What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આશ્રમ વેબ સિરીઝનો ત્રીજો ભાગ થયો રીલીઝ એક સમયે બોબી દેઓલે પોતાની ફિલ્મોથી પડદા પર ઘણી ધૂમ મચાવી હતી સીરિઝમાં ધર્મના નામે ચાલતા ગોરખ ધંધાને બતાવવાનો પ્રયાસ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવનાર આશ્રમ સીરિઝના અગાઉ બે ભાગ આવી ગયા છે. ત્યારે આજે આ સિરીઝનો ત્રીજો ભાગ રીલીઝ થયો છે. પ્રથમ બે સિરીઝની વાત કરવામાં આવે તો વર્ષ 2020માં થોડા થોડા મહિનાના અંતરે રીલીઝ થયા હતા, રિલિઝની સાથેજ લોકોને ખૂબ પસંદ પડી હતી, આ સ્ટોરી એક બદનામ આશ્રમ પર કેન્દ્રિત છે. જ્યાં આશ્રમનો બાબા દુષ્ટ કર્યો કરે છે. ત્રીજી સિરીઝની વાત કરવામાં આવે તો આ સિરીઝના નામમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો…
ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ પર નામ લીધા વિના ગંભીર આક્ષેપ એમણે હંમેશા મારી મિલકતની જ ચિંતા કરી છે : ભરતસિંહ સોલંકી મારી પાસે ઘણા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ: ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી થોડા દિવસ પહેલા એક યુવતી સાથેના વિડિયોને લઈ વિવાદમાં આવ્યા હતા, આ વિવાદબાદ આજે તેમણે એક પત્રકાર પરિષદ કરી છે. અત્યારે ભરતસિહ સોલંકીએ તેમની પત્ની પર આક્ષેપ કર્યા છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ એવું પૂછે છે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ…
જૂને કરાય છે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી સાઈકલિંગ પર્યાવરણ અને સ્વસ્થ્ય માટે છે ફાયદાકારક વર્ષ 2018થી સાઇકલ દિવસની ઉજવણી શરૂઆત કરાઇ હતી દુનિયાભરમાં 3 જૂને વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળ પણ અનેક ઉદ્દેશ્ય રહેલ છે. વર્ષોથી સાઇકલનું માનવજીવનમાં મહત્વનુ સ્થાન રહેલ છે. વર્ષો પહેલાની જો વાત કરવામાં આવે તો એ સમયમાં સાઇકલનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટે કરવામાં આવતો હતો. આજના સમયમાં હાઈટેક વાહનો આવવા છતાં સાઇકલનું મહત્વ એટલુજ રહ્યું છે. આજના આ સમયમાં સાઇકલ પર્યાવરણ માટે મહત્વની છે સાથેજ આપણા સ્વાસ્થ્ય માટે પણ એટલીજ મહત્વની રાહ છે. સાઇકલ ચલાવવાથી વજન ઘટે…
દીપક નાઇટ્રાઇટનો શેર સતત 6 દિવસ સુધી વધ્યા બાદ આજે નીચે ગયો માર્કેટ ખૂલતાની સાથે જ શેરમાં થયો કડાકો ગુજરાત સ્થિત ફેક્ટરીમાં આગ લાગતાં શેર ગયા નીચે ગુરુવારે સાંજે વડોદરાની બહાર આવેલા નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કેમિકલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ આજે શરૂઆતના વેપારમાં દીપક નાઇટ્રાઇટના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. સતત છ દિવસના ઉછાળા બાદ શેરમાં ઘટાડો થયો છે. BSE પર તે 4.66 ટકાના ઘટાડા સાથે રૂ. 1950 પર ખુલ્યો હતો. BSE પર દીપક નાઇટ્રાઇટનો સ્ટોક વધુ 5.14 ટકા ઘટીને રૂ. 1,940 થયો હતો. લાર્જ-કેપ શેર 5-દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે પરંતુ…
થોડા સમય માટે રડી લો છો તો તમે ઘણું હળવું મહેસૂસ કરી શકો છો. આંસુ તણાવથી રાહત આપે છે. આંખો આંસુ નથી પાડી શકતી અને આંખોમાં બળતરા થાય છે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અંદરથી નકારાત્મક લાગણીઓ સહન કરે છે, તો તેની અસર તેના સ્વાસ્થ્ય પર જલ્દી પડવા લાગે છે. આવી સ્થિતિમાં મન ભારે લાગે છે અને તકલીફ ઓછી થવાનું નામ નથી લેતી. આવી સ્થિતિમાં જો તમે તમારી ભાવનાઓ કોઈની સાથે શેર કરો છો, તો તેનાથી રાહત મળે છે.જો તમે થોડા સમય માટે રડી લો છો તો તમે ઘણું હળવું મહેસૂસ કરી શકો છો. જે પ્રકારે હસવું સેહત માટે…
શનિદેવને ન્યાયના દેવતા કે ન્યાયાધીશ કહેવાય છે. શનિનો અર્થ મંદ અથવા ધીમી ગતિ થાય છે. મેષ રાશિના જાતકો માટે વક્રી શનિ લાભદાયક બનશે. આગામી 5 જૂનના રોજ શનિદેવની કુંભ રાશિમાં વક્રી થશે. કેટલીક રાશિઓ ઉપર ગ્રહોની સ્થિતિની શુભ તો કેટલીક રાશિઓ ઉપર અશુભ અસર થતી હોય છે. 5મી જૂને શનિદેવની કુંભ રાશિમાં વક્રી થશે. વક્રી શનિ કેટલીક રાશિઓને સારા પરિણામ આપશે જ્યારે કેટલીક રાશિ ઉપર શનિની વક્ર દૃષ્ટિ હશે.શનિદેવને ન્યાયના દેવતા કે ન્યાયાધીશ કહેવાય છે. તે તમારા કર્મ પ્રમાણે ફળ આપનાર ગ્રહ છે. શનિનો અર્થ મંદ અથવા ધીમી ગતિ થાય છે. મેષઃ મેષ રાશિના જાતકો માટે વક્રી શનિ લાભદાયક બનશે.…
સર્વિસ ટેક્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર ટૂંક સમયમાં ગ્રાહકોને કાનૂની અધિકાર અપાશે ફૂડની કિંમત સર્વિસ સાથે જ હોય છે જો તમે વાર-તહેવાર કે વિકેન્ડમાં રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે જ છે. ગુરૂવારે સરકાર દ્વારા એ વાતને સાફ રીતે કહેવામાં આવ્યું છે કે, રેસ્ટોરન્ટ માલિક વતી લેવામાં આવતા તમામ સર્વિસ ટેક્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો તે ગ્રાહક પાસેથી બળજબરી પૂર્વક લેવામાં આવે છે, તો પછી ગ્રાહકને કાનૂની અધિકાર મળશે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનને તાત્કાલિક આ વસ્તુ બંધ કરવા કહેવામાં આવ્યું છે. સરકારે રેસ્ટોરન્ટ માલિકો તરફથી વસૂલવામાં આવતા તમામ ચાર્જના કાયદામાં ફેરફાર કરવાના પક્ષમાં છે.જેથી ગ્રાહક પાસે વધુ…
લોરેન્સ ગેંગે મૂસેવાલાની હત્યા કરી લોરેન્સનો ભાણિયો સચિન બિશ્નોઈ બોલ્યો મેં જ મૂસેવાલાને ગોળી મારી; મિડ્ડૂખેડાની હત્યાનો બદલો લીધો: સચિન બિશ્નોઈ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની લોરેન્સ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ અંગે ગેંગસ્ટર લોરેન્સના ભાણેજ સચિન બિશ્નોઈએ દાવો કર્યો છે કે મેં આ હત્યા કરી છે. તેણે કહ્યું, ‘મેં જાતે જ સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારી હતી.’ પોતાને સચિન બિશ્નોઈ કહેનારા એક શખસે વર્ચ્યુઅલ આઈડી દ્વારા એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો. તેણે કહ્યું કે અમે મોહાલીમાં વિકી મિડ્ડૂખેડાની હત્યાનો બદલો લીધો છે. પહેલા તેણે પોતાને સચિન થાપન ગણાવ્યો. જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે શું…
Ducatiની સાઇકલ માર્કેટમાં એન્ટ્રી MG20 ઇલેક્ટ્રિક સાઇકલનું અનાવરણ ઇલેક્ટ્રિક સાઇકલ સિટી રાઇડિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે સુપર બાઈક નિર્માતા કંપની ડુકાટી હવે દુનિયાની સામે ઈલેક્ટ્રીક સાઈકલ લઈને આવી છે. આ સાઈકલની ખાસ વાત એ છે કે તેને ફોલ્ડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. ઇલેક્ટ્રિક સાયકલ Ducati MG20 એ ઇટાલિયન બ્રાન્ડની પ્રથમ ફોલ્ડિંગ ઇલેક્ટ્રિક સાઇકલ છે. ટુ-વ્હીલર જાયન્ટ દાવો કરે છે કે આ MG20 ઇલેક્ટ્રિક સાઇકલ સિટી રાઇડિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેની કિંમત $1,663 છે. આ ઇલેક્ટ્રીક સાયકલ વિશે વાત કરીએ તો, ડુકાટી MG20 ઇલેક્ટ્રિક સાઇકલની ડિઝાઇન આકર્ષક છે અને તે એરોડાયનેમિક…
કાશ્મીરમાં આતંકવાદીઓની વધતી જતી કટ્ટરતાને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી મંગળવારે જ એક કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની શાળાની અંદર જ હત્યા કરવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવ્યા કેન્દ્ર સરકારે કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓની વધતી જતી કટ્ટરતાને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી કરી લીધી છે. 3 દિવસમાં 2 હિન્દુ નાગરિકોની હત્યા કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) એક્શન મોડમાં આવ્યા છે. કુલગામમાં હિંદુ બેંક મેનેજરની હત્યાના થોડા સમય બાદ અમિત શાહ NSA અજીત ડોભાલને મળ્યા હતા અને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં RAW ચીફ સુમંત ગોયલ પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર…

