Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગરમીમાં કાળઝાળ ગરમી અને લૂના કહેરથી દરેક વ્યક્તિ પરેશાન રહે છે, એવામાં શરીરને હાઈડ્રેટેડ રાખવુ ખૂબ જરૂરી છે, આ સિઝનમાં ઘણા રસવાળા ફળ અને તેનુ જ્યુસ મળે છે, જે શરીરમાં પાણીની કમી થવા દેતુ નથી. કાળઝાળ ગરમીમાં નારિયેળ પાણી આરોગ્ય માટે ગુણકારી નારિયેળ પાણી પીવાથી શરીરમાં થાય છે આ ફાયદા શરીરમાં એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે નારિયેળ પાણી ગરમીમાં ઘણી રાહત પહોંચાડવાનુ કામ કરે છે. આ રસ લીલા અને કાચા નારિયેળની અંદર હોય છે. આ ખૂબ પૌષ્ટિક હોય છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ જેવા મહત્વપૂર્ણ ન્યુટ્રીએન્ટ્સ હોય છે. જેમાં 94 ટકા પાણી હોય છે અને ખૂબ જ ઓછી…

Read More

જ્યોતિષ મુજબ કોઈ પણ માણસના નામ પરથી તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. કેટલાંક લોકો પોતાનુ નામ રાશિ વગર જ રાખી લે છે. તો તેનાથી તેના નામની યોગ્ય રાશિ ખબર પડતી નથી. જ્યોતિષ શાસ્ત્રનું માનવુ છે કે રાશિ પ્રમાણે રાખવામાં આવેલા નામ વધુ પ્રભાવશાળી હોય છે. માણસના નામ પરથી જાણી શકાય છે તેનો સ્વભાવ આ નામવાળા જાતકો ખૂબ મહેનતુ હોય છે જીવનમાં સફળતા મેળવવા કરે છે સંઘર્ષ આજે અમે તમને એવા નામના જાતકો અંગે જણાવીશું જે ખૂબ મહેનતુ હોય છે. જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરે છે. સફળતા મેળવવા માટે ક્યારેય હાર માનતા નથી અને પોતાના લક્ષ્ય…

Read More

તમારા મનમાં ક્યારેક તો વિચાર આવ્યો જ હશે કે વાહનોના (Vehicles) એક જ રંગના ટાયર કેમ નથી બનાવાતા?? શા માટે બધા ટાયર કાળા રંગના હોય છે?? આવો જાણીએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ… ઓટો મોબાઈલ ક્ષેત્રની શરૂઆતના તબક્કામાં ટાયર કાચા રબરમાંથી બનાવવામાં આવતા હતા વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર, સાદા રબરનું બનેલું ટાયર માત્ર 8 હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે પ્રોસેસ્ડ કરેલું રબર કેટલું મજબૂત હશે તે કાર્બનના ગ્રેડ પર આધારિત છે. વિશ્વમાં ઘણા વિવિધ રંગો (Colors) જોવા મળે છે. તમામ લોકોને રંગબેરંગી વસ્તુઓ ખૂબ જ ગમે છે. પરંતુ તમે જોયું જ હશે કે જાહેર રસ્તા (Public Roadways) પર તમામ રંગોના વાહનો…

Read More

સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ થવાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉંસ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પર કડક કાર્યવાહી થશે. ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ કડક તાત્કાલિક સુનાવણી કરી કેસોનું નિવારણ લાવવા આદેશ આપ્યા એક સપ્ટેમ્બર બાદ લેવાઈ શકે છે મોટી એક્શન સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ થવાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉંસ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પર કડક કાર્યવાહી થશે. દેશમાં વધતા ચેક બાઉંસના કેસમાં કડક વલણ અપનાવવાનો આદેશ આપતા આવા કેસનો જલ્દી નિકાલ કરવામાં આવશે. તેના માટે…

Read More

એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે કેટલાક સમયમાં  ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે એકલા ફરવા જવા માંગો છો તો સૌથી પહેલા બજેટ તૈયાર કરો. હરવું-ફરવું સૌ કોઈને ગમે છે. અને એમાં પણ હવે તો યુવાનો સોલો ટ્રાવેલ કરવા લાગ્યા છે. બેક પેક કર્યું અને નિકળી પડ્યા. સોલો ટ્રાવેલ કરવું સારું છે પરંતુ આ સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.આમ તો એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં  ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તો તમે પણ એકલા ફરવા જાઓ છો તો પાયાની તૈયારીઓ કરીને જાઓ. જેના માટે આટલી ટિપ્સ ફૉલો…

Read More

રાજ્યમાં માત્ર એક જ હેલ્પલાઈન નંબર અમલી બનશે 7 જિલ્લામાં 112 નંબરનો સફળ પ્રયોગ, 34 હજાર કોલ આવ્યા મેડિકલ, ફાયર, પોલીસ સહિતની ઇમરજન્સીમાં એક જ નંબર પરથી મદદ મળશે ગુજરાતમાં નાગરીકોને એક જ નંબર પરથી તમામ પ્રકારની ઈમર્જન્સીમાં મદદ મળી રહે તેવું માળખું ગોઠવવાની મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. ફાયર, એમ્બ્યુલન્સ, 108, વુમન હેલ્પલાઇન, એનિમલ હેલ્પલાઇન નંબર સહિતના જુદાજુદા નંબરો લોકોએ યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને રાજ્ય વ્યાપી એક જ નંબર ડાયલ કરવાથી મદદ મળી રહે તે પ્રકારનું રાજ્યવ્પાપી માળખું આગામી એકાદ વર્ષમાં અમલી બની જશે તે માટેના પ્રયાસો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષથી સાત જિલ્લામાં…

Read More

એવા શહેરના નામ બતાવીશું જેમના નામ પ્રાચીન કાળમાં રાક્ષસો પર રાખવામાં આવ્યા છે તિરુચિરાપલ્લીનું નામ થિરિસિરન રાક્ષસના નામ પરથી પડ્યું છે જાલંધરનું નામ જલંધર નામના રાક્ષસના નામ પરથી પડ્યું છે આપણા દેશમાં મોટાભાગના શહેરો, રસ્તાઓ અને જગ્યાઓના નામ કોઈ મહાપુરુષ, ક્રાંતિકારીઓ, રાજનેતાઓ અને શહીદોના નામ પર રાખવામાં આવે છે. ઈશ્વરના નામે તમે અનેક જગ્યાઓના નામ જોયા હશે કે સાંભળ્યા હશે. પરંતુ અમે તમને એવા શહેરના નામ બતાવીશું જેમના નામ પ્રાચીન કાળમાં રાક્ષસો પર રાખવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી,તમિલનાડુ તમિલનાડુનું શહેર તિરુચિરાપલ્લીનું નામ થિરિસિરન રાક્ષસના નામ પરથી પડ્યું છે. કહેવામાં આવે છે કે આ શહેરમાં થિરિસિરન રાક્ષસે ભગવાન શિવની તપસ્યા કરી હતી.…

Read More

વોટ્સએપ ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ પ્રદાન કરશે મફત મળશે ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ નાના અને મોટા તમામ વ્યવસાયને મળશે સુવિધા  આજકાલ આપણે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ એકાઉન્ટ ઘણા જોયા હશે. પરંતુ વોટ્સએપ હવે વધારેમાં વધારે ગ્રાહકોને જોડવા માટે એક નવી ઘોષણા કરી છે. જી હા મેટાના ઇનોગ્રલ મેસેજ કોન્ફરન્સ, કન્વર્શેશનમાં ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝકરબર્ગે વોટ્સએપ બિઝનેસ મેસેજિંગ ઓફરિંગના અપડેટની ઘોષણા કરી છે. મેસેજિંગ એપના બિઝનેસ એકાઉન્ટ ઓફરિંગ માટે કોઇ પણ પ્રકારના વ્યવસાય માટે વોટ્સએપ પર શરુઆત કરવી સરળ રહેશે. જાહેરાત કરતાં ઝકરબર્ગે કહ્યું, “શ્રેષ્ઠ વ્યવસાયિક અનુભવો લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ મળે છે. પહેલેથી જ એક અરબથી વધારે ઉપયોગ કર્તા દર…

Read More

ગુજરાત ટાઈટન્સનો બેટર મેથ્યુ વેડ આઉટ થયા પછી ગુસ્સે થઈ ગયો હતો ડ્રેસિંગ રૂમમાં કરી તોડફોડ મેથ્યુ વેડની વિકેટ, DRS પણ બચાવી ન શક્યો IPL 2022ની 67મી મેચમાં ગુજરાત ટાઈટન્સનો બેટર મેથ્યુ વેડ આઉટ થયા પછી ગુસ્સે થઈ ગયો હતો. RCB સામે LBW આઉટ થતાં વેડ નિરાશ જોવા મળ્યો હતો. તે ડ્રેસિંગ રૂમ જઈ રહ્યો હતો ત્યારે વિરાટે પણ તેને કંઈક કહ્યું હતું, જેનું અનુમાન લગાવાઈ રહ્યું છે કે DRS અને ટેક્નોલોજીના એરર વિશે વાત થઈ હશે. બસ, ત્યાર પછી વેડ ગુસ્સે થઈ ગયો અને ડ્રેસિંગમાં હેલ્મેટનો છૂટ્ટો ઘા કર્યો તથા બેટ વડે બધું તોડવા લાગ્યો હતો. ચાલો, સમગ્ર ઘટના…

Read More

રાજકોટમાં અંધશ્રદ્ધાના કિસ્સાનો મામલો  બાળકીને ડામ આપનાર ભૂવા સામે થશે કાર્યવાહી વિજ્ઞાન જાથા પોલીસ ફરિયાદ કરશે ગુજરાત ભલે વિકાસની હરફાળ ભરતું હોય છતાં આજે પણ અહીં અંધશ્રદ્ધા ધૂણે છે. ધૂપના ધુમાડામાં મશગૂલ રહે છે, ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મૂળ MPમાં રહેતા અને ગોંડલમાં મજૂરીકામ કરતા શ્રમિકે પોતાની 2 માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુરુવારના રોજ ગોંડલથી બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરમાં પહેલા ખાનગી…

Read More