What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
CM ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી એકનાથ શિંદે 40 બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા બળવાથી સંકટમાં આવી છે ઉદ્ધવ સરકાર ગઇલકાલે મહારાષ્ટ્ર શિવસેનાના 40 જેટલા ધારાસભ્યોએ સુરતમાં આવી ગયા હતા જે બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે હવે સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યો સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી પહોંચી ગયા છે. દરમિયાન ગુવાહાટી એરપોર્ટની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તમામ ધારાસભ્યોને લઈ જવા માટે એરપોર્ટ બહાર 3 બસ પણ તૈયાર રાખવામાં આવી છે. ગુવાહાટી એરપોર્ટથી આ ધારાસભ્યોને હોટેલ રેડિસનમાં લઈ જવાય એવી શક્યતા છે. રસપ્રદ છે કે ગુવાહાટી એરપોર્ટની બહાર ભાજપાના પદાધિકારીઓ શિવસેનાના ધારાસભ્યોને રિસીવ કરવા માટે પહોંચ્યા…
માથામાં તેલ નાખતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન ક્યારેય પણ માથું ધોયા બાદ ન નાખો તેલ માથામાં તેલ નાખવાનો યોગ્ય સમય છે રાત્રે અત્યારના સમયમાં લોકોને મથામાથી વાળ ખરી જવાની સમસ્યા થતી હોય છે. જેને કારણે લોકો વિવિધ તેલ કે દવાઓનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ તમે આડેધડ કોઈપણ તેલનો ઉપયોગ કરતાં હોવ તો ચેતીજ્જો એ તમારા માટે બની શકે છે નુક્સાન કારક. વાળની સુરક્ષા અને ચમક માટે માથાની ચામડીમાં પ્રાકૃતિક ઓઈલ હાજર હોય છે, પરંતુ આ બદલાતી જીવનશૈલી, પાણીની ખરાબ ગુણવતા અને વાતાવરણમાં બદલાવ સ્કેલ્પમાં રહેલા આ પ્રાકૃતિક ઓઈલને નુકશાન પહોંચાડે છે. આ સમયે વાળમાં ઓઈલ લગાવવું જરુરી…
13 જુલાઈ સુધી શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં રહેશે કુંભ સહિત સાત રાશિઓ માટે શુભ સમય સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું 18 જૂનના રોજ શુક્ર વૃષભ રાશિમાં આવી પ્રવેશ કર્યો છે અને તે 13 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. શુક્રએ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. એટલે પોતાની જ રાશિમાં આવવાથી તેનું શુભફળ વધી જશે. મોટાભાગે શુક્ર એક રાશિમાં 23 દિવસ સુધી રહે છે. પરંતુ આ વખતે બે દિવસ વધારે એટલે 25 દિવસ સુધી રહેશે. શુક્ર પોતાની જ રાશિમાં આવવાથી દેશ-દુનિયામાં મોટા ફેરફાર થશે. આ ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણાં, કોસ્મેટિક…
ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ નોંધાયો છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો 3 ટકા વરસાદ થયો છે. અને પૂર્વમધ્ય ગુજરાતમાં 2.8 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સરેરાશ 5.49 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 4.12 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી…
યામાહા એક શાનદાર સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે યામાહાનું એ સ્કૂટર ટ્રાફીક સિગ્નલ પર આપમેળે થઈ જશે બંધ એક કલાકમાં 80 ટકા સુધી સ્કુટરને ચાર્જ કરી દેશે ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયના ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. દુનિયામાં તેલનો કુવો ખાલી થઇ રહ્યો છે અની માટે જ હવે ઇંધણવાળા વહાનોઓને છોડીને બધા ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા લાગ્યા છે. હાલ ભારતમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો બનવાની અને ખરીદવાની હરોળ લાગી છે પણ હજુ ઘણા લોકો આ વાહનો ખરીદવા તરફ વળી શક્યા નથી. તેની પાછળના કારણો છે ઇલેક્ટ્રિક વાહનો કેમ ખરીદવા તેની સજાગતાની ખામી અને…
TDSના નિયમોમાં 1 જુલાઇથી નવા ફેરફાર થવા જઇ રહ્યા છે નિયમો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. જોઈન્ટ સેક્રેટરી કમલેશ સી વાર્શ્નેયે લાભો સમજાવ્યા સેલ્સ પ્રમોશન માટે બિઝનેસમાંથી થતા નફા પર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સના નિયમોમાં 1 જુલાઇથી નવા ફેરફાર થવા જઇ રહ્યા છે. હવે નિયમો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ નવી જોગવાઈઓના અમલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય બજેટમાં આવક લિકેજને રોકવા માટે આવકવેરા અધિનિયમ, 1961માં એક નવી કલમ, 194R ઉમેરવામાં આવી છે જેમાં વર્ષમાં રૂપિયા 20,000 થી વધુનો લાભ આપતી કોઈપણ વ્યક્તિ માટે 10 ટકાના દરે…
ચીનનો એક રહસ્યમય પથ્થર ઈંડા આપે છે. ચીની લોકો પથ્થરવાળા ઈંડાને મેળવવા માટે કઈ પણ કરી શકે છે પથ્થર ત્રીસ વર્ષ સુધી ઈંડાને પોતાની અંદર સેવે છે આવુ કેમ થાય છે તેની માહિતી મેળવવાની વાત વૈજ્ઞાનિકોએ કહી છે, પરંતુ તેના જવાબને સમજવાને બદલે ચીની લોકો પથ્થરવાળા ઈંડાને મેળવવા માટે કશું પણ કરવા તૈયાર રહે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આજ સુધી તમે મરઘીઓને ઈંડા આપતા જોયુ હશે અને સાંભળ્યું હશે. ચીનનો એક રહસ્યમય પથ્થર ઈંડા આપે છે. આ પથ્થર ત્રીસ વર્ષ સુધી ઈંડાને પોતાની અંદર સેવે છે. ત્રીસ વર્ષ બાદ આ ઈંડા પથ્થરથી જાતે અલગ થાય છે. આ પથ્થરની ઉંચાઈ…
આ બ્રીજ છે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ભૂલથી પણ જો નીચે જોઈ ગયા તો શ્વાસ અધ્ધર ચડી જશે જોવા જેવો છે વિયેતનામમાં આવેલો આ પુલ આજે અમે તમને દુનિયાના સૌથી લાંબા કાચના પુલ વિશે જણાવીશું. જેને પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ આ પુલ એટલે કે બ્રિજની મુલાકાત લેવા માટે જોઈએ છે, ફૌલાદી જીગર…આ બ્રિજ વિયેતનામમાં આવેલો છે. આ બ્રિજને જંગલમાં ઊંચાઈ પર કાચની મદદથી બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું નામ છે બૈક લોન્ગ બ્રિજ. જેનો અંગ્રેજીમાં અર્થ છે, ‘વ્હાઈટ ડ્રેગન’. બ્રિજનું નિર્માણ કરનારાઓએ તેને વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ ગણાવે છે. પરંતુ હજુ સુધી ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે આ …
નાસાને અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણ થઇ છે HD 260655c પૃથ્વી કરતાં 1.5 ગણો મોટો છે જેમાં પૃથ્વીના આકારના બે ગ્રહો જોવા મળ્યા નાસાને ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનૈટ સર્વે સેટેલાઇટ દ્વારા અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણ થઇ છે. આ સિસ્ટમ પૃથ્વીથી ફક્ત 33 પ્રકાશવર્ષની દૂરી પર છે. જેમાં પૃથ્વીના આકારના બે ગ્રહો જોવા મળ્યા હતા. MITના વૈજ્ઞાનિકોએ અવકાશમાં મલ્ટી-પ્લેનેટ સિસ્ટમની શોધ કરી છે.આ મલ્ટિપ્લેનેટ સિસ્ટમના કેન્દ્રમાં એક નાનો અને ઠંડો એમ-વામન તારો છે, જેનું નામ HD 260655 છે . MITના ખગોળશાસ્ત્રીઓ કહે છે કે તેમાં પૃથ્વીના કદના બે ગ્રહો પણ છે. આ ગ્રહો રહેવા યોગ્ય નથી, કારણ કે તેમની ભ્રમણકક્ષા ખૂબ જ…
ડુંગળીના ઉત્પાદનમા ભાવનગર જિલ્લો બીજા નંબરે આવે છે સરકારે થેલીએ 100 સહાયની જાહેરાત કરી હતી. APMC ખાતે મોટા પાયે ડુંગળી ઠળવાઈ તેવી સંભાવના છે ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમા સૌરાષ્ટ્ર અને તેમા પણ ભાવનગર જિલ્લો બીજા નંબરે આવે છે. ગુજરાતમા ગયા વર્ષે આવેલા વાવાજોડાના કારણે ડુંગળીના ઉત્પાદન કરતા ખેડૂતોને ખુબ મોટું નુકશાન થયું હતું.જેને પગલે સરકારે પણ ખેડૂતોની પરેશાની પરખી સરકારે તે વાત સ્વીકારીને 1 માસથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે કિલોએ 2 રૂપિયા અને થેલીએ 100 સહાયની જાહેરાત કરી હતી. જો કે ત્યાર પછી ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી. સરકારે માંગનો સ્વીકાર કરી અને તેની મુદત…