What's Hot
- 7200mAh બેટરી, પારદર્શક બેક પેનલ ડિઝાઇન સાથે Realme Neo7 Turbo લોન્ચ, કિંમત જાણો
- WhatsAppમાં આવી રહ્યું છે લોગ આઉટ ફીચર, મોટી ટેન્શનનો અંત આવશે, ડેટા પણ રહેશે સુરક્ષિત
- IPLમાંથી બહાર થતાં જ શુભમન ગિલે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું ક્યાં ભૂલ થઈ
- જીત બાદ ખુશ થયો મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા, રોહિત અને બુમરાહના વખાણમાં કહી આ વાત
- મુંબઈ ઈન્ડિયન્સે ટાઇટલ તરફ વધુ એક પગલું ભર્યું, હવે તેઓ આ ટીમનો સામનો કરશે, ગુજરાતનો ખેલ પૂરો થયો
- પાકિસ્તાની જાસૂસ કાસિમ પછી, તેનો ભાઈ આસીમ પણ પોલીસના હાથે ઝડપાયો, ISI સાથે કનેક્શનનો ખુલાસો
- દિલ્હીમાં ઉદ્યોગ ભવનને IED બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી, મંત્રાલયના અધિકારીઓને શંકાસ્પદ મેઇલ મળ્યો
- તાજમહેલમાં ‘ડ્રોન વિરોધી સિસ્ટમ’ તૈનાત, જાણો તેની પાછળનું કારણ શું છે?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિના નવા ચેપ્ટરની શરૂઆત થશે મેન્યૂફેક્ચરિંગ ક્ષમતાઓ વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપશે FII દ્વારા 1-2 ક્વાર્ટસ આઉટફ્લો ચાલુ રહી શકે વિશ્વ માટે આર્થિક વૃદ્ધિના હવેના તબક્કાના સંદર્ભમાં ભારત તરફ નજર દોડાવવી મહત્વનું બની રહેશે. ભારતનો ગ્રાહક અને ભારતીય ઉદ્યોગ સંસ્થાઓની મેન્યૂફેક્ચરિંગ ક્ષમતાઓ વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપશે. આગામી કેટલાંક વર્ષો માટે ભારતીય મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્ર ઔદ્યોગિક ક્રાંતિના નવા ચેપ્ટરની શરૂઆત કરવા તૈયાર જણાય છે. હાલમાં ચાલી રહેવા જીઓપોલિટીકલ તણાવ, સપ્લાય સાઈડ અડચણો અને પશ્ચિમી દેશોમાં મંદીની ચિંતાઓ પાછળ સ્થાનિક અર્થતંત્ર એકાદ-બે વર્ષ માટે ઊંચા વૃદ્ધિ દરથી વંચિત જોવા મળી શકે છે પરંતુ ત્યારબાદ તે મોટી હરણફાળ ભરે તેવું…
ફલેરવવાળા પોપકોર્ન આપણા સ્વાસ્થ્યને ફાયદો નહીં પણ નુકશાન પંહોચાડે મસાલા, ચીઝ કે બટર છાંટવામાં આવે ત્યારે એ હેલ્થી પોપકોર્ન અનહેલ્થી બની જાય સાદા પોપકોર્ન પર થોડું મીઠું છાંટીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે થિયેટરમાં ફિલ્મો જોવા જતાં સમયે દરેક લોકોને પોપકોર્ન ખાવાની આદત હોય છે. આ વાત સામાન્ય છે પણ શું તમને ખબર છે કે પોપકોર્ન આપણા સ્વાસ્થ્યને ફાયદો નહીં પણ નુકશાન પંહોચાડે છે. એમ કહીએ તો પણ ચાલે કે મલ્ટિપ્લેક્સમાં મળતા ફલેરવવાળા, મસાલાવાળા, ચીઝ કે બટર વાળા પોપકોર્ન ઝેર સમાન છે. જો કે સાદા પોપકોર્ન પર થોડું મીઠું છાંટીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે પણ જ્યારે તેના…
હથેળી પર શનિ પર્વત અને શનિ રેખાને વધારે મહત્વ અપાયું શનિ પર્વતના નિશાન બતાવે છે કે તમે કેટલા બનશો અમીર? આ માણસોએ જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડશે જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને અત્યંત ખાસ માનવામાં આવ્યાં છે. આમ પણ હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર શનિ પર્વત અને શનિ રેખાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. હાથમાં શનિ પર્વત અને શનિ રેખાની સ્થિતિ જણાવે છે કે માણસનુ જીવન, તેની આર્થિક સ્થિતિ, કારકિર્દી કેવી રહેશે. તેને જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડશે અથવા તે ઊંચા પદે બેશુમાર પૈસા મેળવશે. હથેળીમાં જો શનિ શુભ હોય તો જાતકને વધુ માન-સન્માન મળે છે. આ ઉપરાંત શનિ પર્વત…
શું તમે દેશની છેલ્લી દુકાન વિષે જાણો છો? આ જગ્યા પર આવેલ છે દેશની છેલ્લી દુકાન આ દુકાન બાદ દેશની સરહદ થઈ જાય છે પૂરી દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જેના વિશે કદાચ તમે જાણતા નથી. આમાંથી એક એવી જગ્યા છે જ્યાં તમારા દેશની છેલ્લી દુકાન છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ સ્થળ વિશેની માહિતી શેર કરી છે. તેણે ઈન્ડિયાઝ લાસ્ટ શોપ ઓફ ઈન્ડિયા કે ધાબા (હિન્દુસ્તાન કા અખિરી ઢાબા)ની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને ઈન્ટરનેટ વપરાશકર્તાઓને સક્રિય બનાવ્યા. ભારતની છેલ્લી દુકાનનું નામ ‘હિન્દુસ્તાનની છેલ્લી દુકાન’ છે. તે ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું છે. આ…
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત જાણો ગુજરાત પર શું અસર પડશે બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું રાજ્યમાં આજની સ્થિતિએ સિઝનને સરેરાશ 50 ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલ એટલે કે 17મી જુલાઈથી રાજ્યમાં ક્રમશ: વરસાદનું જોર ઓછું થશે. આજે એટલે કે 16મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સક્રિય થયું હતું તે હવે ડિપ્રેશન બની ગયું છે. જોકે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં થાય. કારણ કે ડિપ્રેશન સમુદ્ર વિસ્તારમાં છે, જમીન પર…
વલસાડ જિલ્લામાં સતત 15 દિવસથી વરસાદી હેલી બાદ 2 અઠવાડીયે સૂરજદેવના થયા દર્શન જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં પહોંચ્યા, ડાંગર કઠોળ અને શાકભાજી વાવતા ખેડૂતોને ભારે નુકસાન વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાતા પાક કોહવાયો, ખેડૂતો સરકાર પાસે માંગી રહ્યા છે મદદ વલસાડ જિલ્લામાં સતત 15 દિવસ વરસાદ વરસ્યા બાદ આજે સૂરજ દેખાયો છે, ત્યારે જિલ્લાના ખેતરોમાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ડાંગર, કઠોળ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે. આ તરફ હવે ખેડૂતોએ સરકાર પાસે સહાય માગી છે. નોંધનીય છે કે, છેલ્લા 2-3 દિવસ મેઘરાજાએ વલસાડને ઘમરોળ્યા બાદ ભારે તારાજી સર્જાઇ હતી. વલસાડ જિલ્લામાં…
શું તમને ખબર છે ઇન્ટરનેટ કેવીરીતે કરે છે કામ આહિ આપવામાં આવી છે સમગ્ર માહિતી ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત 1986 થી થઈ હતી શું તમે જાણો છો કે ભારતમાં ઇન્ટરનેટ ક્યારે શરૂ થયું, તે કેવી રીતે શરૂ થયું અને તે કેવી રીતે કામ કરે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત 1986 થી થઈ હતી અને ત્યારથી ભારતે આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે.શરૂઆતમાં IIT જેમાં બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, ખડગપુર, કાનપુર અને મદ્રાસ ઉમેરવામાં આવ્યા હતા. જો શરૂઆતના સમયગાળાની વાત કરીએ તો ભારતમાં ઈન્ટરનેટ સ્પીડ 9.6 kbit/s હતી. આજે ઈન્ટરનેટ સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ફેલાયેલું છે, ઈન્ટરનેટ વિના કોઈ કલ્પના પણ…
“કડલિંગ થેરેપી” એટલે કોઈ વ્યક્તિ તમને ગળે લગાવીને તમારા મનને શાંત કરે “કડલિંગ થેરેપી” ના એક કલાકના £75 (7,100 રૂપિયા) લે છે તેની પાસે તેના ગ્રાહકો સુરક્ષિત અને શાંતિ મહેસુસ કરે છે આજકાલ લોકો ડિપ્રેશનના વધુ શિકાર બનતા જાય છે અને તેની પાછળનું કારણ છે એકલતા. લોકો પાસે કોઈ વાત કરવા અથવા ગળે મળીને સહારો આપનાર લોકો નથી અને તેને કારણે અંદરને અંદર ગૂંચવાઈને ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાતા આ યૂથ મ એટ લોકો એ નવો બીઝનેસ શરૂ કર્યો છે. “કડલિંગ થેરેપી” આ નામ ભારતમાં સાંભળવા નહીં મળે પણ વિદેશમાં આ થેરેપીની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો તેનો ઘણો…
પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર કરતા CNG કારની વધુ માઈલેજ CNG કારની માઈલેજની વાતમાં સૌથી વધુ મારુતિ સુઝુકીની કારો સૌથી વધુ માઇલેજ મારુતિ સુઝુકી સેલેરિયોનું પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર વધુ માઇલેજ આપે છે પરંતુ સીએનજી કાર આ બન્ને પ્રકારની કાર કરતા વધુ માઇલેજ આપે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિને વધુ માઇલેજવાળી કાર જોઈએ છે, તો સીએનજી કાર તેમના માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. પરંતુ, હવે કોઇ પણ વ્યક્તિના મનમાં સવાલ આવી શકે છે કે માર્કેટમાં આટલી બધી સીએનજી કાર છે, તેમાંથી કઇ સારી હશે અથવા કઇ સીએનજી કારમાં સૌથી વધુ માઇલેજ હશે. ત્યારે આજે અમે તમને એવી…
ગુજરાત સરકારનો વધુ એક પ્રજાલક્ષી અભિગમ માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરી એપ લોકો ઘરે બેઠા જ કરી શકશે ફરિયાદ રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા “Purnesh Modi” એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જે ૨૪ x ૭ કાર્યરત રહેશે. વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાને થયેલ નુકશાન અંગેની માહિતી આ એપ્લીકેશન દ્વારા મોકલી આપવા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નાગરિકોને અનુરોધ કર્યો છે. જેના આધારે આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાશે. “Purnesh Modi” એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદ કેવી રીતે કરશો? 1. એન્ડ્રોઇડ ફોનમાં…