What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આ દિવસે તામસિક વસ્તુઓ અને ચોખાનું સેવન કરશો નહીં સ્કંદ પુરાણ પ્રમાણે આ એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવડાવો હિંદુ કેલેન્ડર પ્રમાણે 24 જૂન, શુક્રવારના રોજ યોગિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે બની શકે તો ઉપવાસ કરો. ઉપવાસમાં અનાજ ખાઇ શકાય નહીં. ઉપવાસ કરી શકો નહી તો એક સમયે ફળાહાર કરી શકાય છે. આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે. સ્વર્ગની અલકાપુરી નગરીમાં રાજા કુબેર રહેતાં હતાં. તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતાં હતાં અને હેમ નામનો એક માળી પૂજા માટે ફૂલ લાવતો હતો. જેની પત્નીનું નામ…
દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વીજપોલ તૂટ્યા, ઘૂંટણસમા પાણી ભરાયા નવસારી, ગણદેવી, ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 26 જૂને વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે ત્યારે આજે સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં બારડોલી, પલસાણા, ઉમરપાડા, મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. આજે નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે…
અમેરિકાના વર્જિનિયામાં રહેતી 35 વર્ષની જોર્ડન હેટમેકર સ્કાઈડાવિંગની શોખીન છે તેણે 13000 ફૂટની ઉંચાઈએથી કૂદકો લગાવ્યો હતો, પણ એક મોટી ભૂલ કરી બેસી તે પેરાશૂટ ખોલવાનું ભૂલી ગઈ, જ્યારે યાદ આવ્યું ત્યારે પેરાશૂટ તેના પગમાં ફસાઈ ગયું ગુજરાતીમાં કહેવાત છે કે, નસીબનો બળિયો. પણ દરેક લોકોને નસીબ સાથ આપે એવું જરુરી નથી. કેટલાંક લોકો નાની અમથા અકસ્માતમાં પણ દુનિયા છોડીને જતા રહેતા હોય છે. જ્યારે કેટલાંક લોકોના નસીબ એવા હોય છે કે મોટામાં મોટા અકસ્માત બાદ પણ મોતને માત આપી દેતા હોય છે. આજે આવી જ એક ઘટના અમે તમને જણવવા માટે જઈ રહ્યાં છીએ. યુવતી સ્કાઈ ડાઈવિંગ (skydiving) કરી…
આ છે દેશની ટોપ સીએનજી કાર જે સૌથી વધુ માઈલેજ આપે છે આ સીએનજી કારની કિંમત પણ ઓછી છે દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી નાગરિકો પરેશાન છે. તો સીએનજી કારમાં ફેરવવાની વાત કરી રહ્યાં છે. સીએનજી પર ચાલતી કાર, પેટ્રોલ-ડીઝલ દ્વારા ચાલતી કારથી વધુ માઈલેજ આપે છે અને સીએનજીની કિંમતો પણ પેટ્રોલ-ડીઝલથી ઓછી છે. આવો તમને દેશની ટોપ સીએનજી કાર વિશે જણાવીએ જે સૌથી વધુ માઈલેજ આપે છે અને કિંમત પણ ઓછી છે. મારૂતિ સેલેરિયો સીએનજી 35.6 કિલોમીટરનું માઈલેજ આપે છે. મારૂતિ તરફથી આવો દાવો કરવામાં આવ્યો છે. જેની કિંમત 6.69 લાખ રૂપિયા છે. કારમાં 998 સીસીનુ એન્જિન મળે છે, જે…
આ 50 રૂપિયાની નોટ હોય તો તમે એ લાખો રૂપિયામાં વહેંચી શકો છો ફક્ત 50 રૂપિયાની જ નહીં તમે 5,10, 20 કે 100 રૂપિયાની નોટ પર પણ કમાણી કરી શકો આવી વેબસાઈટમાં તમે ફક્ત નોટો જ નહીં પણ જુના અને યુનીક સિક્કા પણ વંહેચી શકો છો પૈસા કમાવવા કોને નથી પસંદ? અને એ પણ કોઈ મહેનત કર્યા વિના હજારો-લાખો રૂપિયા મળતા હોય તો એમાં કશું ખોટું નથી. આ વાત સાંભળવામાં સારી લાગે છે પણ સૌથી પહેલા એ જ વિચાર આવે કે આવું કેવી રીતે શક્ય છે. જો તમારી પાસે જૂની નોટ કે યુનિક સીરીયલ નંબર વાળી નોટ પડી છે તો…
આવતીકાલે સાંજે 4 વાગ્યે ગુજરાત ભાજપના MLAની બેઠક મળશે CM, CR સહિત કેન્દ્રિય નેતાઓ હાજર રહેશે મુખ્યમંત્રી નિવાસે યોજાનારી બેઠકમાં તમામ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યને હાજર રહેશે ગુજરાત ભાજપના ધારાસભ્યોની આવતી કાલે મહત્વની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રના બે નેતા બી.એલ. સંતોષ અને તરુણજી ચુગ આ બેઠકમાં ખાસ હાજરી આપશે. બેઠકમાં ધારાસભ્યોને શાળા પ્રવેશોત્સવની સાથે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને જે ધારાસભ્યોની કામગીરી નબળી છે તેમને વિકાસના કામો અને મતવિસ્તારમાં સતત સંપર્કમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી શકે છે. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન અંગે પણ ધારાસભ્યોને માર્ગદર્શન…
જૂના વાહનો ભરી યમન જઈ રહેલા ‘રાજ સાગર’ વહાણની જળસમાધિ વહાણમાં રહેલ કેપ્ટન અને એક ક્રુ મેમ્બરના મોત પોરબંદરનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું પોરબંદરના ‘રાજ સાગર’ નામના માલવાહક વહાણે ઓમાનના દરિયામાં જળસમાધિ લેતા વહાણના કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 8ને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જળસમાધિ લેનાર વહાણ સલાલા બંદરથી જૂના વાહનો ભરી યમન જઈ રહ્યું હતું. ‘રાજ સાગર’ વહાણ દુબઈથી કેપ્ટન સહિત 10 ક્રુ મેમ્બરો સાથે જુના વાહનો ભરીને રવાના થયુ હતુ. ત્યાર બાદ વહાણ ડુબતા કેપ્ટન તથા અન્ય એક ક્રુ મેમ્બર મળી બે વ્યકિતના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 8…
એકજ નદીમાં વહે છે પાંચ કલરનું પાણી એક નજરે ખોટી લાગતી આ તસ્વીરો હકીકત નદીમાં ઊગતા છોડને કારણે પાણી લાગે છે રંગીન તમે આકાશમાં વરસાદ દરમિયાન સાત રંગોનું મેઘધનુષ્ય જોયું જ હશે. આ સુંદર દૃશ્ય થોડા સમય માટે જ યોગ્ય છે, પરંતુ તે મનને આકર્ષે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણી ધરતી પર એક વહેતું મેઘધનુષ્ય પણ છે, જો કે તેના 7 નહીં પરંતુ 5 રંગ છે. Fake Vs Real સિરીઝમાં આજે અમે તમને આ પાંચ રંગની નદી વિશે જણાવીશું, જેની તસવીરો ફોટોશોપ કરવામાં આવી હોય તેવી લાગે છે. પૃથ્વી પર કેટલીક એવી પ્રાકૃતિક વસ્તુઓ છે, જે…
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ ધારાસભ્યોને ઇમ્ફાલ લઇ જવાની તૈયારીઓ એકનાથ સિંદે સહિત 40 mla હાલ ગુવાહાટીમાં મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ લાવનારા એકનાથ શિંદે 40 ધારાસભ્યોને સાથે કડક બંદોબસ્ત વચ્ચે ગુવાહાટીની હોટલમાં ડેરો જમાવીને બેઠા છે.આ વચ્ચે સમાચારો એવા પણ સામે આવી રહ્યા છે શિંદેએ તમામ ધારસભ્યોને ઇમ્ફાલ મોકલવાની તૈયારીઓ કરી લીધી છે. બસ ખાલી મહારાષ્ટ્રમાં સરકાર અને પાર્ટીઓ વચ્ચે મળનારી બેઠકોના પરિણામની રાહ જોવાઇ રહી છે. મહત્વનું છે કે એકનાથ શિંદે બુધવારે સવારે 40 ધારાસભ્યો સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. રેડિસન બ્લુ હોટેલ તેઓ રોકાયા છે. હોટલની અંદર અને બહાર આસામ પોલીસની સુરક્ષા સાથે CRPF પણ તૈનાત કરવામાં આવી છે. મીડિયાને અહીં પ્રવેશવાની મનાઇ છે. હોટલની અંદરથી માત્ર પોલીસ અધિકારીઓના…
હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સને મળશે પૈસા કમાવવાની નવી તક હવે ક્રિએટર્સ બનશે માલામાલ જાણો માર્ક ઝુકરબર્ગે શું કરી કરી મોટી જાહેરાત માર્ક ઝકરબર્ગે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્જકો માટે સારા સમાચાર આપ્યા છે. ફેસબુકના સીઈઓએ કહ્યું છે કે કંપની વર્ષ 2024 સુધી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ક્રિએટર્સ પાસેથી કોઈપણ પ્રકારની આવક નહીં લે. ઝકરબર્ગે એક પોસ્ટમાં તેના વિશે લખ્યું છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ પ્લેટફોર્મના નિર્માતાઓ પાસેથી કોઈપણ પ્રકારની આવક લેશે નહીં. આમાં પેઇડ ઓનલાઈન ઈવેન્ટ્સ, સબ્સ્ક્રિપ્શન્સ, બેજ અને બુલેટિનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે સર્જકોને બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૈસા કમાવવાની નવી રીત વિશે પણ…

