What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વિદેશમાં જોવા મળે તેવો વંટોળ સુરેન્દ્રનગર પંથકમાં જોવા મળ્યો વંટોળ જોઈ લોકોમાં કુતુહલની સાથે ભય ફેલાયો ચાલુ વરસાદે લખતર પંથકમાં જોવા મળ્યો આ વંટોળ વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયાના દ્રશ્યો જોયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર પંથકમાં જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર પંથકમાં આવા દ્રશ્યો જોવા મળતા લોકોમાં કુતૂહની સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો. સમગ્ર મામલે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવું દ્રશ્યો જોવા મળ્યું હતું. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો જોવા મળ્યો હતો. અહીં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્યો લોકોએ પોતાના…
ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની પસંદગી કરી છે. મુર્મૂએ કહ્યું કે તેમને આ માહિતી tv દ્વારા મળી. મુર્મૂએ કહ્યું, ‘મને આશા છે કે મને ઓડિશાના તમામ નેતાનું સમર્થન મળશે ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ માટે ભાજપે દ્રૌપદી મુર્મૂને ચૂંટ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે દ્રૌપદી મુર્મૂને આટલા મોટા પદ માટે પસંદ થયા પહેલા આ વાતની જાણ નહોતી. મંગળવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ અંગે માહિતી આપી હતી.માહિતી આપતા તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુને NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુર્મૂ ઝારખંડના…
વિશ્વમાં ગોલ્ડ રિસાઇક્લિંગમાં ભારત ચોથા ક્રમે રિફાઇનિંગમાં દાયકામાં 5 ગણી વૃદ્ધિ સોનાની સતત વધી રહેલી કિંમતો અને ઘટી રહેલા રિટનર્નના કારણે રિસાઇકલિંગ ક્ષેત્રને વેગ ગોલ્ડ રિફાઇનિંગ, રિસાયકલ, વપરાશમાં વૈશ્વિક સ્તરે ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે. ગોલ્ડ જ્વેલરીમાં વૈશ્વિક સ્તરે ભારતની મોટા પાયે ડિમાન્ડ રહી છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના ગોલ્ડ રિફાઈનિંગ ઉદ્યોગમાં પણ ઝડપી વૃદ્ધિ સાધી રહ્યો છે. રિફાઇનીંગ ઉદ્યોગના ઝડપી ગ્રોથ સાથે સમગ્ર વિશ્વમાં સોનાના રિસાયકલિંગમાં પણ ભારત 4થા ક્રમે પહોંચ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર 2013થી 2021 સુધીમાં ભારતના સોનાની રિફાઈનિંગ ક્ષમતા વધીને 1500 ટન થઈ છે. જે 8 વર્ષમાં પાંચગણી ક્ષમતા વધ્યાનું…
CM ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી એકનાથ શિંદે 40 બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા બળવાથી સંકટમાં આવી છે ઉદ્ધવ સરકાર ગઇલકાલે મહારાષ્ટ્ર શિવસેનાના 40 જેટલા ધારાસભ્યોએ સુરતમાં આવી ગયા હતા જે બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે હવે સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યો સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી પહોંચી ગયા છે. દરમિયાન ગુવાહાટી એરપોર્ટની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તમામ ધારાસભ્યોને લઈ જવા માટે એરપોર્ટ બહાર 3 બસ પણ તૈયાર રાખવામાં આવી છે. ગુવાહાટી એરપોર્ટથી આ ધારાસભ્યોને હોટેલ રેડિસનમાં લઈ જવાય એવી શક્યતા છે. રસપ્રદ છે કે ગુવાહાટી એરપોર્ટની બહાર ભાજપાના પદાધિકારીઓ શિવસેનાના ધારાસભ્યોને રિસીવ કરવા માટે પહોંચ્યા…
માથામાં તેલ નાખતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન ક્યારેય પણ માથું ધોયા બાદ ન નાખો તેલ માથામાં તેલ નાખવાનો યોગ્ય સમય છે રાત્રે અત્યારના સમયમાં લોકોને મથામાથી વાળ ખરી જવાની સમસ્યા થતી હોય છે. જેને કારણે લોકો વિવિધ તેલ કે દવાઓનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ તમે આડેધડ કોઈપણ તેલનો ઉપયોગ કરતાં હોવ તો ચેતીજ્જો એ તમારા માટે બની શકે છે નુક્સાન કારક. વાળની સુરક્ષા અને ચમક માટે માથાની ચામડીમાં પ્રાકૃતિક ઓઈલ હાજર હોય છે, પરંતુ આ બદલાતી જીવનશૈલી, પાણીની ખરાબ ગુણવતા અને વાતાવરણમાં બદલાવ સ્કેલ્પમાં રહેલા આ પ્રાકૃતિક ઓઈલને નુકશાન પહોંચાડે છે. આ સમયે વાળમાં ઓઈલ લગાવવું જરુરી…
13 જુલાઈ સુધી શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં રહેશે કુંભ સહિત સાત રાશિઓ માટે શુભ સમય સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું 18 જૂનના રોજ શુક્ર વૃષભ રાશિમાં આવી પ્રવેશ કર્યો છે અને તે 13 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. શુક્રએ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. એટલે પોતાની જ રાશિમાં આવવાથી તેનું શુભફળ વધી જશે. મોટાભાગે શુક્ર એક રાશિમાં 23 દિવસ સુધી રહે છે. પરંતુ આ વખતે બે દિવસ વધારે એટલે 25 દિવસ સુધી રહેશે. શુક્ર પોતાની જ રાશિમાં આવવાથી દેશ-દુનિયામાં મોટા ફેરફાર થશે. આ ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણાં, કોસ્મેટિક…
ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ નોંધાયો છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો 3 ટકા વરસાદ થયો છે. અને પૂર્વમધ્ય ગુજરાતમાં 2.8 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સરેરાશ 5.49 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 4.12 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી…
યામાહા એક શાનદાર સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે યામાહાનું એ સ્કૂટર ટ્રાફીક સિગ્નલ પર આપમેળે થઈ જશે બંધ એક કલાકમાં 80 ટકા સુધી સ્કુટરને ચાર્જ કરી દેશે ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયના ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. દુનિયામાં તેલનો કુવો ખાલી થઇ રહ્યો છે અની માટે જ હવે ઇંધણવાળા વહાનોઓને છોડીને બધા ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા લાગ્યા છે. હાલ ભારતમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો બનવાની અને ખરીદવાની હરોળ લાગી છે પણ હજુ ઘણા લોકો આ વાહનો ખરીદવા તરફ વળી શક્યા નથી. તેની પાછળના કારણો છે ઇલેક્ટ્રિક વાહનો કેમ ખરીદવા તેની સજાગતાની ખામી અને…
TDSના નિયમોમાં 1 જુલાઇથી નવા ફેરફાર થવા જઇ રહ્યા છે નિયમો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. જોઈન્ટ સેક્રેટરી કમલેશ સી વાર્શ્નેયે લાભો સમજાવ્યા સેલ્સ પ્રમોશન માટે બિઝનેસમાંથી થતા નફા પર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સના નિયમોમાં 1 જુલાઇથી નવા ફેરફાર થવા જઇ રહ્યા છે. હવે નિયમો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ નવી જોગવાઈઓના અમલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય બજેટમાં આવક લિકેજને રોકવા માટે આવકવેરા અધિનિયમ, 1961માં એક નવી કલમ, 194R ઉમેરવામાં આવી છે જેમાં વર્ષમાં રૂપિયા 20,000 થી વધુનો લાભ આપતી કોઈપણ વ્યક્તિ માટે 10 ટકાના દરે…
ચીનનો એક રહસ્યમય પથ્થર ઈંડા આપે છે. ચીની લોકો પથ્થરવાળા ઈંડાને મેળવવા માટે કઈ પણ કરી શકે છે પથ્થર ત્રીસ વર્ષ સુધી ઈંડાને પોતાની અંદર સેવે છે આવુ કેમ થાય છે તેની માહિતી મેળવવાની વાત વૈજ્ઞાનિકોએ કહી છે, પરંતુ તેના જવાબને સમજવાને બદલે ચીની લોકો પથ્થરવાળા ઈંડાને મેળવવા માટે કશું પણ કરવા તૈયાર રહે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આજ સુધી તમે મરઘીઓને ઈંડા આપતા જોયુ હશે અને સાંભળ્યું હશે. ચીનનો એક રહસ્યમય પથ્થર ઈંડા આપે છે. આ પથ્થર ત્રીસ વર્ષ સુધી ઈંડાને પોતાની અંદર સેવે છે. ત્રીસ વર્ષ બાદ આ ઈંડા પથ્થરથી જાતે અલગ થાય છે. આ પથ્થરની ઉંચાઈ…

