What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કોશ્યારીના આ નિવેદનને મહારાષ્ટ્રના અપમાન સાથે જોડવામાં આવી રહ્યું છે શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો રાજ્યપાલે અને મુંબઈની અર્થવ્યવસ્થામાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના યોગદાનની પ્રશંસા કરી હતી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહી રહ્યા છે કે, મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને જશે તો મુંબઈ પાસે પૈસા પણ બચશે નહીં. બાદમાં મુંબઈને આર્થિક રાજધાની તરીકે નહીં ઓળખાવી શકાય મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીના આ નિવેદનને મહારાષ્ટ્રના અપમાન સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ કોશ્યારીના નિવેદનના વાયરલ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને…
ઊંચા ભાવના કારણે લોકો તેલ, બટર તથા સાફ સફાઈ માટે બ્રાંડ વગરની વસ્તુઓ ખરીદવા લાગ્યા છે FMCG ની માત્રામાં 4 ટકાનો વધારો બ્રાંડ વગરના ખાદ્ય તેલના વેચાણમાં 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે દેશમાં ફાસ્ટ મૂવિંગ કંઝ્યૂમર ગુડ્સ (FMCG)ની માત્રામાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ આંકડો જૂન 2021થી લઈને 31 મે 2022 સુધીના છે. અહીં ઉલ્લેખનીય છે કે, જૂન 2020થી મે 2021 સુધીના આ આંકડો 7 ટકા હતો. તેનો અર્થ એવો થાય છે કે, લોકોએ એફએમસીજી પ્રોડ્ક્ટ્સને ખરીદવાનું ઘટાડી દીધું છે. આ આંકડાઓ ઘરેલૂ વપરાશની વસ્તુઓ પર નજર રાખતી ફર્મ કેંટર વર્લ્ડ પૈનલે જાહેર કર્યા છે. રિપોર્ટનું કહેવુ…
લીમડાનું પાણી કરશે ચમત્કારિક ફાયદો લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે ચોમાસામાં ફેસ પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થવા લાગે છે. સ્કિનને જોડાયેલી સમસ્યાઓ ઘણી વધી જાય છે. ત્યારે આ તમામ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમામ ઉપાયો કરવા છતાં પણ જો તમને કોઇ અસર જોવા ન મળે તો નિરાશ ન થાઓ. લીમડાનું પાણી ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે તમારે દરરોજ તમારા મોંને લીમડાના પાણીથી ધોવું જોઈએ. આવી સ્થિતિમાં, અમે તમને અહીં જણાવીશું કે લીમડાના પાણીથી ચહેરો ધોવાના શું ફાયદા છે ? લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય…
ચમકી જાય છે આવી રેખાવાળા લોકનું કિસ્મત હસ્ત રેખા શાસ્ત્રમાં કેટલીક રેખાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો હ્દયની રેખા શુભ સ્થિતિમાં હોય તો, વ્યક્તિની કિસ્મત ચમકી જાય છે હસ્તરેખા વિજ્ઞાનમાં હાથની રેખાઓના માધ્યમથી વ્યક્તિના વ્યવહાર, પર્સનાલિટી અને ભવિષ્ય જાણવાનાં પ્રયાસ બતાવવામાં આવ્યા છે. હાથની રેખાઓનું અધ્યયન કરીને જાણી શકાય છે કે, વ્યક્તિને ક્યારે સફળતા મળશે. આજે અમે કેટલીક એવી રેખા વિશે વાત કરીશું, જે વ્યક્તિની કિસ્મત ચમકાવી દે છે. આ પ્રકારની રેખા ઘણાં લોકોના હાથમાં હોય છે. પરંતુ તેની શુભ સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ જેના પણ હાથની હ્દયરેખા શુભ સ્થિતિમાં હોય છે, તેઓ જીવનમાં ખૂબ…
હોન્ડા વધુ ત્રણ મૉડલનુ પ્રોડક્શન બંધ કરશે ભારતીય માર્કેટમાં એસયુવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે કંપનીને ભારતીય માર્કેટમાં મજબૂત ઉપસ્થિતિ જાળવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે પીટીઆઈના એક રિપોર્ટ મુજબ જ્યારે જાપાની કંપની ભારતીય માર્કેટમાંથી હોન્ડા જેજ, હોન્ડા ડબ્લ્યુઆર-વી અને હોન્ડા સિટી ફોર્થ જનરેશનને બહાર કરવાની તૈયારીમાં છે. હોન્ડા વધુ ત્રણ મૉડલનુ પ્રોડક્શન બંધ કરશે જો આવુ થયુ તો ભારતીય માર્કેટમાં આ જાપાની કંપનીના માત્ર ત્રણ મૉડલ હોન્ડા સિટી હાઈબ્રિડ, હોન્ડા સિટી ફિફ્થ જનરેશન અને એન્ટ્રી લેવલ સેડાન હોન્ડા અમેજ જ રહેશે. કંપની ભારતીય કાર માર્કેટમાં થઇ રહેલા ફેરફારને જોઇને આ પગલા ઉઠાવી રહી છે. હોન્ડા ભારતીય માર્કેટમાં…
બાલી ભારતીયો વચ્ચે સૌથી વધુ જોવાવાળી એક ઇન્ટરનેશનલ જગ્યાઓ માંથી એક છે. તેનું પહેલુ કારણ એ છે કે ત્યાં બજેટની અંદર ફરી શકાય છે. જો તમે પણ લાંબા સમયથી બાલી ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો ચિંતા ન કરો આજે અમે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદ થી તમે ઓછા ખર્ચામાં ત્યાં આરામથી ફરી શકો છો. ટિપ્સ જણી લીધા પછી તમારી પત્ની સાથે જરૂરથી ત્યાં ફરવા જજો. બાલી જવા માટે વિઝાની જરૂર પડે છે? ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા માટે દરેક લોકોને સૌથી પહેલા વિઝાની ચિંતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે 30 દિવસ માટે બાલી જવાવાળા ભારતીયોને…
BGMI પર ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ ગેમ્સનાં પ્રભાવનાં કારણે બાળકો ગુનાખોરી તરફ વળી રહ્યા છે આ એપ્લિકેશને 10 લાખ ડાઉનલોડનો રેકોર્ડ નોંધાવ્યો હતો PUBG મોબાઇલનું રિબ્રાન્ડેડ વર્ઝન BGMI (બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઈન્ડિયા) ક્રાફ્ટોનની આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, સરકારનાં આદેશ બાદ બંને પ્લેટફોર્મ દ્વારા આ ગેમને હટાવી દેવામાં આવી છે. આ પાછળનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે, કે થોડાં દિવસ પહેલાં એક 16 વર્ષનાં છોકરાએ ‘PUBG જેવી ઓનલાઇન ગેમ’નાં કારણે તેની માતાની હત્યા કરી નાખી હતી. આ મામલો સંસદ સુધી પહોંચ્યો હતો, જ્યાં સરકારે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય…
મચ્છરોથી પરેશાન સાંસદોએ મચ્છરદાની લગાવીને તેમની ઊંઘ પૂરી કરી આજે બપોરે 1 વાગ્યે હડતાળનો અંત આવશે ટીએમસીના સસ્પેન્ડેડ રાજ્યસભા સાંસદ સવારે 6 વાગ્યે ચા લઈને પહોંચી ગયા હતા રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી દળોના સાંસદો સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે સરકાર વિરુદ્ધ 50 કલાક સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થયેલો વિરોધ ગુરુવારે રાત્રે પણ ચાલુ રહ્યો હતો. મચ્છરોથી પરેશાન સાંસદોએ મચ્છરદાની લગાવીને તેમની ઊંઘ પૂરી કરી. આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ સાંસદ સંજય સિંહ મચ્છરદાનીમાં સૂતા જોવા મળે છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયન, સુષ્મિતા દેવ અને મૌસમ બેનઝીર નૂર પણ જોવા મળે છે. ટીએમસીના સસ્પેન્ડેડ રાજ્યસભા…
અશ્વિન લોઅર ક્રમે વિસ્ફોટક બેટીંગ કરવામાં માહેર છે રવિચંદ્રન અશ્વિનના સ્વિંગ બોલને રમવુ સરળ નથી કોઈ પણ બેટર ક્રમને ધ્વસ્ત કરી શકે છે ભારતીય ટીમ વન-ડે શ્રેણી બાદ હવે રોહિત શર્માની કેપ્ટનશિપમાં પાંચ ટી-20 મેચની શ્રેણી રમશે. ટી-20 શ્રેણીમાં ઘણા સ્ટાર ખેલાડીઓની વાપસી થઇ છે. જેમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. ભારતીય ટીમમાં એક સ્ટાર ખેલાડીની 8 મહિના બાદ વાપસી થઇ છે. આ ખેલાડી થોડા બોલમાં મેચની દિશા બદલવામાં માહેર છે. રવિચંદ્રન અશ્વિન લોઅર ક્રમે વિસ્ફોટક બેટીંગ કરવામાં માહેર છે. તેમણે પોતાની બેટીંગથી ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે છ સદી નોંધાયેલી છે.…
ધાંગધ્રાના ગાજરણાવાવ ગામે બોરમાં બાળકી પડી બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી આર્મીના જવાનોએ બાળકીને સુરક્ષિત બહાર કાઢી ધાંગધ્રાના ગાજરણાવાવ ગામે બોરમાં પડેલી બાળકીને ભારે જહેમત બાદ બચાવી લેવાઇ છે. અનિરુદ્ધભાઇ નામના ખેડૂતની વાડીમાં આવેલા બોરમાં બાળકી પડી ગઇ હતી. 600 ફૂટ ઊંડા બોરમાં બાળકી 60 ફૂટે ફસાઇ હતી. બાળકીને બચાવવા સતત ઑક્સિજન આપવામાં આવી રહ્યો હતો. ગ્રામજનો તથા આગેવાનો સહિત આર્મી અને પોલીસનો કાફલો બાળકીને બચાવવા માટે જોતરાયો હતો. જો કે આખરે ભારે જહેમત બાદ બાળકીને હેમખેમ બોરમાંથી બહાર કાઢવામાં આવી. હાલ બાળકી સુરક્ષિત છે તેને હાથે-પગે સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગરના…

