What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતીઓનો ખાણી પીણીનો શોખ જગજાહેર છે બ્રધર્સ મોમોની અમદાવાદમાં બૂલેટ પર શરૂઆત કરી હતી તેઓના હાલ અમદાવાદમાં 4 આઉટલેટ્સ આવેલા છે ગુજરાતીઓનો ખાણી પીણીનો શોખ જગજાહેર છે. ફાસ્ટ ફૂડ હોય કે પછી વિવિધ જમવાની વાનગીઓમાં આવતી વેરાઈટી ગુજરાતીઓ તેને આરોગવામાં સૌથી આગળ હોય છે.વિવિધ પ્રકારના ફાસ્ટ ફૂડ ખાવાની ડિસોમાં જોવા જઈએ તો આજ-કાલ મોમોસ,ચાઈનીઝ,નુડલ્સ વગેરે સૌથી વધુ મનગમતી ડિસોમાંની એક હોય છે.તેવામાં હવે અમદાવાદમાં સ્વાદિષ્ટ બૂલેટ મોમોસ પણ મળી રહ્યા છે જે અમદાવાદમાં રહેતા 3 મિત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં બૂલેટ મોમોસની શરૂઆત ત્રણ મિત્રોઆકાશ બ્રહ્માણી,નિતેશ સિંઘ, અને અનુરાગ સેંગરે સાથે મળીને કરી છે.તેઓના હાલ અમદાવાદમાં 4 આઉટલેટ્સ…
ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી માટે બસપાએ પોતાના પત્તા ખોલી દીધા છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ એલાન કર્યું છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ ઉમેદવાર જગદીપ ઘનખડને બસપા સમર્થન કરશે. માયાવતીએ ટ્વિટ કરીને ખુદ તેના વિશે જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માયાવતીની બસપાના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું હતું. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે, સર્વવિદિત છે કે, દેશના સર્વૌચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં સત્તા તથા વિપક્ષની વચ્ચે સામાન્ય સહમતી ન બનવાના કારણે જ અન્તત: ચૂંટણી થઈ. આજે ઠીક એવી જ સ્થિતિ બનવાના કારણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ 6 ઓગસ્ટના રોજ ચૂંટણી…
RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ થઈ 3 થી 5 ઓગસ્ટની વચ્ચે યોજાનારી આ બેઠકમાં RBI રેપો રેટમાં વધારો કરી શકે છે દર બે મહિને મળનારી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ થઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય બેંક નીતિ વિષયક નિર્ણયો લેશે, જેની જાહેરાત આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ 5 ઓગસ્ટે કરશે. કહેવામાં આવી રહ્યું છે કે 3 થી 5 ઓગસ્ટની વચ્ચે યોજાનારી આ બેઠકમાં RBI રેપો રેટમાં વધારો કરી શકે છે. અગાઉ યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં પણ RBIએ રેપો રેટમાં વધારો કર્યો હતો. દર બે મહિને મળનારી નાણાકીય નીતિ સમિતિની…
વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ હોય છે એવામાં ખાસ કરીને પેટ અને કમર આસપાસ જમા થતી ચરબીથી છુટકારો મેળવવોએ ઘણી અઘરી વાત છે. એવામાં જરૂરી છે દરરોજની લાઈફસ્ટાઈલ અને ખોરાકની આદતોમાં બદલાવ કરવો જોઈએ. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ શરીર અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી અને ફાયદેમંદ રહે છે. ખાસ કરીને રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. અખરોટમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય…
યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે મુખ્ય દ્વારને સ્વચ્છ અને સુંદર રાખવો ખૂબ જ જરૂરી છે મુખ્ય દરવાજા પર તોરણ લટકાવવું પણ ખૂબ જ જરૂરી જો તમે ઈચ્છો છો કે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય અથવા ગુડ લક બની રહે તો વાસ્તુમાં જણાવેલ આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે જો યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને અનાજની કમી નથી રહેતી. જો ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે…
સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતા જનક વધારો નોંધાયો છે બીજી તરફ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે વડોદરામાં રોગચાળો બેકાબૂ બનતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું જુલાઇ મહિનામાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતા જનક વધારો નોંધાયો છે.એક જ મહિનામાં સ્વાઇનફ્લૂના 30 કેસ નોંધાયા છે. પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે. તેમાં પણ વટવા, લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસો નોંધાયા છે. VS, LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને સારવાર લઇ રહ્યા છે જ્યારે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. તો સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત પણ નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે.…
ભૂતના લગ્ન અંગે સાંભળ્યું છે તેમના માતા-પિતા તેમની આત્માઓની ખુશી માટે કરે છે દક્ષિણ કન્નડમાં આ પરંપરાઓ ચલણમાં છે તમે અત્યાર સુધી ઘણા લગ્નમાં ગયા હશો પરંતુ શું તમે ક્યારેય ભૂતના લગ્ન અંગે સાંભળ્યું છે? કર્ણાટકમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં આ પરંપરા જીવિત છે, જ્યાં બે બાળકોના મોત બાદ તેમના લગ્ન કરાવવામાં આવે છે. હાલમાં ગુરૂવારે પણ બે મૃત બાળકોને લગ્નના બંધનમાં બાંધવામાં આવ્યાં. આવુ તેમના માતા-પિતા તેમની આત્માઓની ખુશી માટે કરે છે. જેને પ્રેત કલ્યાણમ અથવા મૃતકોના વિવાહ કહે છે. જે હજી પણ કર્ણાટક અને કેરળના અનેક ભાગમાં અમુક સમુદાયમાં જીવિત છે. જે બાળકોની 18 વર્ષની ઉંમર પહેલા મોત થાય…
ટિયાગો NRGનાં નવા વેરિઅન્ટનું ટીઝર રિલીઝ NRG વર્ઝનમાં માત્ર કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે ટિયાગો NRGની કિંમત 6.82 લાખ થી શરૂ થાય છે ટાટા મોટર્સે ટિયાગો NRGનાં નવા વેરિઅન્ટનું ટીઝર રિલીઝ કર્યું છે. એવી આશા રાખવામાં આવી રહી છે, કે નવું વેરિઅન્ટ XT વેરિઅન્ટ હશે. અત્યાર સુધી, ટિયાગો NRG ફક્ત ટોપ-સ્પેક XZ સાથે જ ઓફર કરવામાં આવે છે. ટિયાગો NRGનું આગામી XTવેરિઅન્ટ ટોપ-સ્પેક વેરિઅન્ટ કરતાં વધુ સસ્તું હશે. ટાટા મોટર્સ આગામી અઠવાડિયામાં ટિયાગો NRG લોન્ચ કરે તેવી સંભાવના છે. ટાટા મોટર્સે પણ રેગ્યુલર ટિયાગો મોડેલની તુલનામાં NRGનાં ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં વધારો કર્યો છે. હવે તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 181mm છે, જ્યારે ટિયાગોનું…
સરકારે લોકસભામાં 2000 રૂપિયાની નોટને લઈને જાણકારી આપી 2018થી 2020ની વચ્ચે આવી નોટની સંખ્યા વધતી જોવા મળી હતી અત્યાર સુધીમાં કુલ મળીને લગભગ 2.5 લાખ નકલી નોટ પકડાઈ ગઈ છે 2000 રૂપિયની નકલી નોટને લઈને જો આપ પણ ટેન્શનમાં છો, તો આપના માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, સરકારે લોકસભામાં જાણકારી આપી છે કે પહેલાની સરખામણીએ બેંકિંગ સિસ્ટમમાં હવે નકલી નોટની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, 2018થી 2020ની વચ્ચે આવી નકલી નોટની સંખ્યા ઝડપથી જોવા મળી રહી હતી. જો કે, હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકાર આ જવાબ તે સવાલ પર…
સુંદર તસ્વીરો જોઈને ત્યાં એક વખત ફરવા જવાનું મન દરેક લોકોનું થતું હોય છે ભારતમાં આવી છે હુબહુ વિદેશની જગ્યાઓ જેવી દેખાય છે ભારતની એક એવી જગ્યા છે જે સ્વિટ્ઝરલેન્ડથી પણ ઘણી વધુ સુંદર દેખાય છે તમારા ફોનમાં અને લેપટોપમાં ઘણી વખત કોઈ સુંદર જગ્યાની તસ્વીરો તમે જોઈ હશે અને જોઇને જ તમને એમ થઇ ગયું હશે કે કાશ એ જગ્યા ભારતમાં હોત તો ફરી આવત. આવી સુંદર તસ્વીરો જોઈને ત્યાં એક વખત ફરવા જવાનું મન દરેક લોકોનું થતું હોય છે. પણ એ બધી તસ્વીરો વિદેશની અલગ અલગ જગ્યાઓની હોય છે તેથી ઘણા લોકો મન મારી દે છે, પણ આજે…

