Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિ સાથે શુક્રવાર છે. પંચાંગ અનુસાર નવમી તિથિ સવારે 1.58 કલાકથી શરૂ થઈ રહી છે, જે આખો દિવસ ચાલશે. આ સાથે પુષ્ય નક્ષત્ર સાથે શુભ, અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. જ્યોતિષ સલોની ચૌધરીના જણાવ્યા અનુસાર, આજે ઘણી રાશિઓના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન રાશિનું આજનું જન્માક્ષર જાણો જ્યોતિષી સલોની ચૌધરી પાસેથી… મેષ રાશિ નું રાશિફળ આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે. કાર્યસ્થળમાં તમારા સાહસિક…

Read More

કચ્છના મુન્દ્રામાં રહેતા અને ડોક યાર્ડમાં કામ કરતાં આઈ.એસ.આઈ. એજન્ટ રઝાક કુંભારને જાસૂસી કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. ઓગસ્ટ 2020માં એનઆઇએએ મુન્દ્રા પાસે કુંભારવાસમાંથી રઝાક સુમારભાઈ કુંભારની ધરપકડ કરી હતી. મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રઝાકે સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ મુળ લખનૌના રશીદ ઈદરીશભાઈ ચુરહાટને મોકલ્યા હતા. પાકિસ્તાનની મુલાકાત લઇ આવેલા રશીદે કચ્છથી રઝાકે મોકલેલા ફોટોગ્રાફ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇ.એસ.આઇ. ને મોકલ્યા હતા. આતંકવાદી કાવતરૂ ધડવાની અને આઇએસઆઇ એજન્ટ હોવાની કબુલાત રઝાકે કોર્ટમાં કરી લીધી છે. જાસુસીના આરોપસર રઝાક કુંભારને કોર્ટે દોષિત ઠેરવી છ વર્ષની સજા ફટકારી છે.

Read More

જેસલમેરના સુદાસરી ગોદાવન સંવર્ધન કેન્દ્રમાં કૃત્રિમ બીજદાન (AI) દ્વારા ગોદાવનના બાળકનો જન્મ થયો છે. એવો દાવો છે કે ભારત આવું કરનાર વિશ્વનો પહેલો દેશ છે. પક્ષીની દુર્લભ પ્રજાતિ જે લુપ્ત થવા જઈ રહી છે તેને હવે બચાવી શકાશે. ડીએફઓ આશિષ વ્યાસ કહે છે કે આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. કૃત્રિમ બીજદાનની મદદથી સંવર્ધન કરીને ગોદાવન બનાવવામાં આવ્યું છે. ગોદાવનના શુક્રાણુઓને બચાવવાથી બેંક બનાવવામાં અને તેની વસ્તી વધારવામાં મદદ મળશે. ઇન્ટરનેશનલ ફંડ ફોર હૈબારા કન્ઝર્વેશન ફાઉન્ડેશન અબુ ધાબી (IFHC) માં તિલોર પક્ષી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતની વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) ના વૈજ્ઞાનિકો અબુધાબી (આઇ.એફ.એચ.સી.) માં સફળ પરીક્ષણ…

Read More

દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં 30મી ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દ્વારકા મંદિર દર્શનનો સમય બુધવારે (30મી ઑક્ટોબર) ધનતેરસના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે.બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. ગુરૂવારે (31મી ઑક્ટેબર) રૂપ ચૌદસ અને દિવાળીના દિવસે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી થશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00 ખુલશે. હાટડી દર્શન સાંજે 08:00 વાગ્યે થશે. 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. શુક્રવાર (પહેલી નવેમ્બર) અન્નકુટ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે.બપોરે 01:00થી 05:00 સુધી મંદિર…

Read More

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે કેનેડામાં વિદેશી વર્કર્સની સંખ્યામાં ઘટાડો કરીશું. આ નિવેદનથી ભારતીય ઈમિગ્રેટની સામે મોટી મુશ્કેલી સર્જાઇ છે ભારતીય ઈમિગ્રેટ વર્કર્સે અને વિદ્યાર્થીઓને પહેલાથી ઓછા પ્લેસમેન્ટ મળવાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં જ ટ્રૂડોની આ જાહેરાત બાદ હાલત વધારે ખરાબ થઈ જશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા થોડા સમયથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વણસ્યા છે. હિન્દુઓ પર હુમલા સહીતનાં મુદ્દે બન્ને દેશો વચ્ચે ખટરાગ વધ્યો છે ત્યારે ભારતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને સંપૂર્ણ રીતે જવાબદાર ગણાવ્યા છે. આટલો ઘટાડો પહેલી વાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની લિબરલ સરકારે વર્ષો…

Read More

JIO જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સતત કઇને કઇ નવી યોજના બજારમાં આવી રહી છે. જેને કારણે ટેલીકોમ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઇ છે. જીઓનાં સસ્તા પ્લાને વોડાફોન આઇડ્યા જેવી કંપનીને પણ સસ્તું આપવા મજબૂર કરી દીધુ છે. ત્યારે આ વર્ષે પણ રિલાયન્સ જિયો તરફથી દિવાળી ઓફર હેઠળ ફ્રી ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે. JIO કંપનીએ સપ્ટેમ્બરમાં એરફાઇબરની સાથે 1 વર્ષ માટે ફ્રી ઈન્ટરનેટ પ્લાન આપ્યો હતો. ત્યારે ફરી વખત આ દિવાળી પહેલા JIO તરફથી ખાસ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. તેમાંથી એક એવો પ્લાન પણ છે જે ગ્રાહકોને અનલિમિટેડ ડેટા પ્લાન ઓફર કરી રહ્યો છે. રિલાયન્સ JIOનો 101 રૂપિયાવાળો પ્લાન…

Read More

વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઇને મોટા સમચાર છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થશે. AAP વાવ પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન કરશે. વાવ પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાની કાલ છેલ્લી તારીખ છે. ટુંક સમયમાં જ આપ અને કોંગ્રેસ સંયુક્ત કોન્ફરન્સ કરી સત્તાવાર જાહેરાત કરશે. વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનતા વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકેનું રાજીનામું આપ્યું હતું. આ ખાલી પડેલી વાવ બેઠક પર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો…

Read More

રાજ્ય સરકારે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારના પરિપત્ર મુજબ કોઇ પણ શાળાઓ વિદ્યાર્થીઓને કે વાલીઓને પ્રવાસ માટે ફરજ પાડી શકશે નહિ, જો વિદ્યાર્થી અને વાલીની સહમતી હોય, તો જ તે પ્રવાસ કરી શકશે. આ સાથે પ્રવાસ દરમ્યાન  વિદ્યાર્થીની સલામતી માટે પૂરતા સુચનો પણ કરવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોને વેગ મળે અને શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસન સ્થળોથી માહિતગાર થાય તે માટે રાજ્ય સરકારે આ ગાઇડલાઇન બહાર પાડી છે. આ સાથે સરકારે પ્રવાસના આયોજનમાં સરકારે બહાર પાડેલ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સુચનો કર્યા છે. રાજ્યમાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વેકેશન કે અન્ય સમય દરમિયાન પ્રવાસનું…

Read More

તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે BAPS સંસ્થાના પ્રમુખ પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંસ્થાના 650થી વધુ સંતો અને દીક્ષાર્થીના માતા-પિતા તેમજ કુટુંબીજનોની હાજરીમાં દિવ્ય પાર્ષદી દિક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 2 ડૉકટર, 4 અનુસ્નાતક, 11 એન્જીનીયર, 7 સાયન્સ ગ્રેજ્યુએટ અને 4 અન્ય ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર યુવકો સહિત કુલ 29 સુશિક્ષિત નવયુવાનોએ પ.પૂ.મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી હતી. વરરાજાના માતા-પિતા નવા વસ્ત્રો, ઘરેણાઓ પહેરીને સજ્જ થયા હોય, એવો અતિશય આનંદ માતા-પિતા અને તમામ કુટુંબીજનોના મુખ પર દેખાઇ રહ્યો હતો. દિક્ષા મહોત્સવનો શુભારંભ સવારે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. આ મહાપૂજા વિધિમાં સર્વે સાધકો તેમના પિતાશ્રી સાથે સંમિલિત થયા…

Read More

દિવાળી એક એવો તહેવાર છે જેમાં ઘરની સફાઈથી લઈને તેને સજાવવા સુધીનો એક અલગ જ ઉત્સાહ અને ઉત્સાહ હોય છે. આ તહેવાર માટે મોટાભાગના લોકો ઘરની ઊંડી સફાઈ કરે છે. જૂની અને વણવપરાયેલી વસ્તુઓને કાઢી નાખો અને ઘરને પણ સજાવો. આવી સ્થિતિમાં જો તમે પણ દિવાળી પહેલા તમારા ઘરને રોશન કરવા માંગતા હોવ તો આ 10 ટિપ્સ ફોલો કરો. ઓછી મહેનતે તમારું ઘર એકદમ ચમકદાર દેખાશે. દિવાળીની સફાઈ માટેની સરળ ટિપ્સ ઘરના આખા કામને એકસાથે ફેલાવો નહીં. ઘરના દરેક રૂમ, ડ્રોઈંગ રૂમ, રસોડું અને બાથરૂમ સાફ કરો. આના કારણે, આખું ઘર એક સાથે ફેલાયેલું લાગશે નહીં અને કામ પણ…

Read More