What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આ અનોખા સેન્સર મશીનનીં રેન્જ છે 200 કી.મી. સુધીની કોઈ પણ જગ્યાએ વીજળી પડશે તો ઈસરોને ચોક્કસ લોકેશન મળી જશે રાજકોટમાં આવેલ લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ સેન્સર કરાયું છે ઇન્સ્ટોલ ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવતા રહે છે. 6 દિવસ પહેલાં રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 5 લોકોનાં મોત થયાં હતાં. વીજળી પડવાને કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. ત્યારે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10 જગ્યા પર મૂકવામાં આવ્યા છે. દેશમાં 10 જગ્યામાંથી બે સ્થળ એવાં રાજકોટ અને કચ્છના માંડવીનો…
રાજ્યમાં ફરી એકવાર થઇ મેઘમહેર છેલ્લા ૨૪ કલાકમાં 55 તાલુકાઓમાં પડ્યો વરસાદ 24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ચોમાાસાની શરૂઆત વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 55 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ કામરેજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં સવા 2 ઈંચ, ધરમપુરમાં 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, ડેડિયાપાડામાં પોણા 2 ઈંચ, ભૂજમાં 1.5 ઈંચ, પલસાણામાં 1.5 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 1.5 ઈંચ, વ્યારામાં 1.5 ઈંચ વરસાદ, જસદણમાં સવા ઈંચ, ગારિયાધારમાં 1 ઈંચ વરસાદ, લાઠીમાં 1 ઈંચ અને ગીર ગઢડામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો…
જાપાનના અ ગામમાં મળે છે સૌથી તીખો આઈસ્ક્રીમ આખો આઈસ્ક્રીમ પૂરો કરનારને નથી ચુકવવા પડતા પૈસા હબાનેરો મરચાંનો પાવડર છાટવામાં આવે છે આ આઈસ્ક્રીમ પર ઉનાળામાં દિલ અને દિમાગને ઠંડક આપનારી કોઈ વસ્તુ હોય તો તે છે આઈસ્ક્રીમ. સામાન્ય રીતે, દરેકને આઈસ્ક્રીમ ગમે છે, પરંતુ અલબત્ત અલગ-અલગ ફ્લેવરમાં. પરંતુ ગરમ અને મસાલેદાર આઈસ્ક્રીમ હોવાની કલ્પના કરો. જાપાનનું નાનકડું ગામ હિરાતા અતિ મસાલેદાર હોટ હબનેરો આઈસ્ક્રીમ અજમાવવા માટે કોઈપણને અને દરેકને પડકારવા માટે પ્રખ્યાત બન્યું છે. ઘણા લોકો જેમણે સ્વાદનો પ્રયાસ કર્યો તે ક્યારેય તેને સમાપ્ત કરી શક્યા નથી. જે લોકો આખી આઈસ્ક્રીમ ખાઈ શકે તેમની પાસેથી દુકાનદાર પૈસા લેતા નથી.…
શિંદેએ શિવસેના પર દાવો કર્યો વાતચીતની ઓફર બાદ ઉદ્ધવે સીએમ હાઉસ ખાલી કર્યું વધુ 4 ધારાસભ્યો ગુવાહાટી પહોચ્યા મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકારની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. શક્ય છે કે આજે ચિત્ર સ્પષ્ટ થાય, કારણ કે ભૂતકાળની ઘટનાઓએ મહારાષ્ટ્રના ભવિષ્યની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી નાખી છે. આ દરમિયાન 12 કલાકમાં વધુ 7 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા હતા, જેમાં શિવસેનાના ગુલાબરાવ પાટીલ, યોગેશ કદમનો સમાવેશ થાય છે. બાકીના બે ધારાસભ્ય મંજુલા ગાવીત અને ચંદ્રકાંત પાટીલ અપક્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરતથી વધુ બે ધારાસભ્ય ગુવાહાટી જવા રવાના થશે. આ સાથે એકનાથ શિંદેની તાકાત વધી રહી છે. શિવસેનાના બળવાખોર…
આસામમાં પૂરનો પ્રકોપ યથાવત 55 લાખ લોકો પૂરથી પ્રભાવિત અત્યાર સુધીમાં 101 લોકોના મૃત્યુ આસામમાં બ્રહ્મપુત્રા અને બરાક નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે નવા વિસ્તારો પણ ડૂબી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, પૂરના કારણે વધુ 12 લોકોના મોત થયા છે. રાજ્યના 32 જિલ્લાના 55 લાખ લોકો અત્યાર સુધીમાં પ્રભાવિત થયા છે. સાથે રાજ્યમાં નોંધાયેલા આ મૃત્યુ બાદ હવે પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક વધીને 101 થયો છે. જેથી મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્રેન દ્વારા નાગાંવની મુસાફરી કરી અને પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કેટલીક રાહત શિબિરોની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આસામના…
ગુજરાતમાં કોમર્શીયલ વાહનોના વેચાણમાં નોંધાઈ વૃદ્ઘી ગ્રૂપ લેન્ડમાર્કે સૌથી વધુ ડિલિવરીનો રેકોર્ડ સર્જ્યો સરેરાશ દર મહિને 4-5 હજાર કોર્મશિયલ વાહનોનું વેચાણ થઇ રહ્યું છે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ તથા ઔદ્યોગિક સેક્ટર શ્રેષ્ઠ દેખાવના કારણે કોર્મશિયલ વાહનોના વેચાણને વેગ મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષ સુધી તમામ સેક્ટરને મોટા પાયે અસર પડી હતી પરંતુ ત્યાર બાદ અર્થતંત્ર ઝડપભેર બેઠુ થવાના કારણે કોર્મશિયલ વાહનોના વેચાણમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ છે. તાતા મોટર્સ કોર્મશિયલ વાહનોના વેચાણમાં માર્કેટ લિડર છે તેના દ્વારા પાવર ઓફ 6 એક્સ્પોમાં અદ્યતન ટેકનોલોજી, કોમર્શિયલ વ્હિકલ્સની શ્રેણી અને મૂલ્ય વર્ધિત સેવા રજૂ કરતો એક્સપો યોજાઇ ગયો છે. ગુજરાતમાં સરેરાશ દર મહિને…
આયર્નથી ભરપુર શાકને બનાવો વધુ હેલ્ધી બનાવતી વખતે નાખો આ એક વસ્તુ જાણો તેના ફાયદાઓ વિશે મેડિકલ ટર્મમાં કહેવામાં આવે તો એનીમિયા એક એવી સ્થિતિ છે જે શરીરમાં પુરતા લાલ બ્લડ સેલ્સ નથી બનાવી શકતા. એનીમિયાના સૌથી સામાન્ય લક્ષણ હોય છે આયર્નની કમી અથવા શરીરમાં આયર્નનું જરૂરી શોષણ ન થયું હોય. જણાવી દઈએ કે એનીમિયા સંપૂર્ણ રીતે તમારા ભોજન પર નિર્ભર કરે છે. જેને ડાયેટમાં ફેરફાર કરીને ઠીક કરી શકાય છે. એક રિપોર્ટ અનુસાર મોટાભાગના વયસ્કોને દરરોજ 7થી 18 ગ્રામ આયર્નનું ઈન્ટેક કરવું જોઈએ. જો તમે શાકાહારી અથવા ગર્ભવતી છો તો તમારે પોતાના ભોજનમાં આયર્ન ઈન્ટેકને લઈને વધારે સતર્ક રહેવાની…
આ દિવસે તામસિક વસ્તુઓ અને ચોખાનું સેવન કરશો નહીં સ્કંદ પુરાણ પ્રમાણે આ એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવડાવો હિંદુ કેલેન્ડર પ્રમાણે 24 જૂન, શુક્રવારના રોજ યોગિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે બની શકે તો ઉપવાસ કરો. ઉપવાસમાં અનાજ ખાઇ શકાય નહીં. ઉપવાસ કરી શકો નહી તો એક સમયે ફળાહાર કરી શકાય છે. આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે. સ્વર્ગની અલકાપુરી નગરીમાં રાજા કુબેર રહેતાં હતાં. તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતાં હતાં અને હેમ નામનો એક માળી પૂજા માટે ફૂલ લાવતો હતો. જેની પત્નીનું નામ…
દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વીજપોલ તૂટ્યા, ઘૂંટણસમા પાણી ભરાયા નવસારી, ગણદેવી, ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 26 જૂને વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે ત્યારે આજે સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં બારડોલી, પલસાણા, ઉમરપાડા, મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. આજે નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે…
અમેરિકાના વર્જિનિયામાં રહેતી 35 વર્ષની જોર્ડન હેટમેકર સ્કાઈડાવિંગની શોખીન છે તેણે 13000 ફૂટની ઉંચાઈએથી કૂદકો લગાવ્યો હતો, પણ એક મોટી ભૂલ કરી બેસી તે પેરાશૂટ ખોલવાનું ભૂલી ગઈ, જ્યારે યાદ આવ્યું ત્યારે પેરાશૂટ તેના પગમાં ફસાઈ ગયું ગુજરાતીમાં કહેવાત છે કે, નસીબનો બળિયો. પણ દરેક લોકોને નસીબ સાથ આપે એવું જરુરી નથી. કેટલાંક લોકો નાની અમથા અકસ્માતમાં પણ દુનિયા છોડીને જતા રહેતા હોય છે. જ્યારે કેટલાંક લોકોના નસીબ એવા હોય છે કે મોટામાં મોટા અકસ્માત બાદ પણ મોતને માત આપી દેતા હોય છે. આજે આવી જ એક ઘટના અમે તમને જણવવા માટે જઈ રહ્યાં છીએ. યુવતી સ્કાઈ ડાઈવિંગ (skydiving) કરી…