What's Hot
- Flipkart વેચાણની છેલ્લી તારીખ લંબાવી, Motorola Edge 50 256GB ની કિંમત સપાટ ઘટી
- Jioનો 98 દિવસનો સસ્તો રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે ઘણું બધું
- IPL 2025 ઉપરાંત, ભારતમાં આ ટુર્નામેન્ટ પણ મુલતવી રાખવામાં આવી હતી, નીરજ ચોપરા ભાગ લેવાના હતા
- આ દેશમાં થઈ શકે છે WTC 2027ની ફાઈનલ, આ મોટું અપડેટ અચાનક સામે આવ્યું
- પાકિસ્તાનનો ફરી ખરાબ રીતે પરાજય, UAEમાં PSLનું આયોજન થઈ શક્યું નહીં; અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યું
- ગુજરાત એલર્ટ પર, તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ, મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકો માટે સલામત સ્થળો ઓળખવા કહ્યું
- ગુજરાતના કચ્છ-પાટણ-બનાસકાંઠામાં 12 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, સેનાએ તોડી પાડ્યા, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ
- મુંબઈમાં તૈનાત FCI અધિકારી સહિત 4ની ધરપકડ, લાંચ કેસમાં CBIની ધરપકડ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
Electric Vehicles ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. દિલ્હી ભારતનું પહેલું રાજ્ય છે જ્યાં ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ વસૂલવામાં આવતો નથી હવે ઇલેક્ટ્રિક વાહન ખરીદવું તમારા માટે ખોટનો સોદો સાબિત નહીં થશે. Electric Vehicles ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. કારણ કે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સતત નવા પ્રયાસો કરી રહી છે. લેટેસ્ટ માહિતી મુજબ દિલ્હીમાં સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખુલવા જઈ રહ્યું છે. એટલું જ નહીં આ સ્ટેશન પર વાહન ચાર્જ કરવા માટે તમારે માત્ર 2 રૂપિયા ચૂકવવા પડશે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને પોતે તેની જાહેરાત કરી છે. તેથી હવે…
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક બંધ બારણે બેઠક, બાદમાં નરેશ પટેલ પાછલા બારણેથી રવાના કોંગ્રેસ સાથેની બેઠકને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક, બાદમાં નરેશ પટેલ પાછલા બારણેથી રવાના. આજરોજ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાનાર છે. તે પહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ સાથે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની બંધ બારણે બેઠક યોજાતા અનેક તર્કવિતર્ક ઉઠયા છે. અને નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. જો કે હંમેશની માફક કોંગ્રેસનાં નેતાઓએ પણ આ એક ઔપચારિક મુલાકાત હોવાનું રટણ કર્યું હતું. જ્યારે નરેશ…
યાત્રાધામ પાવાગઢ મંદિર પર સોનાના કળશ સ્થપાયા શિખર પર ૧૪.૫૦ કરોડના સોનાના ઢોળ ચઢાવેલ ૮ કળશ સ્થાપિત કરાયા કળશ અને ધ્વજદંડ સોનાનો ઢોળ ચઢાવેલો સ્થાપિત કરતાં ભક્તોમાં ખુશી યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ભવ્ય વેભવી મંદિર શિખર પર ૧૪.૫૦ કરોડના સોનાના ઢોળ ચઢાવેલ ૮ કળશ સ્થાપિત કરાયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના કરોડો ભક્તોના લાભાર્થે માતાજીના પૌરાણિક મંદિરને પૂર્ણ નિર્માણ કરી અતિભવ્ય વૈભવી તમામ સુવિધાભર વિશાળ મંદિર બનાવવાની કામગીરી હવે આખરી તબક્કામાં છે જેમાં આગામી દિવસોમાં મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર સંપૂર્ણ પણે તૈયાર થઈ જશે ત્યારે માતાજીના મંદિરને વધુ શુભોસિત અને ભવ્ય બનાવવા ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિર…
નેચરલ બ્યુટી અને મંદિરોથી ભરપુર છે નેપાળ મઠ, મંદિરો અને આધ્યાત્મિકતાને માટે જાણીતી છે પશુપતિનાથ મંદિર પણ ખાસ સ્થાનો માંથી એક છે નેપાળ ખૂબ જ સુંદર દેશ છે. આ સ્થળની સુંદરતા વિશે સાંભળીને લોકો દર વર્ષે પોતાની હાજરીનો અહેસાસ કરાવવા અહીં આવે છે. નેપાળમાં, તમને પર્વતોથી લઈને ઇમારતો સુધી બધું જોવા મળશે. નેપાળ વિશ્વનો એક ખૂબ જ સુંદર દેશ છે, જેને ‘દુનિયાની છત’ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળ હરિયાળીથી ઘેરાયેલું છે, જેના કારણે અહીં પ્રવાસીઓ આવે છે.ઘણા પ્રકારના લોકો નેપાળની મુલાકાતે આવે છે, જેમ કે કોઈને મોટા પહાડોનો નજારો જોવાનો હોય છે, પછી કોઈને હિમાલયમાં ચડવું કે ટ્રેકિંગ હોય…
કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા પોતાના ચુકાદાને બદલ્યો છે 34 વર્ષ જૂના રોડરેજના કેસમાં નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે સિદ્ધુ વિરુદ્ધ રોડરેજનો મામલો વર્ષ 1988નો છે 34 વર્ષ જૂના રોડરેજના કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રેસિડન્ટ નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે. સિદ્ધુએ કરેલા હુમલામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા પોતાના ચુકાદાને બદલ્યો છે. તે સમયે સિદ્ધુને 1 હજાર રૂપિયાનો દંડ કરીને છોડી મુકવામાં આવ્યો હતો. સિદ્ધુની હવે ક્યાં તો ધરપકડ કરવામાં આવશે અથવા તો પછી તે સરન્ડર કરશે. પંજાબ પોલીસે આ મામલામાં કાયદાનું પાલન…
પાલિકા પ્રમુખના પતિ હર્ષદ પટેલે તેમને લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું. ઉપપ્રમુખ રૂપલ પટેલ આવતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી ઉપપ્રમુખ રૂપલ પટેલ ગત સા.સભામાં સભ્યો જોડે નીચે બેઠેલા જોવા મળ્યા હતા. વિસનગર નગરપાલિકામાં બુધવારે પ્રમુખ વર્ષાબેન પટેલની ચેમ્બરમાં બેઠેલા પ્રમુખના પતિ હર્ષદ પટેલ અને પાલિકાના ઉપપ્રમુખ રૂપલ પટેલ વચ્ચે બોલાચાલી થતાં ઉપપ્રમુખે લાફો ઝીંકી દીધાની ઘટનાથી પાલિકામાં ભાજપમાં ચાલી રહેલા ખટરાગખૂલીને બહાર આવી ગયો છે. પાલિકા પ્રમુખના પતિ હર્ષદ પટેલે તેમને લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, ઉપપ્રમુખ રૂપલપટેલે તેમને પ્રમુખની ખુરશીમાં બેઠેલા હોઇ ના પાડતાં તેમણે ચેમ્બરમાંથી બહાર નીકળી જવાનું કહેતાં મામલો ઉગ્ર બન્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય…
કોઈ તમારો છૂપી રીતે કૉલ રેકોર્ડ તો કરતુ નથી ને? અહીં અમે તમને સરળ ટ્રીક જણાવીશુ સરળતાથી જાણી શકશો કે કોલ રેકોર્ડ થાય છે કે નહીં લોકોની પ્રાઈવસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ગૂગલે થર્ડ પાર્ટી એપ દ્વારા કૉલ રેકોર્ડિગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે, એન્ડ્રોઈડના જે ફોનમાં ડિફૉલ્ટ કૉલ રેકોર્ડિગ ફીચર છે, તેમાં હજી પણ કૉલને રેકોર્ડ કરી શકે છે, પરંતુ સવાલ એવો ઉઠે છે કે તમે કેવીરીતે જાણકારી મેળવશો કે સામેવાળો તમારી કૉલ રેકોર્ડ કરી રહ્યો છે કે નહીં. અહીં અમે તમને જણાવીશુ અમુક ટ્રીક જેની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે તમારી કૉલ રેકોર્ડ થઇ રહી છે કે નહીં.…
કોલકાતા નાઇટ રાઇડર્સ હવે આઇપીએલ માંથી બહાર રોમાંચક મેચમાં લખનઉનએ 2 રનથી હરાવ્યું છેલ્લી 3 ઓવરમાં પલટી ગઈ આખી બાજી કોલકાતા આની સાથે આઈપીએલ 2022થી બહાર થઇ ગયું છે. 211 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સ આ મેચને લગભગ જીતી ચૂકી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં રિંકૂ સિંહની વિકેટ પડતા જ સપનું તૂટી ગયું છેલ્લા બોલ પર કોલકાતાને 3 રનની જરૂરિયાત હતી, પરંતુ અહીં વિકેટ પડી અને લખનઉં જીતી ગયું. જણાવી દઇએ કે લખનઉંએ પહેલા બેટિંગ કરતા વગર કોઈ વિકેટ ગુમાવ્યે 210 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતાની ટીમ 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવી શકી. કોલકાતા નાઇટ રાઇડર્સ આ હારની સાથે આઈપીએલ…
પંચાયત 2′ 18મેના રોજ ઓટીટી પર થઈ રીલીઝ નિર્માતાઓએ મજબૂરીને કારણે બે દિવસ પહેલા કરી રીલીઝ બે દિવસ પહેલા રીલીઝ થતાં ચાહકો ચોંકી ઉઠ્યા જીતેન્દ્ર કુમાર અભિનીત વેબસીરીઝ પંચાયતે લોકોનું ખૂબ દિલ જીત્યુ હતુ અને હવે એક વખત ફરીથી તેઓ પંચાયતની બીજી સિઝન લઇને આવી રહ્યાં છે. જો કે, આ વેબ સીરીઝને કાલે એટલેકે 20મેના રોજ રીલીઝ કરવાની હતી. પરંતુ નિર્માતાઓની મજબૂરીને પગલે કાલે એટલેકે 18મેના રોજ પંચાયત 2 ઓટીટી પર રીલીઝ કરી દીધી. ‘પંચાયત 2’ને નક્કી કરેલા સમયના બે દિવસ પહેલા રીલીઝ કરાતા લોકો ખૂબ ચોંકી ગયા છે. જેની પાછળ નિર્માતાઓની એક મજબૂરીને કારણ જણાવવામાં આવી રહ્યું છે. સીરીઝના…
વિવિધ પ્રસંગો માટે જૂતાની વિવિધ શૈલીઓ છે એથ્લેટિક શૂઝ, જેને સ્નીકર તરીકે પણ ઓળખવામાં આવે છે બેલે ડાન્સર્સ જ્યારે ડાન્સ કરે છે ત્યારે લેસ-અપ બેલે શૂઝ પહેરવામાં આવે છે વિવિધ પ્રસંગો માટે જૂતાની વિવિધ શૈલીઓ છે, જેમ કે એથ્લેટિક શૂઝ, ડ્રેસ શૂઝ, સેન્ડલ અને બૂટ,સરંજામ અથવા ઇવેન્ટ માટે જૂતાની યોગ્ય જોડી શોધવાનું પડકારરૂપ હોઈ શકે છે. એથ્લેટિક શૂઝ: એથ્લેટિક શૂઝ, જેને સ્નીકર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં રબરનો સોલ અને કેનવાસ ઉપરનો ભાગ હોય છે અને શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે પહેરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. વિવિધ કાર્યો માટે વિવિધ પ્રકારના એથલેટિક જૂતા છે. રનિંગ શૂઝમાં પગને જમીનની અસરથી…