્ધ ચૂંટણી પંચ પહોંચી TMC, લગાવ્યા આ આરોપો
- Lok Sabha Election 2024: પહેલીવાર કોંગ્રેસને મત આપશે ઉદ્ધવ ઠાકરે, મતદાન પહેલા જ કરી આ મોટી જાહેરાત
- Flyboarding: ભારતમાં ફ્લાયબોર્ડિંગનો આનંદ માણવા માટે લઈ શકો છો આ સ્થળોની મુલાકાત, જાણો
- WhatsApp : શા માટે વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવે છે? ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલો
- bollywood news : અભિનેત્રી બન્યા પહેલા આ હિરોઈન કરતી હતી આવું કામ, કિસ્મતે મારી પલ્ટી અને બની સુપરસ્ટાર
- Weird News: આ રીતે ગ્રહોને નિયંત્રણ કરી શકે છે એલિયન્સ, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો
- Stylish Saree: ઉનાળાની ઋતુ માટે શ્રેષ્ઠ છે મૃણાલ ઠાકુરની આ સાડી
- Aloo Tikki Recipe: આ રીતે ઘરે બનાવો બટાકાની ટિક્કી, ભૂલી જશો બજારનો સ્વાદ