What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
Hero Xpulse 200 રાઇડર્સમાં ખૂબ જ લોકપ્રિય છે દેખાવમાં પણ ખૂબ સ્ટાઇલિશ અને શક્તિશાળી છે એન્જિનમાં 5 speed Constant Mesh ગિયર બોક્ષ જો તમે પણ ઓફરોડિંગ માટે નવી મોટરસાઇકલ ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારું બજેટ 1.5 લાખ રૂપિયાથી ઓછું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બજારમાં તમારા માટે સસ્તો વિકલ્પ છે અને આ મોટરસાઇકલની કંપની પણ તમારી ફેવરિટ છે. Hero Xpulse 200 રાઇડર્સમાં ખૂબ જ લોકપ્રિય છે અથવા તો તે ફરરાટેડાર સ્પીડમાં ચાલી શકે છે એટલું જ નહીં, પરંતુ તેનો લુક દેખાવમાં પણ ખૂબ સ્ટાઇલિશ અને શક્તિશાળી છે, આજે અમે તમને આ મોટરસાઇકલના ફીચર્સ તેમજ તેના…
સાપુતારા ચોમાસામાં સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન ભગવાન રામે તેના વનવાસ દરમિયાન સાપુતારામાં થોડો સમય વિતાવ્યો હતો મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થયું ગુજરાતમાં ચોમાસામાં સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન વિશે કોઈ કહે તો સૌથી ટોપ પર નામ આવે સાપુતારાનું દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ગાઢ જંગલોની વચ્ચે સહ્યાદ્રિ ગિરિમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર કહેવાતું હિલસ્ટેશન છે. સાપુતારા આકર્ષણનું કેન્દ્ર સાપુતારાની ખૂબસૂરતી વધુ પડતી ચોમાસામાં ખીલી ઉઠે છે અને એ સમયે સાપુતારા ગુજરાતીઓ માટે અને ગુજરાતની આસપાસના રાજ્યોના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે. સાપુતારા શબ્દનો અર્થ થાય છે ‘સાપનું ઘર’. પહેલાના સમયમાં સાપુતારામાં ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. જો કે આજે પણ…
વોટ્સએપ એક એવું ફીચર રજૂ કરી રહ્યું છે ગ્રુપ એડમિનને તમામ સભ્યો માટે કોઈપણ સંદેશને ડિલીટ કરવાની મંજૂરી આપશે વોટ્સએપ ગ્રુપ એડમિન મેસેજિંગ પ્લેટફોર્મ પર પોતાના ગ્રુપ્સને વધુ સારી રીતે ઓપરેટ કરી શકશે આજકાલ બધાના મોબાઈલમાં તમે વોટ્સએપ હોય જ છે જે પણ વ્યક્તિ સ્માર્ટફોન વાપરે છે તેના મોબાઈલમાં આ ઇન્સ્ટન્ટ મેસેન્જીંગ એપ જોવા મળે છે. લોકો તેમાં ગ્રુપ બનાવીને પણ વાતો કરે છે ત્યારે તેમાં રહેલ એડમીનને હવે વધુ પાવર મળી શકે છે, હકીકતમાં, WABetaInfo ના તાજેતરના અહેવાલ મુજબ, વોટ્સએપ ટૂંક સમયમાં એક સુવિધા બહાર પાડી શકે છે જે ગ્રુપ એડમિનને તમામ સભ્યો માટે કોઈપણ સંદેશને ડિલીટ કરવાની મંજૂરી…
જુલાઈ મહિનામાં ગુજરાતમાં 70 ટકા વરસાદ નોંધાયો છે 18 ડેમમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો હોવાથી વોર્નિંગ પર છે રાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો છે હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજથી સમગ્ર રાજ્યના બધા જ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. હવે વરસાદની સિસ્ટમ ફરી બંધાઈ રહી છે. તેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી થઈ છે. અમદાવાદ શહેરમાં આજે અમુક વિસ્તારમાં છાંટા વરસ્યા હતા. જુલાઈના વરસાદથી રાજ્યના ડેમમાં નવા નીર આવ્યાં છે. જેનાથી પીવાના અને ખેતી માટેના પાણીની ચિંતા ટળી છે. નર્મદા ડેમની સપાટી…
પાકિસ્તાનને ૯૯ રને ઑલઆઉટ કર્યા સ્મૃતિ મંધાના આ મૅચની સ્ટાર-પ્લેયર હતી વરસાદને કારણે ટી૨૦ મૅચ ટી૧૮માં ફેરવાઈ ગઈ હતી કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલી જ વાર રમાતી મહિલાઓની ટી૨૦ ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૯૯ રને ઑલઆઉટ કર્યા પછી ૮ વિકેટના માર્જિનથી અને ૩૮ બૉલ બાકી રાખીને હરાવી દીધી હતી. સ્મૃતિ મંધાના (૬૩ અણનમ, ૪૨ બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) આ મૅચની સ્ટાર-પ્લેયર હતી. બિસ્માહ મારુફે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી, પરંતુ તેની ટીમ માત્ર ૯૯ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્રણ બૅટર્સ રનઆઉટ થઈ હતી. સ્નેહ રાણા અને રાધા યાદવે બે-બે વિકેટ, જ્યારે રેણુકા સિંહ તેમ જ મેઘના સિંહ…
13 ઓગસ્ટના રોજ એ ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક વિશે ખુલાસો કરશે રિયલ લાઈફના રાઇફલ શૂટિંગનો શોખ રાખે છે ચાર ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે તમિલ સુપરસ્ટાર અજીત કુમાર તેના દમદાર અભિનય માટે લોકો વચ્ચે ઘણા જાણીતા છે આ સાથે જ તેઓ રાઇફલ શૂટિંગમાં પણ નામ કમાઈ રહ્યા છે. મળતી જાણકારી અનુસાર અભિનેતા હાલ 47મા તમિલનાડુ રાજ્ય શૂટિંગ ચેમ્પિયન શિપમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં એમને એક-બે નહીં પણ ગોલ્ડ અને બ્રોન્ઝ એમ કુલ 6 મેડલ મેળવ્યા છે. ચાર ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અજીતની આવનારી ફિલ્મ વિશે વાત કરી તો મેકર્સ 13 ઓગસ્ટના રોજ એ…
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 300થી વધારે સીટો જીતી હતી 2024માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ હશે ભાજપે અત્યારથી 2024 લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આદરી દીધી છે 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે અત્યારથી તૈયારીઓ આદરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ભાજપ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે, તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીની વધુ એક જીત માટે જોર લગાવે. અમિત શાહે કહ્યું છે કે, 2024માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ હશે. આ વાતની જાણકારી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આપી હતી. તેમણે જણાવ્યું છે કે, આ સંબંધમાં ગૃહમંત્રી અમિત શાહ પટનામાં દેશભરમાંથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓ…
કોઈ પણ ધંધાની વાત કરીએ તો કોઈ સિંગર હોય કે પછી કોઈ ક્રિકેટર હોય પરંતુ દરેકના લોહીમાં એક આવડત હોય છે રાત્રે કોલ કરીને પણ પૂછતા હોય છે કે ઘુઘરા મળશે કે નહીં તેઓ ટેબલ પર ઘૂઘરા વેચતા હતા અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી રોડ પર આ પેઢી જામનગરના સ્પેશિયલ ઘૂઘરા વેચી રહી છે. જે રોજના 1200 થી 1500 નંગ જેટલા વેચે છે.જામનગરના આ સ્પેશિયલ ઘુઘરા વેચતા સ્ટોલ માલિકનું નામ છે કપિલ ભટ્ટી. કપિલે ઘૂઘરાની શરૂઆત કરી તે પહેલા તે જોબ કરતા હતા. બાદમાં પરિસ્થિતિ અને સમય સંજોગ અનુકૂળ ન આવતા તેમણે જોબ છોડી દીધી અને ઘુઘરા વેચવાની શરૂઆત કરી.…
આવકવેરા રિટર્ન (ITR)સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી 31 ઓક્ટોબર સુધીમાં ITR રિટર્ન ફાઈલ કરવા માટે કોઈ દંડ આપવો પડશે નહીં આવક જો ટેક્સેબલ છે તો તેમને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે દર વર્ષે લોકોને આવકવેરા રિટર્ન ભરવાનું હોય છે. આ પ્રક્રિયા માટે સરકાર દ્વારા લોકોને સમય આપવામાં આવે છે અને લોકોને એક નિશ્ચિત તારીખ પણ કહેવામાં આવે છે જેથી કરીને લોકો તે તારીખ સુધીમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે. જો કે કેટલાક લોકો નિર્ધારિત તારીખ સુધી પણ તેમનું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. જે પછી ઈનકમટેક્સ ફાઈલ કરવા પર તેમને દંડ ભરવો પડે છે. આ દંડ…
આમળા એક સુપર ફૂડ છે આમળાની ચા કોઈ રામબાણ ઈલાજથી ઓછી નથી ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફૂડ છે ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે આમળાને ચા પીવી જોઈએ. આમળાની ચા કોઈ રામબાણ ઈલાજથી ઓછી નથી. જો કે કાચા આમળા, કે…

