Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

DHFLના વાધવાન બંધુઓ સામે 34,615 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ ભારતના ઈતિહાસનો સૌથી મોટો બેંક ફ્રોડ કેસ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સહિત કુલ 17 સામે કેસ દાખલ ભારતના એનબીએફસી સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરને હચમચાવી નાખનાર DHFL સ્કેમમાં પ્રમોટર વાધવાન બંધુઓ સામે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર કેન્દ્રિય તપાસ એજન્સીએ કપિલ અને ધીરજ વાધવાન સામે રૂ. 34, 615 કરોડની છેતરપિંડીનો કેસ દાખાલ કર્યો છે. આ સાથે સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ ઈતિહાસનો સૌથી મોટો ફ્રોડ કેસ છે. આ અગાઉ એબીપી શિપયાર્ડનો રૂ. 22,842 કરોડનો ફ્રોડ કેસ ભારતના ઈતિહાસનો સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે.  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ એનબીએફસી કંપની…

Read More

અમદાવાદમાં SOG ક્રાઇમનો ડ્રગ્સને લઇને નવતર પ્રયોગ ‘ડ્રગ્સ ડિટેક્ટ કીટ’ દ્વારા 9 જ મિનિટમાં ડ્રગ્સના સેવનની જાણકારી મળશે કીટનો ઉપયોગ કરી તપાસ કરતા અમદાવાદમાં એક વ્યક્તિ પોઝિટિવ મળ્યો દારૂ બાદ હવેથી ડ્રગ્સનું સેવન કરનારાઓની પણ ખેર નહીં. ડ્રગ્સનું સેવન કરનારા લોકોને પણ હવે સરળતાથી ઝડપી લેવાશે. એ માટે અમદાવાદમાં SOG ક્રાઇમે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેના દ્વારા માત્ર 9 મિનિટમાં જ લાળનું સેમ્પલ લઈને ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે. ડ્રગ્સ ડિટેક્ટ કીટનો ઉપયોગ કરીને સરળતાથી ડ્રગ્સ લેનારી વ્યક્તિને ઝડપી લેવાશે. મહત્વનું છે કે, એ માટે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં આજે તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદના જમાલપુર, કાલુપુર, દરિયાપુર અને શાહપુરમાં ડ્રગ્સ…

Read More

ઈંગ્લેન્ડમાં 15 વર્ષથી ટેસ્ટ શ્રેણી જીતી નથી ભારતીય ટીમ છેલ્લે રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમને મળી હતી જીત રોહિત શર્માની આગેવાનીમાં ટેસ્ટ જીતશે તો 15 વર્ષ બાદ રચાશે ઈતિહાસ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટની શરૂઆત 1 જુલાઈથી થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ ગઇ હતી. પરંતુ ચાર મેચ બાદ ભારતના અમુક ખેલાડી અને કોચ કોરોના સંક્રમિત થયા હતા. એવામાં છેલ્લી મેચ સ્થગિત કરવી પડી હતી. ભારતીય ટીમ અત્યારે શ્રેણીમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કેપ્ટનશિપ અને હેડ કોચ રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમ આ ટેસ્ટ જીતે…

Read More

ગુજરાતમાં વરસાદને લઇનેહવામાન વિભાગની આગાહી 24થી 26 જૂનના રોજદક્ષિણ ગુજરાતમાં વરસશે ભારે વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તારીખ 24થી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે.’ બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું. આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. જો કે, અમદાવાદમાં હજુ વરસાદની રાહ જોવી પડશે. 24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી શક્યતા. તમને…

Read More

પુષ્પા 2ની સ્ટોરી થઈ લીક બીજા ભાગમાં શ્રીવલ્લી નહીં હોયની ચાલી રહી છે ચર્ચા ભારે ચર્ચાઓ બાદ નિર્માતાઓએ તોડ્યું મોન પુષ્પા ફિલ્મના બીજા ભાગમાં હિરોઈન રશ્મિકા મંદાનાનાં કેરેક્ટર શ્રીવલ્લીનું મોત થશે તેવી અફવા ફેલાતાં સોશિયલ મીડિયા પર લોકોએ ભારે વ્યથા અને આક્રોશ ઠાલવવા માંડયા હતા. વાત એટલી હદે વધી પડી હતી કે છેવટે મેકર્સ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે શ્રીવલ્લીનું પાત્ર ખત્મ થવાનું નથી. બીજા ભાગમાં પણ તેની મહત્વની ભૂમિકા રહેશે જ. દક્ષિણ ભારતમાં ફિલ્મો માટે, તેનાં પાત્રો માટે , તે ભજવનારા કલાકારો માટે લોકોની દિવાનગીનું એક અલગ જ સ્તર છે. આ દરમિયાન એવી વાત વહેતી થઈ હતી કે…

Read More

 ખૂબ ટ્રેન્ડમાં છે ફ્લોરિંગ ક્લોથ્સ કેવા કપડાં પહેરવા માટેની આ રહી ટિપ્સ કોલેજથી લઈ નાના-મોટા ફંક્શનમાં છે આનો ટ્રેન્ડ ઉનાળાની ઋતુમાં ફ્લોરલ પ્રિન્ટના ડ્રેસ ખૂબ જ ટ્રેન્ડમાં હોય છે. આવી સ્થિતિમાં, તમારું હૃદય પણ તેને પહેરવા માંગશે. પરંતુ જો તમે હજી પણ મૂંઝવણમાં છો કે ફ્લોરલ પ્રિન્ટને કેવી રીતે સ્ટાઇલ કરવી તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તમે યોગ્ય રીતે ફ્લોરલ પ્રિન્ટને મિક્સ કરીને મેચ કરીને પરફેક્ટ લુક મેળવી શકો છો. માર્ગ દ્વારા, ફ્લોરલ પ્રિન્ટ હંમેશા ફેશનમાં હોય છે. પરંતુ મોટાભાગની છોકરીઓ તેને ઉનાળામાં પહેરવાનું પસંદ કરે છે. તમારે ફક્ત તમારા શરીરના પ્રકાર અનુસાર યોગ્ય પ્રકારની પ્રિન્ટ…

Read More

આકાશ એરલાઇન્સનું પ્રથમ પ્લેન આવી પહોચ્યું દિલ્હી આગામી ટૂંક સમયમાં વિમાન સેવા શરૂ કરે તેવી તૈયારીઓ આકાશ એરલન્સને રાકેશ ઝુનઝુનવાલા કરી રહ્યા છે સપોર્ટ અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પ્રમોટેડ અકાસા એરને મંગળવારે અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પાસેથી તેનું પહેલું વિમાન મળ્યું. બોઇંગનું 737 મેક્સ એરક્રાફ્ટ, જેણે સિએટલથી ઉડાન ભરી હતી, તે આજે સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોચ્યું છે. “આકાસા એરના પ્રથમ એરક્રાફ્ટની ડિલિવરી એરલાઇનને તેની એર ઓપરેટર્સ પરમિટ (AOP) મેળવવાની નજીક લાવે છે, જે તેને દેશમાં વ્યાપારી કામગીરી શરૂ કરવા માટે જરૂરી છે,” અકાસા એરએ એક નિવેદનમાં જણાવ્યું હતું.Akasa Air, જેને ઉડ્ડયન અનુભવીઓ વિનય દુબે…

Read More

મહારાષ્ટ્રમાં ચાલી રહી છે રાજકીય ઊથલપાથલ મહારાષ્ટ્રના રાજયપાલ ભગત સિંહ કોશ્યારી થયા કોરોના સંક્રમીત HN રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીકોવિડ પોઝિટીવ આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને હાલમાં HN રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યપાલની તબિયત હાલ કેવી છે, તેમને કોરોનાના ગંભીર કે સામન્ય લક્ષણ છે કે શું તેની જાણકારી હાલ જાહેર કરવામાં આવી નથી. મહારાષ્ટ્રમાં હાલ મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ઉદ્ધવ સરકાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે આજે બપોરે રાજ્યપાલને મળવાના હતા તે સમયે જ રાજ્યપાલ કોરોના સંક્રમિત…

Read More

અફઘાનિસ્તાનમાં મોટી ભયાનકતા સર્જાઈ ભૂકંપના જોરદાર આંચકાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાનની ધરતી ધણધણી 155 લોકોના મોત થઈ ગયા ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. મળેલી જાણકારી અનુસાર આ ઝટકો 6.1ની તીવ્રતાનો હતો. હાલમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનની વિગતો સામે આવી નથી. યુએસ જિયોલિજકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતો. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ ભૂકંપના કારણે લગભગ 155 લોકોના મોત થઈ ગયા છે. મોતના આ આંકડો હજૂ પણ વધી શકે છે. ઉપરાંત અન્ય કેટલાય લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની જાણકારી આપી હતી,…

Read More

હજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ આ વસ્તુઓનો ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ આ વસ્તુઓમાં વર્ષો બાદ પણ તેના સ્વાદ કે પોષક તત્વોમાં કોઈ ફેરફાર થતી નથી તમે જે ખાઓ છો અને પીવો છો તે લગભગ બધું ચોક્કસ સમય પછી બગડી જાય છે. એટલે કે તે સમય પછી તેમને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેથી જ બજારમાંથી લેવામાં આવેલા દરેક ઉત્પાદન પર મેનુફેક્ચરીંગ અને એક્સપાયરી ડેટ લખવામાં આવી છે. ત્યાં જ એવી ઘણી વસ્તુઓ છે જેની કોઈ એક્સપાયરી ડેટ નથી. તેઓ વર્ષો વર્ષ સુઘી ચાલે છે. ન તો તેમનો સ્વાદ બદલાય છે ન તો તેમાં…

Read More