Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

• અમદાવાદમાં AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ • સતત બીજા દિવસે IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત • IT ની રેડમાં અત્યાર સુધી 10 કરોડ કેશ અને 12 લોકરો મળી આવ્યા અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ IT વિભાગે ગઇ કાલે AGL Tiles કંપની સહિત એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા પાડ્યા હતાં. ત્યારે આજે પણ AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત ધોરણે શરૂ છે. ફાઈન્સર સંકેત સાહ, રુચિત શાહ અને દિપક શાહને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેજલ શાહને ત્યાં પણ IT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. નારાયણ નગર પાલડી ખાતેની ઓફિસમાં…

Read More

આવતા સપ્તાહે કેન્દ્રીય મંત્રી કરશે ઉદઘાટન ટ્રાઈટન EV ટ્રક અને કારનું R&D કરશે દિવાળી સુધીમાં ભારતનો પહેલી ઈ-ટ્રક લોન્ચ થઈ જશે તાજેતરમાં જ અમેરિકામાં વસતા મૂળ ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટન EVએ કચ્છમાં ઇલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી હતી. હવે કંપની ઇલેક્ટ્રિક ટ્રક, કાર અને EVને લગતાં અન્ય રિસર્ચ માટે અમદાવાદથી લગભગ 40 કિમી દૂર ખેડામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર બનાવ્યું છે. ટ્રાઈટનનો દાવો છે કે આ R&D સેન્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ માટેનું ભારતનું સૌથી મોટું સેન્ટર હશે. આગામી સપ્તાહે કેન્દ્રીય મંત્રીના હસ્તે આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે.ટ્રાઈટનના ફાઉન્ડર અને CEO હિમાંશુ પટેલે જણાવ્યું કે પરિવહન અને મુસાફરીના રસ્તા…

Read More

• આજે અમદાવાદમાં જામશે T-20ની રમઝટ • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPLની ક્વોલિફાયર-2 મેચ • શહેરીજનોના ઉત્સાહ વચ્ચે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમદાવાદમાં આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20ની રમઝટ જામશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2022ની ક્વોલિફાયર-2 મેચ રમાશે. બેંગ્લોર અને રાજસ્થાનની ટીમ વચ્ચે ટક્કર થશે. તમને જણાવી દઇએ કે, પૂર્ણ ક્ષમતા સાથે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ અપાશે. મેચની તમામ ટિકિટો એડવાન્સમાં વેચાઇ ગઇ છે. જો કે, IPLની મેચને લઇને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPL 2022ની ફાઇનલ મેચ પણ અમદાવાદમાં રમાશે. IPL મેચને લઇને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં DCP કક્ષાના 17 અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત…

Read More

સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો જાસુદ ચહેરા પરના ખીલથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે. ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ થઇ શકે છે જાસૂદના ફૂલોનો ઉપયોગ પણ અલગ-અલગ રીતે થાય છે. પૂજાની થાળીથી લઈને વાળની સંભાળ સહિતના બાબતોમાં જાસૂદના ફૂલોનો ઉપયોગ એકદમ સામાન્ય છે, તમે સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. વાળને ખરતા રોકવા માટે રામબાણ ગણાતા જાસૂદનાનું ફૂલ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.મોટાભાગના લોકો ઔષધીય તત્વો ધરાવતા જાસૂદના અન્ય મૂળભૂત ગુણધર્મોથી અજાણ છે. ત્યારે આજે વાળને મજબૂત બનાવવામાં અને ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કઈ…

Read More

વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા  થાય છે વડલાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વડવાઈમાંથી સાવિત્રીના આશીર્વાદ મળતા હોવાની માન્યતા છે વટ સાવિત્રી વ્રત રાખી વડલાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30મી મેના દિવસે અમાસના રોજ છે. વટ સાવિત્રી વ્રતમાં પરિણીત મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે અને તેમાં કાચું સૂતર લપેટે છે. ત્યારે વટ સાવિત્રી વ્રતમાં વડના ઝાડની પૂજા કેમ કરવામાં આવે છે તે મોટો સવાલ છે. વટ સાવિત્રી વ્રતના મુહૂર્ત: અમાસની શરૂઆત: 29 મે, રવિવાર બપોરે 02:54 કલાકે અમાસનો અંત: 30 મે, સોમવાર સાંજે 04:59 કલાકે સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે…

Read More

સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે 1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં વધારો થશે કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે. ત્યારે ભારતમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. કાર સહિત અન્ય ડ્રાઇવરોનો ખર્ચ આગામી મહિનાથી વધી રહ્યો છે. 1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં વધારો થશે એટલે કે મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે. હવે કારના એન્જિન પ્રમાણે પ્રીમિયમમાં વધુ રકમ ચૂકવવી…

Read More

અમદાવાદ શહેરમાં નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ નિમાર્ણ પામશે . આ પ્રોજેકટ પાછળ કુલ અંદાજીત ખર્ચે 2000 કરોડ મુકાયો છે. આઉટ ડોર સ્પોર્ટસ માટે 06 ટેનિસ કોર્ટ હશે. હવે અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ સિટી તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે. ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ નિમાર્ણ પામશે . દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાસંદ અમિત શાહના હસ્તે ભુમી પૂજન કરાશે. નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે.અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ…

Read More

ઘટનાને પગલે માસૂમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી 6 મહિનામાં બીજી વાર બાળકી  પડવાની ઘટના પાઇનવિન્ટા નામની હોટલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો રાજકોટના ગોંડલ રોડ સ્થિત પાઇનવિન્ટા નામની હોટલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 6 મહિનામાં બીજી વાર અઢી વર્ષની બાળકી બારીમાંથી નીચે પડી હતી. જેને પગલે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ પહેલા પણ હોટલના ચોથા માળેથી પટકાતાં દોઢ વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે પાઇનવિન્ટા હોટેલના માલિક વલ્લભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે ગ્રીલ કે આડશ…

Read More

દેશમાં ઘણી જગ્યાએ રિવર રાફ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે રિવર રાફ્ટિંગ માત્ર ઝડપી પ્રવાહવાળી ઓછી ઊંડી નદીઓમાં જ કરવામાં આવે છે ઘણા લોકો ઉનાળાની ઋતુમાં પાણી સંબંધિત સાહસ કરવાનું પસંદ કરે છે ઘણા લોકો ઉનાળાની ઋતુમાં પાણી સંબંધિત સાહસ (Water Adventure) કરવાનું પસંદ કરે છે. જેમાં રિવર રાફ્ટિંગ (River Rafting) ટોચ પર છે. જો તમે કુટુંબ અથવા મિત્રો સાથે આવી કોઈ સફરનું આયોજન કરી રહ્યા છો, જેમાં રાફ્ટિંગ પર જવાનું આયોજન શામેલ છે, તો તેના રોમાંચનો આનંદ માણતા પહેલા રાફ્ટિંગ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ અને સલામતી ટિપ્સ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, ભારતમાં રિવર રાફ્ટિંગના ઘણા પ્રખ્યાત…

Read More

દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મોટાભાગના લોકો રહસ્યને સમજી શકતા નથી મેક્સિકોનું ટિલ્ટપેક ગામ અંધ લોકોના ગામ તરીકે પ્રખ્યાત છે ગામમાં રહેતા લોકો અહીં હાજર એક વૃક્ષને તેમના અંધત્વનું કારણ માને છે દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મોટાભાગના લોકો રહસ્યને સમજી શકતા નથી. આ જગ્યાઓ પર આવી અજીબોગરીબ ઘટનાઓ બને છે, જેના વિશે લોકો સમજી શકતા નથી. આવું જ એક ગામ મેક્સિકોમાં છે. આ ગામમાં જન્મેલા બાળકો સારા છે. પરંતુ જન્મના થોડા દિવસો બાદ તેમની આંખોની રોશની જતી રહે છે, અહીં મનુષ્યથી લઈને પ્રાણીઓ સુધીના બાળકો અંધ બની જાય છે. તેને અંધજનોનું ગામ પણ કહેવામાં આવે છે. આ…

Read More