What's Hot
- Flipkart વેચાણની છેલ્લી તારીખ લંબાવી, Motorola Edge 50 256GB ની કિંમત સપાટ ઘટી
- Jioનો 98 દિવસનો સસ્તો રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે ઘણું બધું
- IPL 2025 ઉપરાંત, ભારતમાં આ ટુર્નામેન્ટ પણ મુલતવી રાખવામાં આવી હતી, નીરજ ચોપરા ભાગ લેવાના હતા
- આ દેશમાં થઈ શકે છે WTC 2027ની ફાઈનલ, આ મોટું અપડેટ અચાનક સામે આવ્યું
- પાકિસ્તાનનો ફરી ખરાબ રીતે પરાજય, UAEમાં PSLનું આયોજન થઈ શક્યું નહીં; અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યું
- ગુજરાત એલર્ટ પર, તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ, મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકો માટે સલામત સ્થળો ઓળખવા કહ્યું
- ગુજરાતના કચ્છ-પાટણ-બનાસકાંઠામાં 12 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, સેનાએ તોડી પાડ્યા, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ
- મુંબઈમાં તૈનાત FCI અધિકારી સહિત 4ની ધરપકડ, લાંચ કેસમાં CBIની ધરપકડ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી બાદ પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ ભાજપમાંથી પીએમ પદ માટે મોદી સૌની પસંદ રાહુલ ગાંધીને લોકો અહીં પીએમ પદ માટે યોગ્ય માને છે લોકો ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણીના એક વર્ષ બાદ પણ લોકોના દિલોદિમાગમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ માટે પસંદગીનો ચહેરો બનેલા છે. બીજી બાજૂ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદીથી ઘણા દૂર છે. આ રાજ્યો, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડૂ અને કેરલ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સીવોટર સર્વે દ્વારા કરવામા આવેલા એક સર્વે દરમિયાન સામે આવ્યું છે, જ્યાં 2021માં વિધાનસભા ચૂંટણી થઈ હતી. મોદી એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત…
ધોરાજીના સુપેડી ગામે આંબેડકર નગરની ઘટના પોલીસ રેડ દરમિયાન ભાગવા જતાં આધેડનું મોત મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામના આંબેડકર નગરમાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે દારૂની મહેફિલ થતી હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન ભાગવા જતાં કાન્તિલાલ સોલંકી નામના આધેડનું અવસાન થયું છે. કાન્તિલાલનું હ્રદય બેસી જવાથી અવસાન થયું છે, ત્યારે પરિવારે પોલીસ પર માર મારવાના આક્ષેપ કર્યા છે. પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરી પોલીસના માર મારવાથી અવસાન થયાનો આક્ષેપ કર્યો છે. દારૂ પીતા આધેડને પોલીસે પકડવા જતા આધેડનું મોત નિપજ્યું છે. આધેડને એટેક આવી જતા નીચે પડતાની સાથે માથામાં બ્રેઇન હેમરેજ…
• છેલ્લાં દોઢ મહિનાથી 200 જેટલાં શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં • 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં • અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના શિક્ષકોને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. શાળાઓના ગુલ્લીબાજ શિક્ષકોની વિગત સામે આવી છે. છેલ્લાં દોઢ મહિનાથી શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં હોવાનું સામે આવ્યું છે. 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં હતાં. આથી, આ મામલે જાણ થતા જ અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે કાર્યવાહી કરવાની અમદાવાદ DPEOએ સૂચના આપી છે. અમદાવાદ DPEOના…
વિદેશી રોકાણ કારો માટે ભારત મનપસંદ દેશ બની રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે. વિદેશી રોકાણકારો માટે પસંદગીનો દેશ ભારત નાણાકીય વર્ષ 21-22માં તોતિંગ રોકાણ આવ્યું આ સેક્ટર છે સૌથી વધારે પસંદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે, જે અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતમાં નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનો અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક FDI આવક નોંધાઈ…
ગરમીમાં કાળઝાળ ગરમી અને લૂના કહેરથી દરેક વ્યક્તિ પરેશાન રહે છે, એવામાં શરીરને હાઈડ્રેટેડ રાખવુ ખૂબ જરૂરી છે, આ સિઝનમાં ઘણા રસવાળા ફળ અને તેનુ જ્યુસ મળે છે, જે શરીરમાં પાણીની કમી થવા દેતુ નથી. કાળઝાળ ગરમીમાં નારિયેળ પાણી આરોગ્ય માટે ગુણકારી નારિયેળ પાણી પીવાથી શરીરમાં થાય છે આ ફાયદા શરીરમાં એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે નારિયેળ પાણી ગરમીમાં ઘણી રાહત પહોંચાડવાનુ કામ કરે છે. આ રસ લીલા અને કાચા નારિયેળની અંદર હોય છે. આ ખૂબ પૌષ્ટિક હોય છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ જેવા મહત્વપૂર્ણ ન્યુટ્રીએન્ટ્સ હોય છે. જેમાં 94 ટકા પાણી હોય છે અને ખૂબ જ ઓછી…
જ્યોતિષ મુજબ કોઈ પણ માણસના નામ પરથી તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. કેટલાંક લોકો પોતાનુ નામ રાશિ વગર જ રાખી લે છે. તો તેનાથી તેના નામની યોગ્ય રાશિ ખબર પડતી નથી. જ્યોતિષ શાસ્ત્રનું માનવુ છે કે રાશિ પ્રમાણે રાખવામાં આવેલા નામ વધુ પ્રભાવશાળી હોય છે. માણસના નામ પરથી જાણી શકાય છે તેનો સ્વભાવ આ નામવાળા જાતકો ખૂબ મહેનતુ હોય છે જીવનમાં સફળતા મેળવવા કરે છે સંઘર્ષ આજે અમે તમને એવા નામના જાતકો અંગે જણાવીશું જે ખૂબ મહેનતુ હોય છે. જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરે છે. સફળતા મેળવવા માટે ક્યારેય હાર માનતા નથી અને પોતાના લક્ષ્ય…
તમારા મનમાં ક્યારેક તો વિચાર આવ્યો જ હશે કે વાહનોના (Vehicles) એક જ રંગના ટાયર કેમ નથી બનાવાતા?? શા માટે બધા ટાયર કાળા રંગના હોય છે?? આવો જાણીએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ… ઓટો મોબાઈલ ક્ષેત્રની શરૂઆતના તબક્કામાં ટાયર કાચા રબરમાંથી બનાવવામાં આવતા હતા વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર, સાદા રબરનું બનેલું ટાયર માત્ર 8 હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે પ્રોસેસ્ડ કરેલું રબર કેટલું મજબૂત હશે તે કાર્બનના ગ્રેડ પર આધારિત છે. વિશ્વમાં ઘણા વિવિધ રંગો (Colors) જોવા મળે છે. તમામ લોકોને રંગબેરંગી વસ્તુઓ ખૂબ જ ગમે છે. પરંતુ તમે જોયું જ હશે કે જાહેર રસ્તા (Public Roadways) પર તમામ રંગોના વાહનો…
સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ થવાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉંસ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પર કડક કાર્યવાહી થશે. ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ કડક તાત્કાલિક સુનાવણી કરી કેસોનું નિવારણ લાવવા આદેશ આપ્યા એક સપ્ટેમ્બર બાદ લેવાઈ શકે છે મોટી એક્શન સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ થવાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉંસ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પર કડક કાર્યવાહી થશે. દેશમાં વધતા ચેક બાઉંસના કેસમાં કડક વલણ અપનાવવાનો આદેશ આપતા આવા કેસનો જલ્દી નિકાલ કરવામાં આવશે. તેના માટે…
એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે કેટલાક સમયમાં ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે એકલા ફરવા જવા માંગો છો તો સૌથી પહેલા બજેટ તૈયાર કરો. હરવું-ફરવું સૌ કોઈને ગમે છે. અને એમાં પણ હવે તો યુવાનો સોલો ટ્રાવેલ કરવા લાગ્યા છે. બેક પેક કર્યું અને નિકળી પડ્યા. સોલો ટ્રાવેલ કરવું સારું છે પરંતુ આ સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.આમ તો એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તો તમે પણ એકલા ફરવા જાઓ છો તો પાયાની તૈયારીઓ કરીને જાઓ. જેના માટે આટલી ટિપ્સ ફૉલો…
રાજ્યમાં માત્ર એક જ હેલ્પલાઈન નંબર અમલી બનશે 7 જિલ્લામાં 112 નંબરનો સફળ પ્રયોગ, 34 હજાર કોલ આવ્યા મેડિકલ, ફાયર, પોલીસ સહિતની ઇમરજન્સીમાં એક જ નંબર પરથી મદદ મળશે ગુજરાતમાં નાગરીકોને એક જ નંબર પરથી તમામ પ્રકારની ઈમર્જન્સીમાં મદદ મળી રહે તેવું માળખું ગોઠવવાની મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. ફાયર, એમ્બ્યુલન્સ, 108, વુમન હેલ્પલાઇન, એનિમલ હેલ્પલાઇન નંબર સહિતના જુદાજુદા નંબરો લોકોએ યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને રાજ્ય વ્યાપી એક જ નંબર ડાયલ કરવાથી મદદ મળી રહે તે પ્રકારનું રાજ્યવ્પાપી માળખું આગામી એકાદ વર્ષમાં અમલી બની જશે તે માટેના પ્રયાસો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષથી સાત જિલ્લામાં…