What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ચૂંટણી પહેલા રાજકોટમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધુણ્યા રૈયાણી પરિવારે માતાજીનો માંડવો યોજ્યો હતો આમંત્રણ પત્રિકામાં મંત્રીએ રાખડીબંધ ભૂવા તરીકે નામ લખાવ્યું ચૂંટણી પહેલા રાજકોટમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધુણ્યા. એક કહેવત છે કે ઘરના ભૂવા અને ઘરના ડાકલા, આ કહેવત જેવું જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી સાથે થયું છે. રાજકોટ તાલુકામાં રાજ્યમંત્રીનું ગામ ગુંદા છે ત્યાં રૈયાણી પરિવારે માતાજીનો માંડવો યોજ્યો હતો. આમંત્રણ પત્રિકામાં મંત્રીએ રાખડીબંધ ભૂવા તરીકે નામ લખાવ્યું હતું. ખાસિયત એ છે કે અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખાયું છે. માંડવો શરૂ થયો…
IPLની ફાઈનલ મેચની પ્રથમ ઇનિંગમાં દરમિયાન રિલીઝ કરવામાં આવશે અભિનેત્રી કરીના કપૂર ખાન તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે ફિલ્મમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે આમિર ખાન અને કરીના કપૂર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની આતુરતાથી ચાહકો રાહ જોઈ રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર IPLની ફાઈનલ મેચ દરમિયાન રીલીઝ કરવામાં આવશે. આમિર ખાને તેના પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ વિશે એક વીડિયો શેર કર્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, આમિર ખાન પોતાની વાત કહી રહ્યા છે, જ્યારે એક વ્યક્તિ તેને લાલ સિંહ ચઢ્ઢાના ટ્રેલર વિશે પૂછે છે કે, તમે…
અમદાવાદ-મહેસાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી છે. પાટણ ખાતેના બનાવમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે નર્મદામાં એસ.ટી. બસને નડેલા અકસ્માતમાં 58 લોકોને ઈજા પહોંચી છે. રાજ્યમાં આજે ખાનગી લક્ઝરી બસો અને એસ.ટી. બસને અકસ્માત નડ્યો હોય તેવા ત્રણ અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં એક બનાવ પાટણ જિલ્લામાં બન્યો છે. નર્મદા જિલ્લામાં એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે, તો અમદાવાદ-મહેસાણા હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી છે. પાટણ ખાતેના બનાવમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નર્મદામાં એસ.ટી. બસને નડેલા અકસ્માતમાં 58 લોકોને ઈજા પહોંચી છે. સબનસીબે ત્રણેય…
ગોંડલના રીબડામાં રાજભા ગઢવીએ લોકગીતો લલકારતાં પૈસાનો વરસાદ થયો કચ્છના MP પર લોકોએ રૂપિયા ઉડાડ્યા 20 અને 100ની નોટોથી સ્ટેજ ઊભરાયું રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે કથા પૂર્ણ થઈ હતી. જોકે રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજભા ગઢવી, દેવાયત ખવડ, હકાભા ગઢવી સહિત 10 કલાકારોએ લોકગીતો અને સાહિત્ય પીરસતાં લોકો મન મૂકીને વરસ્યા હતા. લોકડાયરામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ હાજર રહ્યા હતા. જેમના પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. લોકોએ રૂપિયા ઉડાડતાં સ્ટેજ પણ નોટોથી ઊભરાઇ ગયું હતું. કથામાં આ પહેલાં લોકડાયરામાં કીર્તિદાન ગઢવી,…
ફંક્શનમાં વટ પાડવા સાથે રાખો આવા પર્સ હાલ આવા પર્સ છે ખુબજ ટ્રેન્ડમાં દુલ્હન બનવા જઇ રહ્યા છો તો ક્લચ તમારા માટે એક સારો ઓપ્શન છે લગ્નમાં બ્રાઇડલ આઉટફિટ્સ, જ્વૈલરી, મેક અપ અથવા ફુટવેર સિવાય બેગનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે. બેગની ખરીદી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. જો બેગ કે ક્લચ સારું ના હોય તો આપણી આખી પર્સનાલિટી ખરાબ પડે છે. જો કે ક્લચ કોઇ પણ આઉટફિટ્સ સાથે સારું લાગે છે. તો જાણી લો તમે પણ પોટલીથી લઇને ક્લચ સુધીના મિની બેગ્સના આ આઇડિયા વિશે. • જો તમે દુલ્હન બનવા જઇ રહ્યા છો…
કમાન્ડોનું વતન ફરતા અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું અકસ્માત માં મોત થતા દિયોદર આદર્શ હાઈસ્કૂલ થી અંતિમ યાત્રા નીકળી હતી અરડુંવાસ પાસે નિલ ગાય વચ્ચે આવતા બાઇક ને અકસ્માત સર્જાયો હતો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના વડીયા ગામ ના પેરા કમાન્ડો નું કાંકરેજ ના અરડુંવાસ પાસે રાત્રી ના સમય બાઇકપર વતન ફરતા અકસ્માત સર્જાતા જવાન નું મોત નીપજ્યું હતું જેમાં વડીયા ગામ હિબકે ચડ્યું હતું. દિયોદર તાલુકા ના વડીયા ગામે રહેતા અમરતભાઈ નરસિંહજી માળી જે 2016 ની સાલ માં માં ભોમ ની રક્ષા માટે આર્મી જવાન માં જોડાયા હતા જેમાં તાજેતર માં પણ પેરા કમાન્ડો ટ્રેનિંગ પણ પુરી કરી હતી…
મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે આ હાઈવે ની મંજુરી મળી છે ત્યારથી જ ખેડુતોએ વિરોધ તો શરૂ કર્યો છે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે નેશનલ હાઈવે નિર્માણ કેન્દ્ર દ્રારા મંજુરી મળી છે જેમાં મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે તો મંજૂરી મળતાં જ વિરોધ પણ શરૂ થયો છે. ખેતી પર નિર્ભર ખેડૂતો જમીન વિહોણા થવાને લઇ ખેડુતો અલગ અલગ જગ્યા એવિરોધ સાથે રજુઆત પણ કરી રહ્યા છે.. આમ તો સાબરકાંઠા જીલ્લો ખેતી સાથે સંકડાયેલો છે જેમાં સ્થાનિકો મુખ્યત્વે ખેતીઅને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરે છે. એક તરફ…
દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ પ્રાપ્તકરી ચૂકી છે દીકરીઓને પણ રમતોમાં ભાગ લઇ શારીરિક સૌષ્ઠવ જાળવવા માટે જણાવવામાં આવ્યું હતું અગિયારમા ખેલ મહાકુંભ તીરંદાજી રાજ્યકક્ષા સ્પર્ધા નું આયોજન ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવ્યું છે ભારત જેવા દેશમાં ક્રિકેટ જ્યારે રમતોમાં ભગવાન માનવામાં આવે છે અને તેના ચાહકોની સંખ્યા અગણિત છે ત્યારે બીજી અનેક રમતો પણ ભારત દેશમાં પ્રખ્યાત છે તેમાંથી તીરંદાજી એક એવીરમત છે તે જે યુગો યુગોથી આપણા દેશમાં એક પરંપરા ની જેમ ચાલતી આવી છે. ત્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ…
શરીરમાં ગરમી વધવા લાગે તો હિટસ્ટ્રોકની શક્યતા વધી જાય છે. પુદીનાને ગરમીનું ડાયટ માનવામાં આવે છે ગરમીમાં જો ડુંગળીને સીધી જ ખાઈ તો લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈજ ખાવા-પીવાની ઈચ્છા નથી થતી. ગભરામણ પણ થતી હોય છે. અને એક પ્રકારે સતત આખો દિવસ બેચેની જેવું રહેતું હોય છે. લોકો ગરમીમાં લૂથી બચવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. શરીરમાં ગરમી વધવા લાગે તો હિટસ્ટ્રોકની શક્યતા વધી જાય છે.શરીરને જરૂરથી વધારે ગરમી મળે તો શરીર બીમારીનું ઘર બની જાય છે. એટલે જ જરૂરી છે કે બોડીને ઠંડકનો પણ અહેસાસ થતો રહે. જ્યારે કાળઝાળ ગરમી પડી રહી…
• 1 જૂનથી પર્સનલ ફાઈનાન્સને લગતા ઘણા નિયમોમાં થશે ફેરફાર • SBIનાં વ્યાજ દરમાં થશે વધારો • થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ થશે મોંઘુ જૂનથી ઘણા નિયમોમાં ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર આપણા ખિસ્સા પર સીધી પડશે. આ બધા નિયમો પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા છે. સ્ટેટ બેન્કની હોમ લોન લેનારાઓ, એક્સિસ બેન્ક અને ઇન્ડિયા પોસ્ટ પેમેંટ બેન્કના ગ્રાહકો અને ગાડી માલિકો પર આ નિયમોની સીધી અસર પડશે. જો તમે પણ આ શ્રેણીમાં આવો છો, તો જૂન મહિનાથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. રેપો રેટ અને લેડિંગ રેટ વધ્યા બાદ હોમ લોનની ઈએમઆઈમાં મોટા ફેરફાર જોવા મળી શકે…

