What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રણવીર સિંહનો ફરી એક નવો અતરંગી લુક થયો વાયરલ રણવીરના કપડાં જોઇ ફેન્સ પણ ચોંક્યા તસવીરો શેર કરતાં તેણે કહ્યું કે તે જીવનનો આનંદ માણી રહ્યો છે રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે. આ ફોટોશૂટમાં રણવીર સિંહ ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. તેણે કાળા ચશ્મા અને સફેદ મોતીની માળા સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. આ તસવીરો શેર કરતાં તેણે કહ્યું કે તે જીવનનો આનંદ માણી રહ્યો છે. રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને લઈને સતત ચર્ચામાં છે. જયેશભાઈ જોરદાર મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ દર્શકોને પ્રભાવિત કરી રહ્યું…
ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં સંબોધન દરમ્યાન ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી ભાવુક થયા આજે ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જો કે આ સમારોહમાં સંબોધન દરમ્યાન PM મોદી ભાવુક થયા હતાં. સંબોધન દરમ્યાન એક ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી થોડોક સમય સુધી તો કંઇ જ ન બોલી શક્યા. આ કાર્યક્રમ દરમિયાન જુદી-જુદી યોજનાના લાભાર્થીઓએ PM…
ચહેરા પર ખીલ, ફોલ્લીથી થતા ડાઘ સામાન્ય વાત કાળા ડાઘમાંથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય દાદી-નાનીની આ ટિપ્સને કરો ફૉલો, સમસ્યામાંથી મળશે છૂટકારો સિઝન ગમે તે હોય પરંતુ ચહેરા પર ખીલ, ફોલ્લીથી થતા ડાઘ સામાન્ય વાત છે. જેનાથી સ્કિનની ચમક ફિક્કી પડી જાય છે. ખાસ કરીને ગરમીમાં સ્કિનને તડકામાંથી થતી સમસ્યાઓ ભોગવવી પડે છે અને તેના પરથી ખીલ અને કાળા ડાઘ જેવી મુશ્કેલીને વધારે છે. એવામાં જેટલુ જલ્દી બને તેટલા આ કાળા ડાઘમાંથી છૂટકારો મેળવી લેવો જોઈએ. તો સમયની સાથે આ વધુ ઘેરા બનશે અને તેને દૂર કરવા મુશ્કેલ થશે. આવો જાણીએ દાદી-નાનીની કેટલીક એવી ટિપ્સને જે આ સમસ્યામાંથી છૂટકારો…
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 183 છે સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 31 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોઈપણ મૃત્યુ નોંધાયુ નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 21 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાને લીધે કુલ 10944 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 12 લાખ 24 હજાર 594 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 12,13,467 લોકો સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 183 છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર…
આલુ પાપડ સમોસા બનાવવા છે એકદમ સરળ બાળકો આ વાનગીને જોતાજ તેને ખાવા માટેની ઉત્સુકતા બતાવશે આ સમોસાને કોઈ પણ ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો નમસ્તે મિત્રો, ફરી એક વખત અમે આપના માટે એક નવીનતમ અને એકદમ સ્વાદિષ્ટ એવી રેસીપી લાવ્યા છીએ જેનું નામ છે આલું પાપડ સમોસા. જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં ઘણાજ સરળ છે. સામાન્ય રીતે આપ સૌએ આલું સમોસા ખાધાજ હશે, પરંતુ તેમાં કઈક નવીન સ્વાદ અને દેખાવ સાથે આપ આ ડીશઆપના મેહમાનો કે પરિવારજનો સામે પ્રસ્તુત કરી શકો છો. તેમાં પણ ખાસ કરીને બાળકો આ વાનગીને જોતાજ તેને ખાવા માટેની ઉત્સુકતા બતાવશે.…
બંગાળની ખાડીમાં પહોંચીને નબળુ પડશે વાવાઝોડું ભારે વરસાદ અને ઝડપી પવનોની અસર બની રહેશે ઘણા રાજ્યોમાં વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છેલ્લા 5 દિવસથી ચાલી રહેલું ચક્રવાત અસાની હવે નબળું પડી રહ્યું છે. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાયા બાદ તે ગુરુવારે ધીમે ધીમે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત આજે સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં પહોંચી જશે. તે પછી તે શાંત થઈ શકે છે. જો કે, બંગાળની ખાડી સુધી પહોંચતી વખતે, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે હળવા અને ભારે વરસાદ સાથે પવનની ઝડપ 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. તોફાનની અસર આ રાજ્યોની સરહદે…
ધોરણ 12 સાયન્સ અને GUJCETની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું ગુજરાત શિક્ષણબોર્ડની વેબસાઇટ gseb.org પર પરિણામ જોઇ શકશો 85.78 % સાથે રાજકોટ અવ્વલ, દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આખરે છેલ્લાં કેટલાંય સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યાં હતાં તે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને અને GUJCETની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ત્યારે સૌ કોઇને પ્રશ્ન થતો હશે કે આખરે આ પરિણામ જોવાનું કઇ રીતે. તો તમને જણાવી દઇએ કે, એ માટે તમારે આ બોર્ડની વેબસાઈટ gseb.org ઓપન કરવાની રહેશે. પરિણામ જાણવા માટે ઉમેદવારોએ પોતાનો બેઠક ક્રમાંક નાખવાનો રહેશે. જો કે પરિણામ જાહેર થતાની સાથે જ વેબસાઇટ ઓપન થવામાં સમસ્યા…
બે વર્ષ બાદ હોટેલ ઉદ્યોગ ખીલ્યો હોટલ ઈન્ડસ્ટ્રીના 60 ટકા રૂમ બુક થયા કોરોના ગયા બાદ લોકો ફરવા નીકળ્યા દેશની હોટલ ઈન્ડસ્ટ્રી ફરી એકવાર ખીલી ઉઠી છે. આ વર્ષે માર્ચમાં બે વર્ષ બાદ પ્રથમ વખત ઓક્યુપન્સી રેટ 60 ટકાથી વધ્યો છે. એપ્રિલ-મેમાં વેકેશન સિઝનને લીધે હોટલ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત રિકવરી થવાની સંભાવના છે. લગ્નો અને રજાઓની સિઝનથી ઈન્ડસ્ટ્રીને સપોર્ટ મળ્યો છે. એચવીએસ એનારોકના રિપોર્ટ મુજબ, કોવિડ-19 વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની અસરના કારણે આ વર્ષે જાન્યુઆરીમાં હોટલ ઈન્ડસ્ટ્રીનો ઓક્યુપન્સી રેટ 40 ટકાથી ઘટ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં સ્થિતિ સુધરી 55 ટકા રૂમ બુક થયા હતા. માર્ચમાં વધી ઓક્યુપન્સી રેટ 61 ટકા થયો છે. માર્ચ,2020…
સરકારે વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેની ગેપ ઘટાડયો બન્ને ડોઝ વચ્ચે 90 દિવસનું રાખ્યું અંતર પહેલા આ અંતર 9 મહિનાનું હતું સરકાર દ્વારા કોરોના વેકિસનના બુસ્ટર ડોઝને લઈ મોટો નિર્ણય લીધો છે. વિદેશ પ્રવાસે જનાર લોકો માટે અત્યાર સુધી તો બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર 9 મહિના હતું પરંતુ હવે તે ઘટીને 3 મહિના કરવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોએ એવું જણાવ્યું છે કે વિદેશ જતા લોકો હવે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર વચ્ચે હવે 90 દિવસ એટલે કે ત્રણ મહિનાનું અંતર રાખી શકશે, કેન્દ્ર સરકારે અંતર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વિદેશી મુસાફરો માટે સાવચેતીના ડોઝ…
માઉથવોશ અને ટૂથપેસ્ટમાં અત્યંત સ્ટ્રોંગ એન્ટિમાઇક્રોબાયલ્સ ધરાવે છે દાતણની મદદથી તમે ડાયાબિટીસના દર્દી બનવાથી બચી શકો છો. શહેરોમાં દાતણ પછાતપણાનો સંકેત માનવામાં આવી રહ્યો છે પહેલા દેશમાં ડાયાબિટીસ અને હાઈ બીપીના દર્દીઓ ઓછા હતા. પરંતુ 1990ના દાયકામાં અચાનક જ મોટાભાગના ઘરોમાં કોઇ હાઇ બીપી કે ડાયાબિટીસનો દર્દી બની ગયું હતું. ઘણા કારણો છે, જેમાં આપણા આહારમાં ફેરફારને સૌથી અગત્ય ગણી શકાય. પરિવર્તનના એ કાળમાં એક ખાસ વાત હતી જે ભુલાઈ જ ગઈ હતી અને તે છે દાતણ. ગામડાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લોકો દાતણનો ઉપયોગ કરતા જોવા મળશે, પરંતુ શહેરોમાં દાતણ પછાતપણાનો સંકેત બની ગયો છે. ગામમાં ડાયાબીટીસ અને…

