What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વરસાદની સાથે ટ્રાવેલની મજા લેવા ઈચ્છો છો તો ગોવા બેસ્ટ છે દૂધસાગર હરિયાળીની વચ્ચેથી મુખ્ય ઝરણું પસાર થાય છે ઐતિહાસિક ચર્ચ છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે દેશના અનેક ભાગમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. આ સમયે જો તમે આ વરસાદની સાથે ટ્રાવેલની મજા લેવા ઈચ્છો છો તો ગોવા તમારા માટે બેસ્ટ જગ્યા બની શકે છે. તમે અહીં આસપાસની જગ્યાઓ વિશે વિચારી રહ્યા હોવ તો તમે પ્રાકૃતિક સુંદરતાની સાથે સાથે વોટરફોલ અને નાઈટલાઈફ અને 3ડી લેઝર શોને પણ માણી શકો છો. વરસાદની સીઝનમાં આ જગ્યા અનેરો આનંદ આપે છે. તે પરફેક્ટ ડેસ્ટિનેશન બને છે. તો જાણો અહીં આસપાસ…
તમારા સંતાનોને પરીક્ષા આપતા તમે લાઈવ જોઈ શકશો વિશ્વના કોઈ પણ ખૂણેથી પરીક્ષા લાઈવ જોઈ શકાશે પરીક્ષા દરમિયાન જ લાઈવ જોઈ શકાશે સૌરાષ્ટ્ર યુનિ.માં ભણતા તમારા સંતાનોને પરીક્ષા આપતા તમે લાઈવ જોઈ શકશો એવી વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં પરીક્ષાનું લાઇવ સીસીટીવી પ્રસારણ જાહેર જનતા ઓનલાઈન નિહાળી શકશે. આ માટેનું સોમવારે કરાયેલુ ટ્રાયલ સફળ રહ્યુ હતું. પરીક્ષા લાઈવ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. જેમાં લિંક ઓપન કરીને કોઈ પણ આ પરીક્ષાને લાઈવ નિહાળી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ પ્રો.ગિરીશ ભીમાણીએ જણાવ્યુ કે, દેશની પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પરીક્ષા લાઈવ…
પાસપોર્ટ હોલ્ડરના ડેટાને વધુ સારી રીતે સિક્યોર બનશે 100 કરતાં પણ વધુ દેશોમાં ચિપવાળા પાસપોર્ટ કાર્યરત છે RFID ચિપનો ઉપયોગ કરવામાં આવશે ભારતમાં ટૂંક સમયમાં જ ઇ-પાસપોર્ટને વર્ષના અંત સુધી ચાલુ કરી દેવામાં આવશે. સામાન્ય રીતે ઇન્ટરનેશનલ ટ્રાવેલને વધુમાં વધુ સરળ બનાવવા અને પાસપોર્ટ હોલ્ડરના ડેટાને વધુ સારી રીતે સિક્યોર બનાવવા માટે ભારત સરકાર ખૂબ જ જલદીથી ઇ-પાસપોર્ટ સેવા લૉન્ચ કરવા જઇ રહી છે. ઈ-પાસપોર્ટ કોન્સેપ્ટ વિષયે સરકારે ગત વર્ષ જ જાહેરાત કરી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં જ તેને કાર્યરત કરી દેવામાં આવશે. ઉપરાંત ઈ-પાસપોર્ટ દ્વારા સરકાર સીટિઝનના એક્સપીરિયન્સ અને પબ્લિક ડિલિવરીને ઇમ્પ્રૂવ…
રાજકોટના પટેલ વિહાર પરોઠા હાઉસવાળા હસમુખભાઈએ ગળેફાંસો ખાધો આત્મહત્યા પાછળ આર્થીક સંક્રમણ કારણભૂત ઘરે છતની હૂકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાધો રાજકોટ શહેરના જૂના અને જાણીતા ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલક હસમુખ પાંચાણીએ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાની શક્યતા સેવાઈ રહી છે. જોકે આપઘાત પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જાણવા મળશે. પરિવારના મોભીના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર ધોળકિયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન…
ક્રીસ ગેલ 2023માં ફરી IPLમાં આવે તેવી સંભાવના પ્રીતિ ઝિન્ટા સાથે ગેલે કરી મુલાકાત હું રમવા અને પડકારોનો આનંદ માણવા માંગુ છું:ગેલ ક્રિસ ગેલ આઈપીએલમાં એક મોટી હસ્તી છે પરંતુ તે લીગની છેલ્લી સીઝન રમી શક્યો ન હતો. તેણે હરાજી પહેલા પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને તે ક્રિકેટથી દૂર પાર્ટી વગેરેમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. ગેલ પહેલેથી જ 40ને પાર કરી ચૂક્યો છે અને તેનામાં કેટલું ક્રિકેટ બાકી છે તે કોઈ નથી જાણતું પરંતુ તેના ચાહકો આ દિગ્ગજ બેટ્સમેનને IPLમાં ફરીથી જોવા માંગે છે. જ્યારે પણ ક્રિસ ગેલ આ ઈન્ડિયન પ્રીમિયર લીગ સંબંધિત કોઈ પણ બાબતમાં સામેલ થાય…
સ્પાઈસજેટની ફ્લાઈટમાં ખામી સર્જાતા કરાચીમાં લેન્ડીંગ આ મહિને સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આ બીજી ઘટના સામે આવી તમામ યાત્રીઓ સુરક્ષિત, બીજા વિમાન દ્વારા દુબઈ મોકલાશે સ્પાઈસજેટની એક ફ્લાઈટમાં ખરાબી આવતા તેને કરાચી ડાયવર્ક કરવી પડી હતી. આ ફ્લાઈટ SG-11 દિલ્હીથી દુબઈ જઈ રહી હતી. પણ ખરાબીના કારણે તેને પાકિસ્તાન તરફ વાળી દેવામાં આવી હતી. કહેવાય છે કે, પ્લેનની ઈંડિકેટર લાઈટમાં કંઈક ખામી સર્જાઈ હતી. સ્પાઈસજેટની ફ્લાઈટને કરાંચીમાં ઉતારીને યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. કહેવાય છે કે, ઈમરજન્સી લેન્ડીંગ નહોતું, ફ્લાઈટને સામાન્ય રીતે ઉતારવામાં આવી હતી. હવે બીજી એક ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી છે, જે યાત્રીઓને દુબઈ લઈ જશે. આ મહિનામાં 2…
અગ્નિપથ યોજનાને લઈને મોટી જાહેરાત નૈસેનામાં 20 ટકા મહિલાઓની થશે ભરતી 15 જૂલાઈથી 30 જૂલાઈ સુધી કરી શકાશે અરજી કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના માટે 20 ટકા ઉમેદવારો મહિલાઓ હશે. આ મહિલાઓથી જ અગ્નિવીરોની પ્રથમ બેન્ચ બનશે. તેમને ભારતીય નૈસેનાના અલગ અલગ ભાગમાં અને શાખાઓમાં મોકલવામાં આવશે. નૌસેનાના એક અધિકારીએ આ પ્રકારની જાણકારી આપી હતી. જણાવી દઈએ કે, અગ્નિપથ યોજનાની જાહેરાત ગત મહિને જૂથમાં કરવામાં આવી હતી. આ યોજનાનાથઈ માધ્યમથી ચાર વર્ષ માટે ત્રણેય સેનામાં નિમણૂંક કરવામાં આવશે. અગ્નિપથ ભરતી યોજનાને લઈને છોકરીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યોજનાની શરૂઆત થયા બાદ અત્યાર સુધીમાં છોકરીઓની 10 હજારથી વધારે અરજીઓ આવી…
હિન્દુ દેવતાઓના અપમાનજનક પોસ્ટરને લઈન ફરિયાદ નોંધી છે ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈ વિરુદ્ધ ફરિયાદ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધી છે આ હિન્દુઓની આસ્થા અને ભાવનાને ઠેસ પહોંચાડે છે ફિલ્મ ‘કાલી’ (Kaali)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની ફિલ્મના પોસ્ટરને લઈને વિવાદ રોકાવાનું નામ નથી લેતો. હવે ઉત્તર પ્રદેશમાં પણ તેને લઈને ફરિયાદ નોંધાઈ છે. યુપી પોલીસે હિન્દુ દેવતાઓના અપમાનજનક પોસ્ટરને લઈન ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ સોમવારે નોંધાઈ છે. યુપીમાં ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર, પૂજા સ્થળ પર અપરાધ, અને જાણી જોઈને ધાર્મિક ભાવનાને ઠેસ…
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એક્શનમાં તંત્ર ભાવનગરમાં 1 NDRF ની ટીમ આવી પહોંચી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજી પણ આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે છે કારણ કે રાજ્યમાં સાર્વત્રિક 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને લઇને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્રમાં ટીમ એલર્ટ મોડમાં આવી ગઇ છે. દરિયા કિનારો ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા NDRFની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ…
ક્રિટિકલ કેર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન રાજકોટના ડોક્ટર તેજસ કરમટાનું દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન ગોકુલ હોસ્પિટલમાં સિનિયર ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ છે ડો. તેજસ કરમટા હાલમાં દિલ્હી ખાતે આંતર રાષ્ટ્રીય કક્ષાનું “યુરો-એશિયા ક્રિટિકલ કેર કોંગ્રેસ” સંમેલન યોજાયેલ આ સંમેલન માં ગોકુલ હોસ્પિટલ, રાજકોટનાં સિનિયર ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડો. તેજસ કરમટાએ સમગ્ર ભારત દેશનાં ISCCM ( Indian society of critical care medicine)તરફથી સહ સચિવ તરીકે હાજરી આપેલ હતી, આ સંમેલનમાં માત્ર ભારત ના જ નહિ પણ સમગ્ર વિશ્વના ક્રિટિકલ કેર ક્ષેત્રનાં ડોક્ટરો એ હાજરી આપેલ હતી. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ડો. તેજસ કરમટાએ વૈજ્ઞાનિક સંશોધનોના પેપર રજુ કાર્ય હતા,…

