Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

જે રીતે ગુજરાત સહિત દેશમાં અને દુનિયાભરમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે તે જોતા એવું લાગે છે આવનારા સમયમાં હાલત ખરાબ થવાની છે. સતત વધી રહેલા પ્રદૂષણથી જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે અને તેનાથી વધી રહી છે વૈશ્વિક ગરમી. એવા પણ રિપોર્ટ છે કે આવનારા સમયમાં એટલે કે 2050 સુધી પહોંચતા સુધીમાં તો હાલત ખરાબ થઈ જશે. તેમાં પણ યુપી, રાજસ્થાન અને ગુજરાતની હાલત તો વધુ ખરાબ થવાની હોવાના એંધાણ છે. પાણી સૂકાઈ જશે પરંતુ પરસેવો નહીં સૂકાય. આ ત્રણ રાજ્યોમાં તો વધુ તાપમાનનો માર જાણે સામાન્ય પરિસ્થિતિ જેવું બની જશે. લોકોને પણ કદાચ 51 ડિગ્રી સેલ્સિયસમાં રહેવાની આદત પડવા…

Read More

દેશમાં આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર બેરોજગારીના મુદ્દાને નબળો પાડવા માંગે છે. બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આગામી વર્ષના અંત સુધીમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. PMએ ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રમોશન, બેકલોગ સહિતના તમામ વિકલ્પોનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. મહત્વનું છે કે, ગયા જૂનમાં ખુદ વડાપ્રધાને સરકારના વિવિધ વિભાગોમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં મંત્રાલયો અને વિભાગોને ખાલી જગ્યાઓ ભરવા અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ને ઉપલબ્ધ કરાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.…

Read More

હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસિસનો પુનઃપ્રારંભ આજે થવા જઇ રહ્યો છે. ભારતની સૌથી મોટી અને ભારતની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ કરાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડતી રોપેક્સ ફેરી સર્વિસ ટેકનો-ઇકોનોમિક કારણોસર થોડા સમય માટે બંધ થયા બાદ હવે આ સર્વિસ ફરીથી હજીરા ટર્મિનલ ખાતેથી શરૂ રહી છે. દરિયાઇ માર્ગે માત્ર 3 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ શરૂ કરાશે. રિન્યૂએબર એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપતાં આ સોલર દ્વારા સંચાલિત…

Read More

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક દીકરીએ પિતાને બચાવવા પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. એક ખેડૂત પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેની 14 વર્ષની પુત્રી રીંછ સાથે અથડાઈ હતી. છોકરી રીંછ સાથે લડતી રહી અને તેને ભાગવા માટે મજબૂર કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિરોહીના રેવદર નગરના સિલ્દાર ગામમાં સોમવારે મોડી રાત્રે એક રીંછે ખેડૂત પર હુમલો કર્યો. રીંછને જોઈને કૂતરાઓ જોર જોરથી ભસવા લાગ્યા. આવી સ્થિતિમાં ખેતરમાં બનેલા મકાનમાં સૂઈ રહેલી તેમની 14 વર્ષની પુત્રી જોશના દોડીને બહાર આવી હતી. તેણીએ તેના પિતાને બચાવવા માટે રીંછ પર ફટકાર્યો. ત્યાં સુધીમાં રીંછે તેના પિતા કર્મ રામ ચૌધરીને ખરાબ…

Read More

કોરોનાકાળ બાદ થિયેટર્સ-મલ્ટિપ્લેક્સમાં હજુ લોકો પાછાં ફર્યા નથી. સામાન્ય રીતે કોઈપણ થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં 100 રૂપિયાની આસપાસ કે તેથી વધુ ટિકિટનો ભાવ લેવામાં આવે છે. ત્યારે આ વર્ષે નેશનલ સિનેમા દિવસે એટલે કે 16મી સપ્ટેમ્બરે દેશના મોટા-મોટા મલ્ટિપ્લેક્સમાં માત્ર 75 રૂપિયામાં જ મૂવીની ટિકિટ આપવામાં આવશે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ વર્ષે અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટ્વીટર પર આ જાણકારી આપતા લખ્યું હતું કે, ‘માત્ર 75 રૂપિયાની જ ટિકિટ આપીને થિયેટર્સ નેશનલ સિનેમા દિવસની ઉજવણી એકસાથે કરશે. નેશનલ સિનેમા દિવસે 4000થી વધુ સ્ક્રિન આમાં ભાગ લેશે. તેમાં પીવીઆર, આઇનોક્સ, સિનેપોલ્સ, કાર્નિવલ, મિરાજ, સિટીપ્રાઇડ,…

Read More

દિલ્હી પોલીસે અનિલ ચૌહાણ નામના એક શાતિર કાર ચોરની ધરપકડ કરી છે, જેણે અત્યાર સુધી 5000થી વધુ ગાડીઓની ચોરી કરી છે અને પોતાના નામે એક મંદિર પણ બનાવી રાખ્યું છે. સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે આ શાતિર ચોર 90ના દાયકાથી ગાડીઓની ચોરી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આ માસ્ટર થીફ છે અને 90ના દાયકાથી ગાડીઓ ચોરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જે પણ ઓટો લિફ્ટર છે આ તેનો ગુરૂ છે અને તે દિલ્હી એનસીઆરમાં ગાડીઓ ચોરે છે. તેણે જણાવ્યું કે તે ગાડીઓ ચોરીને તેને અલગ-અલગ રાજ્યમાં વેચી દે છે. તેણે અત્યાર સુધી ચોરેલી ગાડીઓને નેપાળ અને અસમમાં…

Read More

અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે માટે, આ વર્ષે પવિત્ર યાત્રાધામ બોર્ડની સાથે મળીને CRDF (CEPT રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન) દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને અંબાજી ખાતે યાત્રાળુઓ માટેની સુવિધાઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ યાત્રાળુઓ માટે બહુવિધ સુવિધાઓના પ્લેસમેન્ટ, પાર્કિંગ ફેસેલિટીની ડિઝાઈન અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર પણ CRDF દ્વારા કામ કરવામાં આવ્યું છે. ત્યારે પહેલીવાર મેળામાં ખાસ ટેકનોલોજી મૂકાઈ છે. મેળામાં બાળકો ખોવાઈ જવાના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે મેળામાં ખોવાઈ જતા બાળકોને હવે QR…

Read More

નિટ યુજીન 2022નું પરિણામ જાહેર થઇ ગયુ છે. દેશના ટોપ 50 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 5 વિદ્યાર્થીઓનું નામ સામેલ છે. ગુજરાતમાં ઝીલ વ્યાસ નામની વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવી છે. ઝીલે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. તો દેશમાં રાજસ્થાનની તનિક્ષા પ્રથમ આવી છે. નોંધનીય છે કે, આ પરીક્ષા 12 સામાન્ય વિજ્ઞાન બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ neet.nta.nic.in લિંક પર જઇને તેમના પરિણામો, સ્કોર્સ અને રેન્ક જોઇ શકે છે. આ વર્ષે NEET UG પરીક્ષા માટે કુલ 18,72,343 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 17,64,571 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી…

Read More

ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જોકે, અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અંગે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત છે. જોકે, આગામી 10મી સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આગામી 10થી 12મી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર વધશે. આગાહી પ્રમાણે ત્રણ દિવસ બાદ રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં 10મી તારીખ બાદ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ નહીં રહે…

Read More

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું હતું કે દેશની આર્થિક વૃદ્ધિ સરકારની પ્રાથમિકતા છે અને મોંઘવારી એક મર્યાદા પર આવી ગઈ છે જ્યાં તેને નિયંત્રિત કરવું વધુ મુશ્કેલ નહીં હોય. ઈન્ડિયા આઈડિયાઝ સમિટના ઉદ્ઘાટન સત્ર પછી બોલતા, તેમણે કહ્યું કે અમારું ધ્યાન રોજગાર સર્જન અને સંપત્તિના સમાન વિતરણ જેવી મૂળભૂત બાબતો પર વધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની ડિજિટલ ક્રાંતિએ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે રોકાણની તકો ઊભી કરી છે. ડિજિટલ કોમર્સ માટે ભારતના ખુલ્લા નેટવર્કે રિટેલ અને મેન્યુફેક્ચરિંગમાં ક્રાંતિ લાવી છે. નાણામંત્રીએ કહ્યું કે તેઓ આ સંબંધમાં નવા સૂચનોને જોવાનો, સમસ્યાઓ સમજવા અને શક્ય હોય ત્યાં સુધી તેનો…

Read More