What's Hot
- Flipkartમાં શરૂ થયો Big Bachat Days Sale, iPhone 15 ખરીદો 25 હજારથી પણ ઓછી કિંમતે
- FIH પ્રો લીગના યુરોપિયન રાઉન્ડ માટે મહિલા હોકી ટીમની જાહેરાત, સલીમા ટેટેને કમાન મળી
- IPLની બાકીની મેચોમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ રમવા આવશે કે નહીં તે અંગે ઓસ્ટ્રેલિયાનો નિર્ણય
- વિરાટ કોહલી નિવૃત્ત થતાંની સાથે જ ઐતિહાસિક રેકોર્ડ બનાવવાનું ચૂકી ગયો, માત્ર આટલા રનની જરૂર હતી
- નવસારી: પ્રિન્સિપાલની સારવારમાં બેદરકારી દાખવવા બદલ હોસ્પિટલ મેનેજર અને ડોક્ટર-નર્સની ધરપકડ
- અમદાવાદમાં કાર અને SUV વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત, મૃતકોમાં 3 ભાઈઓનો પણ સમાવેશ
- ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને પછી યુદ્ધવિરામ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સંસદીય સમિતિને માહિતી આપશે
- દિલ્હીમાં ઝેરી ધુમાડાને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, એકની હાલત ગંભીર
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સર્વિસ ટેક્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર ટૂંક સમયમાં ગ્રાહકોને કાનૂની અધિકાર અપાશે ફૂડની કિંમત સર્વિસ સાથે જ હોય છે જો તમે વાર-તહેવાર કે વિકેન્ડમાં રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે જ છે. ગુરૂવારે સરકાર દ્વારા એ વાતને સાફ રીતે કહેવામાં આવ્યું છે કે, રેસ્ટોરન્ટ માલિક વતી લેવામાં આવતા તમામ સર્વિસ ટેક્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો તે ગ્રાહક પાસેથી બળજબરી પૂર્વક લેવામાં આવે છે, તો પછી ગ્રાહકને કાનૂની અધિકાર મળશે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનને તાત્કાલિક આ વસ્તુ બંધ કરવા કહેવામાં આવ્યું છે. સરકારે રેસ્ટોરન્ટ માલિકો તરફથી વસૂલવામાં આવતા તમામ ચાર્જના કાયદામાં ફેરફાર કરવાના પક્ષમાં છે.જેથી ગ્રાહક પાસે વધુ…
લોરેન્સ ગેંગે મૂસેવાલાની હત્યા કરી લોરેન્સનો ભાણિયો સચિન બિશ્નોઈ બોલ્યો મેં જ મૂસેવાલાને ગોળી મારી; મિડ્ડૂખેડાની હત્યાનો બદલો લીધો: સચિન બિશ્નોઈ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની લોરેન્સ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ અંગે ગેંગસ્ટર લોરેન્સના ભાણેજ સચિન બિશ્નોઈએ દાવો કર્યો છે કે મેં આ હત્યા કરી છે. તેણે કહ્યું, ‘મેં જાતે જ સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારી હતી.’ પોતાને સચિન બિશ્નોઈ કહેનારા એક શખસે વર્ચ્યુઅલ આઈડી દ્વારા એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો. તેણે કહ્યું કે અમે મોહાલીમાં વિકી મિડ્ડૂખેડાની હત્યાનો બદલો લીધો છે. પહેલા તેણે પોતાને સચિન થાપન ગણાવ્યો. જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે શું…
Ducatiની સાઇકલ માર્કેટમાં એન્ટ્રી MG20 ઇલેક્ટ્રિક સાઇકલનું અનાવરણ ઇલેક્ટ્રિક સાઇકલ સિટી રાઇડિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે સુપર બાઈક નિર્માતા કંપની ડુકાટી હવે દુનિયાની સામે ઈલેક્ટ્રીક સાઈકલ લઈને આવી છે. આ સાઈકલની ખાસ વાત એ છે કે તેને ફોલ્ડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. ઇલેક્ટ્રિક સાયકલ Ducati MG20 એ ઇટાલિયન બ્રાન્ડની પ્રથમ ફોલ્ડિંગ ઇલેક્ટ્રિક સાઇકલ છે. ટુ-વ્હીલર જાયન્ટ દાવો કરે છે કે આ MG20 ઇલેક્ટ્રિક સાઇકલ સિટી રાઇડિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેની કિંમત $1,663 છે. આ ઇલેક્ટ્રીક સાયકલ વિશે વાત કરીએ તો, ડુકાટી MG20 ઇલેક્ટ્રિક સાઇકલની ડિઝાઇન આકર્ષક છે અને તે એરોડાયનેમિક…
કાશ્મીરમાં આતંકવાદીઓની વધતી જતી કટ્ટરતાને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી મંગળવારે જ એક કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની શાળાની અંદર જ હત્યા કરવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવ્યા કેન્દ્ર સરકારે કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓની વધતી જતી કટ્ટરતાને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી કરી લીધી છે. 3 દિવસમાં 2 હિન્દુ નાગરિકોની હત્યા કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) એક્શન મોડમાં આવ્યા છે. કુલગામમાં હિંદુ બેંક મેનેજરની હત્યાના થોડા સમય બાદ અમિત શાહ NSA અજીત ડોભાલને મળ્યા હતા અને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં RAW ચીફ સુમંત ગોયલ પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર…
ઉનાળામાં ફરવા જવું હોય તો ખાસ વાંચો IRCTC લાવ્યું ખાસ ટૂર પેકેજ જાણો તેના વિશે આ વખતે જો તમે ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમને પોખરા અને કાઠમંડુની મુલાકાત લેવાની તક મળશે. આ 4 રાત અને 5 દિવસનું પેકેજ હશે. IRCTCએ ટ્વિટ કરીને આ પેકેજ વિશે જણાવ્યું છે. IRCTCએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે તમારી પાસે નેપાળ જવાની સારી તક છે. તમને પશુપતિનાથ મંદિર, પાટણ દરબાર સ્ક્વેર, સ્વયંભુનાથ સ્તૂપ અને તેમાંના ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજ માટે તમારે પ્રતિ વ્યક્તિ માત્ર…
પંજાબની AAP સરકારને તગડો ઝટકો 424 હસ્તીઓની સુરક્ષા બહાલીનો હાઈકોર્ટનો ઓર્ડર હાઈકોર્ટના આદેશ બાદ માન સરકારે સુરક્ષા બહાલ કરી થોડા દિવસ પહેલા પંજાબની આપ સરકારે 424 હસ્તીઓની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી જેમાં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા પણ સામેલ હતા, સુરક્ષા હટાવ્યાના એક દિવસ બાદ મુસેવાલાની કરપીણ હત્યા થઈ હતી. આ પછી પંજાબ એન્ડ હાઈકોર્ટમાં સુરક્ષા હટાવવાના વિરોધમાં અરજી થઈ હતી. 424 હસ્તીઓની સુરક્ષા હટાવવાના કેસની સુનાવણી કરતા પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે ભગવંત માન સરકારને 7 જુન પહેલા તમામ લોકોને ફરી સુરક્ષા આપવાનો આદેશ આપી દીધો છે. ઉલ્લેખનીય છે ભગવંત માન સરકારે 424 હસ્તીઓની સુરક્ષા હટાવી હતી જે મુદ્દે મોટી…
સંગીત જગતનો વધુ એક સૂર શાંત થયો મશહૂર સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું નિધન ગુરુગ્રામની હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર વિશ્વપ્રસિદ્ધ સંતૂર વાદક શિવ કુમાર શર્માના નિધનના આઘાતની હજુ કળ વળી નથી ત્યાં તો ફરી બીજા માઠા સમાચાર આવ્યાં છે. જાણીતા સંતૂરના સંત તરીકે જાણીતા સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન થતા ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા, પરંતુ ગુરુવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને પછી તેમના મૃત્યુના સમાચાર આવ્યા. ભજન સોપોરીનો જન્મ 1948માં શ્રીનગરમાં થયો હતો. તેમનું પુરુ નામ ભજનલાલ સોપોરી હતું તેમના પિતા પંડિત એસએન સોપોરી…
છેલ્લા 3 મહિના દરમિયાન કરોડો રૂપિયાની વીજચોરી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પકડાઈ છે PGVCLની 20થી વધુ વિસ્તારોમાં 42 ટીમોએ દરોડા ચંદ્રેશનગર, નિર્મલા રોડ અને વૈશાલીનગર સહિતમાં ચેકિંગ એક સપ્તાહ બાદ રાજકોટ શહેરમાં આજે ફરી વીજ ચોરી ઝડપી લેવા PGVCL ની ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ આજે સવારે 8 વાગ્યાથી રાજકોટ સીટી ડિવિઝન 2 હેઠળ 20થી વધુ વિસ્તારોમાં 42 ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે. જેમાં 11 KV ના 6 ફીડર નો સમાવેશ કરવામાં આવ્યો છે.રાજકોટ શહેરમાં આજે ફરી PGVCL અંદાજે 14 જેટલા પોલીસ સ્ટાફ, એસઆરપી જવાનો ટીમો સાથે ચેકીંગ શરૂ કરાયું છે. અધિકારી સૂત્રોના કહેવા મુજબ આજ…
તમામ રીતિ-રિવાજ નિભાવીને હનિમૂન પર પણ જશે હું ક્યારેય લગ્ન કરવા માગતી નહોતી, પણ દુલ્હન બનવા માગતી હતીઃ ક્ષમા વડોદરા શહેરની ક્ષમા બિંદુ 11 જૂને વરરાજા વિના જ લગ્ન કરશે ભારતમાં લગ્નને હિન્દૂ પરંપરા મુજબ એક સંસ્કાર માનવમાં આવ છે, ત્યારે આજના સમયમાં લગ્નની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, ભારતમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે, જેને કારણે આ દિવસને લોકો ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા…
કલાકો સુધી વીજળી નથી હોતા જેના કારણે લોકોએ ગરમીમાં ઘરમાં બેસી રહેવું પડે છે ઈન્વર્ટરમાં સારી બેટરી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ઈન્વર્ટર ક્યારેય 100 ટકા કાર્યક્ષમતા પર કામ કરતું નથી હોતું દેશના ઘણા શહેરોમાં કલાકો સુધી વીજળી નથી હોતા અને જેના કારણે લોકોએ ગરમીમાં ઘરમાં બેસી રહેવું પડે છે. જો વગર વીજળીએ પણ તમારા ઘરમાં તમે પંખા-કૂલર ચલાવવા માંગો છો, તો તમારે તેના માટે ઈન્વર્ટર લેવું પડશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઈન્વર્ટર ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઈન્વર્ટર ખરીદતા પહેલા, તમને કેટલા વોટના ઈન્વર્ટરની જરૂર છે તે જાણી લો. આ કરવા માટે,…