What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હંસલ મહેતા વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે મહાત્મા ગાંધીની કહાની એક મહાન વ્યક્તિની કહાની ફરી એક વખત પ્રતિક ગાંધી અને હંસલ મહેતા એક સાથે કામ કરશે ફિલ્મ નિર્માતા હંસલ મહેતા રામચંદ્ર ગુહાના બે પુસ્તકો ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ અને ‘ગાંધી – ધ યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ’ પર આધારિત વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે. આ વેબ સિરીઝનું નામ ‘ગાંધી’ રાખવામાં આવ્યું છે. આ વેબ સિરીઝમાં બીજું કોઈ નહીં પણ પ્રતિક ગાંધી જ મહાત્મા ગાંધીનો કિરદાર નિભાવશે. ફરી એક વખત પ્રતિક ગાંધી અને હંસલ મહેતા એક સાથે કામ કરશે. આ પહેલા બંને એ ‘ સ્કેમ 1992’ વેબ સિરીઝ માં સાથે…
બ્રાઇડલ લહેંગાની ખરીદી વખતે શું ધ્યાન રાખવું જોઇએ લહેંગાની પ્રાઇઝ તેની એમ્બ્રોયડરી અને ફેબ્રિકના આધારે નક્કી કરવામાં આવતી હોય છે લગ્નના એક મહિના અગાઉ જ શોપિંગ કરવાનું ટાળો બ્રાઇડને લગ્નના દિવસ અગાઉ મહિનાઓ પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરવાની હોય છે, તેમાં કપડાંથી લઇને મેકઅપ બ્યૂટી ટ્રીટમેન્ટ્સ, હેલ્થ અને ઘણું બધું આવી જાય છે. સામાન્ય રીતે મેકઅપ અને બ્યૂટી ટ્રીટમેન્ટ્સ માટે આપણને એક્સપર્ટ્સ મળી જ જતાં હોય છે, પણ બ્રાઇડલ લહેંગાની ખરીદી વખતે શું ધ્યાન રાખવું જોઇએ અથવા પરફેક્ટ લહેંગાની પસંદગી કેવી રીતે કરવી જોઇએ તેની ટિપ્સ ભાગ્યે જ મળે છે. જો તમે પણ આ જ અવઢવમાં હોવ અને પોતાના લગ્નના…
પાચન થવાની પ્રક્રિયામાં પણ મદદરૂપ સાબિત થાય છે લવિંગ મોઢાંની દુર્ગંધ દૂર કરે છે લવિંગ સ્વભાવે ગરમ હોય છે લવિંગ (Cloves) અને ઈલાયચી (Cardamom) આપણે ને કેવી રીતે ઉપયોગી થતા હોય છે, આ વિશેની વિસ્તૃતમાં માહિતી તમને જણાવશું ઈલાયચી: સૌથી ફેમસ મુખવાસ ઈલાયચી છે. બોલીવુડના ખાન થી લઈને મોટી મોટી કંપનીઓ પણ ઈલાયચી વિષે વાત કરી રહી છે. ઈલાયચીને મુખવાસનો રાજા માનવામાં આવે છે. આયુર્વેદમાં હજારો વર્ષો પૂર્વે ઈલાયચીના પ્રકાર, એ કેવી રીતે ઉત્પ્ન્ન થાય છે, ક્યાં મળે છે, એના વિષે જણાવેલ છે. જેમાં બે પ્રકારની ઈલાયચી આવતી હોય છે – મોટી ઈલાયચી અને નાની ઈલાયચી. આપણે મુખવાસ તરીકે ઘરમાં…
વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન ક્રેશ થયું દુર્ઘટના પછી ઘટનાસ્થળે વિમાનના કાટમાળમાં આગ જોવા મળી સ્થાનિક લોકોએ પ્રશાસનની સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન રાત્રે લગભગ 9 વાગ્યે ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી. વિમાનનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખેરાયો છે. આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું છે. ક્રેશ થયા બાદ પ્રશાસને ટીમ રવાના કરી દીધી છે. ઘટનાના કેટલાંક વીડિયો સામે આવ્યા છે, જેમાં દુર્ઘટના પછી ઘટનાસ્થળે વિમાનના કાટમાળમાં આગ જોવા મળી. જમીન પર એક પાઇલટની…
કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને બાળકી માટે બનાવવામાં આવી છે એક વર્ષમાં સ્કીમમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ નથી કરતા તેમના એકાઉન્ટ ડિફોલ્ટ માનવામાં રોકાણકારોને 7.6 ટકા વળતર મળે છે દરેક દીકરીના માતા-પિતા પોતાના બાળકના ભવિષ્યને લઈને ચિંતિત હોય છે. એવામાં તેણીના જન્મથી જ યોગ્ય સ્થળોએ રોકાણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. જો તમે પણ તમારી લાડકીના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સુકન્યા સમૃદ્ધિ યોજના એક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને બાળકી માટે બનાવવામાં આવી છે. બાળકી 21 વર્ષની ઉંમરે…
તણાવને અનેક બિમારીઓનુ મૂળ માનવામાં આવે છેે. મોટાભાગની સમસ્યાઓનો જન્મ અનહેલ્ધી ડાયટના કારણે થાય છે ધુમ્રપાનથી વાળ સમય પહેલા વ્હાઈટ થાય છે પહેલાના જમાનામાં જો માથા પર વ્હાઈટ વાળ આવી જાય તો તેને વૃદ્ધત્વની નિશાની સમજવામાં આવતી હતી. પરંતુ હાલના સમયમાં 25 થી 30 વર્ષના ઉંમરના લોકોને પણ વાળ વ્હાઈટ આવે છે, જેના કારણે યુવાનોને અવારનવાર શરમ અને લો કોન્ફિડન્સનો સામનો કરવો પડે છે. તણાવને અનેક બિમારીઓનુ મૂળ માનવામાં આવે છેે, કારણકે એક સારા મગજ વગર આપણે હેલ્થી બોડીની કલ્પના કરી શકતા નથી. કહેવાય છે કે ટેન્શનથી વ્હાઈટ વાળ ઉગે છે અને વ્હાઈટવાળના કારણે ચિંતા થાય છે. તેથી સારું એ…
નંદી એ ભગવાન શિવનું વાહન છે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે નંદી તેમના કામમાં ઈચ્છા કહેવાથી શિવ કરે છે તેને પુરી જેમ દેવી દુર્ગાનું વાહન સિંહ, ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ, ભગવાન ઇન્દ્રનું વાહન હાથી ઐરાવત, એ જ રીતે નંદી ભગવાન શિવનું વાહન છે. હિંદુ દેવી-દેવતાઓની જેમ સનાતન પરંપરામાં દરેક દેવી-દેવતાઓના વાહનોનું પણ પોતાનું ધાર્મિક મહત્વ છે. મંદિરોમાં ઘણીવાર જોવા મળે છે કે મંદિરની અંદર ભોલેનાથના દર્શન કરતા પહેલા બહાર નંદીના દર્શન કરવામાં આવે છે. ભક્તો પહેલા નંદીના દર્શન કરે છે અને પછી ભોલેનાથના દર્શન થાય છે. ભગવાન શિવનું વાહન નંદી સખત મહેનતનું પ્રતીક છે. મંદિરમાં નંદીની મૂર્તિ ભગવાન શિવ…
બુકિંગ ખુલ્યાના 2 કલાકની અંદર વેચાઇ ગયુ છે વોલ્વો એક્સસી 40 રિચાર્જ ઈલેક્ટ્રીક એસયુવી ભારતીય માર્કેટમાં લોન્ચ XC40 રિચાર્જ માત્ર 4.9 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે આ એસયુવી માટે બુકિંગ આજે સવારે 11 વાગ્યે શરૂ થયુ હતુ અને હવે કંપનીએ જણાવ્યું કે આ ઈલેક્ટ્રિક એસયુવીનુ બધુ યુનિટ બુકિંગ ખુલ્યાના 2 કલાકની અંદર વેચાઇ ગયુ છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી કે તે આગળની ડિલીવરી માટે ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવાનુ ચાલુ રાખશે. જેમાં એલઈડી હેડલેમ્પ, ડ્યુઅલ જોન ક્લાઈમેટ કંટ્રોલ, એર પ્યુરીફાયર, પેનોરમિક સનરૂફ, પાવર્ડ ફ્રન્ટ સીટ, ડ્રાઈવર સીટ મેમરી ફંકશન, ગુગલ સૉફ્ટવેરની સાથે 9.0 ઈંચ ટચસ્ક્રીન અને…
રાજસ્થાનની પ્રાચીન અને પરંપરાગત સંસ્કૃતિ દેશભરમાં પ્રખ્યાત છે ફતેહ સાગર તળાવ શહેરનું બીજું સૌથી મોટું તળાવ છે સિટી પેલેસ પિચોલા તળાવના કિનારે આવેલો એક ભવ્ય મહેલ છે રાજસ્થાનના ઘણા શહેરો ફરવા માટે શ્રેષ્ઠ છે. ઉદયપુર, જે ‘સરોવરોના શહેર’ તરીકે જાણીતું છે, તે ભારતના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. રાજસ્થાનની પ્રાચીન અને પરંપરાગત સંસ્કૃતિ દેશભરમાં પ્રખ્યાત છે. ઉદયપુરમાં તમને ઐતિહાસિક કિલ્લાઓ, જૂના રાજાઓના મહેલો અને કોઠીઓનું સ્થાપત્ય જોવાની તક મળે છે.ઉદયપુર શહેરના પ્રસિદ્ધ અને ઉત્તમ ભવ્ય મહેલો જોઈને તમે પ્રાચીન સમયના જીવનનો અનુભવ પણ કરી શકશો. અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે, જે તમારી સફરને યાદગાર બનાવશે. ઉદયપુરમાં આજે પણ પ્રાચીન…
વોટ્સએપ આ સ્માર્ટ ફોન પર નહીં કરે કામ iOS 10 અને iOS 11 વર્ઝન પર 24 ઓક્ટોબર 2022થી કામ નહીં કરે iPhone 5 અને iPhone 5c ને લેટેસ્ટ સૉફ્ટવેર વર્જન પર અપડેટ કરી શકાતુ નથી મહત્વનું છે કે વોટ્સએપ સમય પ્રમાણે જૂની ડિવાઈસ પર તેને બંધ કરતુ રહે છે. હવે એક વખત ફરીથી વોટ્સએપનો સપોર્ટ જૂની ડિવાઈસ પર બંધ કરવામાં આવી શકે છે. iPhone 5 અને iPhone 5c ને લેટેસ્ટ સૉફ્ટવેર વર્જન પર અપડેટ કરી શકાતુ નથી. જેના કારણે વોટ્સએપ આ ડિવાઈસ પર કામ નહીં કરે. જેને લઇને વોટ્સએપના લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfo એ રિપોર્ટ કર્યો છે. મેટાનુ…

