What's Hot
- BSNLના કરોડો વપરાશકર્તાઓને મધર્સ ડેની ખાસ ભેટ, આ ત્રણ રિચાર્જ થયા સસ્તા
- Realme એ લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G સ્માર્ટફોન, તમને મળશે આ ખાસ ફીચર્સ
- છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
- સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ, IPLમાં આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો
- જસપ્રીત બુમરાહે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, અન્ય બોલરો માટે તેની નજીક પહોંચવું પણ મુશ્કેલ બન્યું
- સાબરમતી ટ્રેન સળગાવવાના દોષિતોની અરજી ફગાવી, સુનવણી દરમિયાન શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
- ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદથી તબાહી, 14 લોકોના મોત, અનેક ઘરોની છત ઉડી ગઈ, રસ્તા પર વૃક્ષો પડી ગયા
- ‘ભારત આતંકવાદને જડમૂળથી નાબૂદ કરશે…’, ઓપરેશન સિંદૂર પર ગૃહમંત્રી અમિત શાહની પહેલી પ્રતિક્રિયા, પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
પ્રિયંકા અને નિક એ પહેલીવાર માલતી સાથે શેર કર્યો ફોટો માલતી મેરી100 દિવસ ઈન્ટેંસિવ કેર બાદ ઘરે પરત ફરી ભાવુક પોસ્ટ પર બોલિવૂડનાં સેલિબ્રિટીઓએ કૉમેન્ટ્સમાં વ્હાલ વ્યકત કર્યું પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરીને 100 દિવસ ઈન્ટેંસિવ કેરમાં રાખવામા આવ્યા બાદ આખરે રજા મળી છે. જન્મ બાદ તુરંત પીડા અને આટલી સઘન સારવાર બાદબાળકીને ઘરે લાવ્યા હતા. આ સમયે પ્રિયંકા અને નિક એકદમ ભાવુક બની ગયાં હતા. હજુ ઘરે પણ થોડા સમય સુધી તેની બહુ કાળજી થી દેખરેખ રાખવામાં આવશે. પ્રિયંકા અને નિક એ પહેલીવાર માલતી સાથે તેમનો ફોટો શેર કર્યો છે. જોકે તેમણે તેનો ચહેરો દેખાડ્યો નથી. પ્રિયંકા સરોગેસીની મદદથી…
ઉનાળાની ઋતુમાં સુતરાઉ, ખાદી અને શિફોનના કપડા પહેરવા ખૂબ જ સારા છે ઉનાળામાં સિલ્ક, નાયલોન, વેલ્વેટ જેવા ભારે વસ્ત્રો પહેરવાનું ટાળો. ગરમીથી બચવા માટે ખૂબ જ ચટક રંગોના કપડાંને ટાળવું વધુ સારું છે ઉનાળાના કહેરથી બચવા માટે લોકો શક્ય તેટલા તમામ પ્રયાસો કરે છે. પરંતુ ઘણીવાર તડકો (Sun) અને પરસેવો સુકાવાના સંઘર્ષમાં મોટાભાગના લોકો ફેશન (Fashion)ની અવગણના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં (Summer) ડ્રેસિંગ સેન્સ (Dressing Sense) નું ખાસ ધ્યાન રાખવાથી તમે ન માત્ર ગરમીથી બચી શકશો સાથે જ કૂલ અને સ્માર્ટ પણ દેખાઈ શકો છો. દરેક વ્યક્તિને સુંદર અને આકર્ષક દેખાવુ ગમે છે. જો કે…
ચેતક રાણા પ્રતાપનો વફાદાર ઘોડો હતો. મહારાણા હિંમતભેર મુઘલ સામ્રાજ્ય સામે લડ્યા હતા. મહારાણા પ્રતાપના જન્મ સમયે તેના પિતાએ પ્રથમ વખત મેવાડની ગાદી સંભાળી હતી આપણા રાષ્ટ્રના પ્રથમ મૂળ સ્વાતંત્ર્ય સેનાની મહારાણા પ્રતાપનો આજે એટલે કે 9 મે, 1545 ના રોજ જન્મજયંતી તરીકે ઉજવવામાં આવે છે. તેને અકબરની અવગણા અને તેના વફાદાર ઘોડા ચેતકની બહાદુરી માટે યાદ કરવામાં આવે છે. મહારાણાએ એવા સમયે હિંમતભેર મુઘલ સામ્રાજ્ય સામે લડ્યા હતા, જ્યારે અન્ય લોકોએ અકબરની સર્વોપરિતા સ્વીકારી લીધી હતી. તેમની જન્મજયંતિ નિમિત્તે, અમે તેમના જીવનના પાંચ રસપ્રદ તથ્યો તમારી તરફ રજૂ કરીએ છીએ પિતૃત્વ: મહારાણા પ્રતાપનો જન્મ પ્રતાપ સિંહ તરીકે ઉદયપુર શહેરના…
રાજસ્થાન તેની સમૃદ્ધ શાહી સંસ્કૃતિ અને વારસા માટે પ્રખ્યાત છે રાજસ્થાની રાંધણકળા એ અનોખુ અને સ્વાદિષ્ટ કોમ્બો ભોજન છે ખાણીપીણીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની લોકપ્રિયતા મેળવી છે. ભારતમાં રાજસ્થાન અને તેની આજુબાજુના પ્રદેશોમાં બનતી સ્વાદિષ્ટ વાનગીઓને રાજસ્થાની ભોજન તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્ય તેની સમૃદ્ધ શાહી સંસ્કૃતિ અને વારસા માટે પ્રખ્યાત છે. આ પ્રદેશની શુષ્ક પ્રકૃતિ, અત્યંત આબોહવાની પરિસ્થિતિઓ, પાણી અને વનસ્પતિની અછતને કારણે સ્થાનિક લોકોની રસોઈ શૈલીઓ અને ખાદ્ય આદતોનો વિકાસ જોવા મળ્યો છે જે અન્ય ભારતીય વાનગીઓ કરતાં નોંધપાત્ર રીતે અલગ છે. રાજસ્થાનીઓએ તેમની રાંધણ શૈલીને એવી રીતે ઘડેલી છે કે તેમની ઘણી વાનગીઓને ઘણા દિવસો…
નેપાળ પાસે 200 મેગાવોટ સરપ્લસ પાવર છે વીજળી ખરીદવા માંગતી કંપનીએ મેગાવોટ દીઠ રૂ. 30,000ની ડિપોઝિટ ભરવાની રહેશે. ખાનગી ગેસ કંપનીઓને વિદેશથી મોંઘા ભાવે ગેસની આયાત કરશે. ભારતમાં વીજકટોકટીની એટલી ગંભીર બની છે કે, પડોશી દેશો ભારતને વીજળીની ઓફર કરી રહ્યા છે. હિમાલયની ગોદમાં આવેલા નેપાળે કહ્યું છે કે તેની પાસે વધારાની વીજળી છે અને ભારત ઇચ્છે તો નેપાળ વીજળી વેચવા માટે તૈયાર છે. નેપાળની સરકારી માલિકીની ઓથોરિટીએ ભારતીય કંપનીઓ પાસે ટેન્ડર મંગાવ્યા છે. નેપાળ પાસે 200 મેગાવોટ સરપ્લસ પાવર છે અને તે ભારતને વીજળી વેચવા માટે તૈયાર છે. નેપાળે કહ્યું કે ચોમાસાની સિઝનમાં તેની પાસે વધારાનો હાઈડ્રોપાવર હશે જેને…
રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માંગ 72 કર્મચારી સંગઠન મેદાને આવ્યા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર સામે મહાઆંદોલન શરૂ થવાના એંઘાણ શરૂ થયાં છે. જેમાં સૌ પ્રથમ માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગામે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો ઉપસ્થિતીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓ ભેગા થઈ સરકાર લડી લેવાની વાત કરી હતી. તો વળી બીજી તરફ સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એકમંચ પર આવશે અને ઘરણાંનો કાર્યક્રમ કરશે.…
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,207 કેસ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોના મોત દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ આજે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,207 કેસ નોંધાયા છે, જે ગઈ કાલ કરતા 7 ટકા ઓછાં છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,24,093 એ પહોંચી ગયો છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ 20,403 એક્ટિવ કેસ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 3,410 લોકો કોરોનામાં સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,560,905 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોના સામે 98.74 ટકા દર્દી…
લૂ માં બહાર નીકળવાનું ટાળો. 8થી 10ગ્લાસ પાણી પીઓ પાણી વાળા ફળોનું સેવન કરો ગુજરાત સહિત આખા દેશમાં ભીષણ ગરમીનો કહેર ચાલુ છે.પારો . આ સાથે જ ગરમીમાં થનારી બીમારીઓના કેસ પણ સતત વધી રહ્યા છે. તાપ અને લૂ ઉપરાંત ગંદકી અને દૂષિત ખોરાક કે પાણીથી આ ઋતુમાં લોકો બીમાર પડે છે. કેટલીક સાવધાનીઓ અપનાવીને ઋતુની મારથી બચી શકાય છે.લાબા સમય સુધી બહાર રહેવાથી બચો. બપોરે 12થી 3 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવાથી બચવુ જોઈએ.આખા દેશમાં ચાલી રહેલા ગરમીના પ્રકોપથી બચવા માટે તાપના સીધા સંપર્કમાં આવવાથી પરેજ કરોતાપમાં નીકળવાથી બચો – દિવસના સમયે તાપમાં બહાર નીકળવુ જરૂરી છે તો સનસ્ક્રીનનો…
મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ નિશ્ચિત સંખ્યામાં જાપ કરવા જોઈએ મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરવું મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે અને આ દૂધને પી જવામાં આવે તો યૌવનની સુરક્ષામાં પણ મદદ મળે છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો. નીચે આપેલી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરી શકાય છે. જ્યોતિષને અનુસાર જો…
વિશ્વની ત્રીજી સૌથી મોંઘી કાર ફેરારી વિશ્વની સૌથી પ્રખ્યાત ગાડીઓમાં સામેલ છે Ferrari 290MM Mercedes-Benz W196 ને કુલ 12 રેસ જીત્યા બાદ કરાઈ હતી હરાજી વિશ્વમાં આવી અનેક કારની હરાજીઓ થતી રહેતી હોય છે, જ્યાં લાખો-અબજો રૂપિયા ચૂકવીને પણ લોકો કારની ખરીદી કરતાં હોય છે. મોટાભાગે હરાજીમાં એવી ગાડીઓ ખરીદવામાં આવે છે કે, જેની કિંમત ખુબ વધુ હોય, પરંતુ શું તમે એવી ગાડીઓ વિશે જાણો છો કે, જે કરોડો રૂપિયામાં નહીં,પરંતુ અરબો રૂપિયા ખર્ચીને ખરીદવામાં આવી હતી. જાણો હરાજીમાં સૌથી વધુ કિંમતે વેંચાયેલી કાર કઈ છે? Ferrari 335S દુનિયાની સૌથી મોંઘી વેંચાતી ગાડીમાં ફેરારીનું નામ સૌથી ઉપર છે. તે…