What's Hot
- 30 વર્ષ પછી સ્ત્રીઓ માટે સૌથી મહત્વપૂર્ણ બને છે આ 3 વિટામિન, શરીરમાં દુખાવો, થાક અને નબળાઈ રહેશે દૂર
- મધ અને આદુ એકસાથે ખાવાથી શું થાય છે, જાણો શું ફાયદા થાય છે?
- પામ તેલ કેટલું ખતરનાક છે? જાણો તેને ખાવાના શું ગેરફાયદા છે અને તેનાથી કયા રોગો થાય છે?
- ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ 2025ની તારીખ અને સ્થળની જાહેરાત, પાકિસ્તાન તેની મેચ આ શહેરમાં રમશે
- PBKS vs RCB : જો વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો ચેમ્પિયન કોણ બનશે?
- સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન શું છે, તે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કામ કરે છે?
- શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું, આ શેરોમાં તેજી સાથે કારોબાર શરૂ થયો
- તમારું આવકવેરા રિટર્ન જાતે ફાઇલ કરો, અહીં જાણો ITR ઓનલાઈન ફાઇલ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
અમુલની આ પ્રોડક્ટ્સ થઈ મોંઘી અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો સતત વધતી મોંઘવારી વચ્ચે અમુલે તેના પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 1 કિલો દહીંના પાઉચ પર રૂપિયા 4 નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 400 ગ્રામ દહીંના કપમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો…
કર્મચારીઓને હવે અઠવાડિયામાં મળશે ત્રણ રજા આ તારીખથી થઈ શકે છે અમલ 25 રાજ્યોમાં અમલમાં આવી શકે છે આ નિયમ પ્રથમ જુલાઈથી લાગુ થનાર નવો લેબર કોડ હાલમાં કેટલાક રાજ્યોના કારણે અટવાયેલો છે. સરકાર ચાર મોટા ફેરફારો માટે નવો લેબર કોડ લાવી છે. નવા કોડના અમલ પછી સાપ્તાહિક રજાઓથી માંડીને ઇન-હેન્ડ સેલેરીમાં ફેરફાર થશે. લોકો અઠવાડિયામાં ત્રણ દિવસ રજાની રાહ જોઈ રહ્યા છે. ન્યૂ વેજ કોડ અંગે આજે સંસદમાં શ્રમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ મોટી જાણકારી સામે મૂકી છે. રામેશ્વર તેલી એ લોકસભામાં લેખિત પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે નવા લેબર કોડના અમલીકરણ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.…
ક્યાં વરસશે ભારે વરસાદ? દાહોદ,પંચમહાલમાં વરસી શકે ભારે વરસાદ અમદાવાદ,ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શકયતા રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. પણ આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તે ઉપરાંત દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની જળસપાટીમાં વધારો નોંધાયો છે.કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદને પગલે બંધની સપાટી છેલ્લા 24 કલાકમાં 42 સે.મી જેટલી વધી છે.હાલ…
લીલી ચટણી થોડા દિવસો માટે સાચવવા અપનાવો આ ટિપ્સ ગરમીની સિઝનમાં આ રીતે ચટણીને કરો સ્ટોર હવે જ્યારે મન થાય ત્યારે ખાવ ચટણી ઉનાળાની ઋતુમાં કેટલીક વસ્તુઓ ખાવામાં સ્વાદ વધારવાનું કામ કરે છે. સામાન્ય રીતે ઉનાળામાં ખોરાક ખાવાની ઈચ્છા બહુ ઓછી થતી હોય છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે સલાડ અને લીલી ચટણીને આહારમાં સામેલ કરવાનું પસંદ કરે છે. જો કે ગરમીના કારણે લીલી ચટણી ઝડપથી બગડી જવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, કેટલાક સરળ પગલાંની મદદથી, તમે લીલી ચટણીને બગડતા બચાવી શકો છો અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો ઉનાળામાં હળવો ખોરાક…
સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન સમિટમાં સુરત શહેરની પસંદગી, મેયર હેમાલી બોઘાવાલા સમિટમાં ભાગ લેશે એશિયા પેસિફિકના 8 શહેરમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયા પેસિફિકના 8 શહેરોમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી થઇ છે. જેમાં સુરતના મેયર વર્લ્ડ સિટીઝ સમિટમાં સિવેજ વોટર ટ્રીટમેન્ટ અને રિવર બેરેજ પ્રોજેકટની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજુ કરશે. આગામી દિવસોએ સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુનિયાભરના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે ગુજરાત માટે ગૌરવની વાત સમાન કે સુરતની પણ આ વર્લ્ડ સિટી સમિટમાં પસંદગી…
ઘાનામાં Marburg Virusના બે કેસ આવ્યા છે સામે કોરોના-મંકીપોક્સ વચ્ચે મારબર્ગ વાઇરસે ચિંતા વધારી મારબર્ગ વાઇરસને લઈ WHOએ આપી ચેતવણી એક બાજુ જ્યાં કોરોનાનું જોખમ પૂરેપૂરું ગયું નથી અને બીજો મંકીપોક્સ વાયરસ આવી ગયો છે ત્યાં વળી પાછા એક નવા વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ઘાનાએ અધિકૃત રીતે મારબર્ગ વાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. જે ઈબોલાની જેમ વધુ ચેપી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઘાનાએ ખુબ ચેકી મારબર્ગ વાયરસ રોગના પોતાના પ્રથમ બે કેસની પુષ્ટિ કરી છે. સીએનએનના રિપોર્ટ મુજબ ઘાનાના દક્ષિણ અશાંત વિસ્તારના બે અલગ અલગ રોગીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ…
આજ રોજ CMની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરાશે બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે આર્થિક સહાય આજ રોજ ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. જે બેઠકમાં વરસાદ બાદ રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તદુપરાંત રોડ રસ્તાના સમારકામની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય વરસાદથી નુકસાન અંગેના સર્વે પર પણ ચર્ચા કરાશે. મહત્વનું છે કે, આ બેઠક બાદ સરકાર આર્થિક સહાય જાહેર કરી શકે છે. તેમજ બેઠકમાં મહાનગરોમાં રસ્તાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે. એ સિવાય વિવિધ સરકારી પ્રોજેક્ટની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. જાણો બેઠકમાં કયા-કયા…
આજથી લાગૂ થઈ રહ્યા છે નવા નિયમ જીવન જરૂરિયાતની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવી સરકારે અમુક નિયમો બદલાયા છે, તે જાણવા ખૂબ જરૂરી 18 જૂલાઈથી અમુક સામાન મોંઘો થવા જઈ રહ્યો છે. કારણ કે, સરકારે ટેક્સ છૂટના દાયરામાંથી કેટલાય સામાન કાઢી નાખ્યા છે. જો 25 કિલોથી વધારે વજન ધરાવતા પેકેટમાં ખાવાનો કોઈ સામાન હશે, તો તેના પર કોઈ જીએસટી નહીં લાગે. આ પેકેટમાં દાળ, ચોખા, ઘઉં, લોટ, અનાજ સામેલ છે. આ નિયમ 25 લીટર માટે પણ છે. એટલે કે, 25 કિલો અથવા 25 લીટરથી વધારે પેકેટમાં કોઈ સામાન વેચી રહ્યું છે, તો તેના પર જીએસટી નહીં લાગે. હકીકતમાં 18 જૂલાઈથી અમુક…
ચોમાસામાં અપનાવો આ ફૂડ હેબિટ હેલ્ધી અને હેપ્પી રહેવા જરૂરી છે ફ્રેશ ખોરાક સિઝનલ ફ્રૂટ છે બેસ્ટ ઓપ્શન ચોમાસાની ઋતુ દરેક નાની મોટી વ્યક્તિને ખૂબ જ ગમે છે. જ્યારે વરસાદ પડે ત્યારે તેની સાથે ગરમાગરમ ભજિયાં-પકોડા જેવી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર છે, પરંતુ આ વરસાદની સિઝન અનેક બીમારીઓ પણ લઈને આવે છે. બદલાતા હવામાનને કારણે શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, લોકોનો પ્રશ્ન એ છે કે વરસાદમાં આપણે આપણો ખોરાક કેવો રાખવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તો હેલ્ધી રહી શકાય? તો ચાલો આજે એવા ફળો વિશે જાણો જે તમને વરસાદની મોસમમાં રાખશે…
શિવલિંગના જળાભિષેક વખતે રાખો ખાસ ધ્યાન ભોલેનાથને પ્રસન્ન કરવા અપનાવો આ ઉપાય પૂજા યોગ્ય રીતે કરવાથી જ મળશે યોગ્ય ફળ શ્રાવણ માસની શરૂઆત થોડા દિવસોમાં થવા જઈ રહી છે. ભોલેનાથના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે તેમનો અભિષેક કરે છે. ભક્તો તેમને પંચામૃત, દૂધ અથવા જળથી અભિષેક કરે છે. પરંતુ ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરવાના કેટલાક નિયમો છે. જો આ નિયમ પ્રમાણે શિવનો અભિષેક કરવામાં આવે તો તે ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. આવો જાણીએ શિવને જલાભિષેક કરવાના નિયમો. જે રીતે પૂજા માટે પાણીની શુદ્ધતા જરૂરી છે, તેવી જ રીતે પૂજાની શુદ્ધતા પણ જરૂરી છે. એટલે કે શિવને જળ અર્પણ…