Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને સમર્પિત છે. અક્ષય તૃતીયાના દિવસે ચાર ગ્રહોની પ્રબળતા અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધિ મુહૂર્ત હોવાના કારણે આ દિવસે મોટી સંખ્યામાં સામૂહિક લગ્ન સમારંભોનુ આયોજન આજે સમગ્ર દેશમાં ‘અક્ષય તૃતીયા’નુ પર્વ પૂરા જોશ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનો ક્ષય નથી થતો અને આના કારણે લોકો આજે બધા શુભ અને મંગળ કામો કરવાની કોશિશ કરે છે. આજે વણજોયુ મુહૂર્ત હોય છે અને આના કારણે આજે લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ કામ કરવામાં આવે છે.વૈશાખ શુક્લ તૃતીયા અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધ મુહૂર્તમાંનુ એક છે. આ અક્ષય તૃતીયા પર યોગોની…

Read More

પહેલીવાર ક્યારે આ દિવસ મનાવવામાં આવ્યો હતો? આ દિવસ મનાવવામાં પાછળ નું કારણ શું છે? આ વર્ષની થીમ છે ‘Journalism without fear or favor’. વિશ્વભરમાં 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે પ્રેસની સ્વતંત્રતા વિશે જાગરૂકતા વધારવા માટે મનાવવામાં આવે છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને 1948ના માનવ અધિકારોના સાર્વભોત્વના અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે છે.યૂનેસ્કોની જનરલ એસેમ્બલીની ભલામણ બાદ ડિસેમ્બર 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3જી મેના રોજ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવાનું જાહેર કર્યુ હતુ. ત્યારથી દર વર્ષે 3મે…

Read More

ડુંગળીમાં એક્સિ ઓક્સિડન્ટ અને ટ્રાઈગ્લિસરાઈડ્સની ભરપૂર માત્રા આંતરડાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી માટેની ઉત્તમ ઔષધી ડુંગળીથી વજન પણ ઘટાડી શકાય છે. શેકેલુ ખાવાનુ અનેક લોકોને પસંદ આવે છે. અનેક લોકો બાર્બેક્યૂ ખાવાનુ પસંદ કરે છે. આવામાં ડુંગળી એવુ શાક છે, જે તેના તીખા સ્વાદને કારણે આંખમાં પાણી લાવી દે છે. અનેક લોકો ભોજનમાં અડધી કાચી ડુંગળી ખાવાનુ પસંદ કરે છે. જેમાં કેટલાક લોકો ડુંગળીને શેકીને ખાવાનુ પસંદ કરે છે. ત્યારે તમને ખબર નહિ હોય કે આ શેકેલી ડુંગળી તમારા સ્વાસ્થયને બહુ જ ફાયદો કરાવી શકે છે.ડુંગળી એક્સિ ઓક્સિડન્ટ અને ટ્રાઈગ્લિસરાઈડ્સથી ભરપૂર હોય છે. આ બંને તત્વો સોજાની સમસ્યા સામે લડે…

Read More

રાજસ્થાનના જોધપુરમાં મોડી રાત્રે બબાલ બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે કર્યો લાઠીચાર્જ રાતના 1 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત જોધપુરમાં સોમવારે રાત્રે લગભગ 11:30 વાગે નજીવી બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે જાલોરી ગેટ ચોકડી પર બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો. પોલીસ અને આરએસીએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. જો કે, મોડી રાત્રે એક જૂથના લોકો પરત ફરતાં મામલો ફરી ગરમાયો હતો. જાલોરી ગેટ અને ઇદગાહ વિસ્તારમાં મોડી રાત સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.કેટલાક લોકો જાલોરી ગેટ ચારરસ્તા પર ઝંડા…

Read More

બટાટાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવા સંશોધન હાથ ધરાયું પ્રોજેક્ટ સફળ થયા બાદ પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ બનાવવાનું આયોજન બાયો પ્લાસ્ટિક આઠ જ દિવસમાં નાશ પામતું હોવાનો દાવો 21મી સદીમાં માનવજીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તો બીજી તરફ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે અનેક પડકારો પણ ઉભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો પર્યાવરણની સાથે સાથે બટાટા પકવતા ખેડૂતોની જિંદગીમાં પણ મોટો બદલાવ આવશે. આ…

Read More

પૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની PM મોદીના સલાહકાર તરીકે નિયુક્તિ હરિ રંજન રાવ અને આતિશ ચંદ્રની PMOમાં અધિક સચિવ તરીકે નિયુક્તિ જ્ઞાનેશ કુમાર સહયોગ સચિવ અને અલકેશ કુમાર શર્મા માહિતી સચિવ પૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂર કે જેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલા આદેશમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. ત્યારે આજે અમે તમને અહીં જણાવીશું કે આખરે આ તરુણ કપૂર કોણ છે અને શું છે તેમની પ્રોફાઇલ?તમને જણાવી દઇએ કે, પૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરને પ્રધાનમંત્રી મોદીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યાં છે. કાર્મિક મંત્રાલયના જણાવ્યાં અનુસાર કેબિનેટની નિમણૂંક સમિતિએ…

Read More

પરશુરામજી જન્મથી બ્રાહ્મણ હતા પરંતુ તેમનામાં ક્ષત્રિયના ગુણ પરશુરામ આટલા ગુસ્સાનું કારણ તેમના જન્મ સાથે જોડાયેલું છે. વૈશાખ સુદ ત્રીજના દિવસે પરશુરામ જયંતી ઉજવણીની વિધિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરશુરામનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને કલ્કી પુરાણ જેવા ઘણા ગ્રંથોમાં થયો છે. તેઓ પૃથ્વીથી 21 વખત ઘમંડી અને સ્વચ્છંદ થયેલા ક્ષત્રિયોને હણવા માટે જાણીતા છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો આ અવતાર આજે…

Read More

ભૂપેશ બઘેલે મોડી રાત્રે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા વધારાની જાહેરાત કરી ગુજરાતમાં થશે 9.38 લાખ કર્મચારીઓને ફાયદો કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ રાજ્ય સરકારો દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએ (DA વધારો) વધારવાની જાહેરાત કરી હતી. આ પછી, રવિવારે મોડી રાત્રે, છત્તીસગઢ સરકારે મજૂર દિવસના અવસર પર તેના કર્મચારીઓને ડીએની ભેટ આપી છે.છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મોડી રાત્રે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘આજે અમે કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હું…

Read More

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ રસ્તાઓ પર વરસાદના પાણી વહેતા થયા કમોસમી વરસાદના કારણે ગરમીમાં તો રાહત મળી પણ ખેડૂતોની ચિંતા વધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થઈ રહ્યા છે. તેની વચ્ચે અમરેલી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ ધરતીપુત્રોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં હાલ સરરેશા 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આજે પણ બપોર…

Read More

દુનિયા અવનવા માણસોથી ભરેલી છે આ ભાઈને ઢીંગલી સાથે થયો પ્રેમ ઢીંગલી માટે ઘર પરિવાર છોડી એકલો રહેવા લાગ્યો આપે સાંભળ્યું હશે કે, પ્રેમમાં લોકો એટલા દિવાના થઈ જતાં હોય છે કે, તેને ઘર પરિવાર, મિત્ર સંબંધીઓથી પણ દૂર થઈ જાય છે. હવે આ પ્રેમ કોઈ છોકરા અથવા છોકરી સાથે હોય તો તો સમજી શકાય, પણ નિર્જીવ ઢીંગલી સાથે પ્રેમ કરીને જીવીત સંબંધોથી દૂર થઈ જવું થોડુ નવીન તો લાગે જ  ! અમેરિકાના રહેવાસી એલેક્ઝેંડર સ્ટોક્સે કંઈક આવું જ કર્યું છે. એલેક્ઝેંડર સ્ટોક્સ પાસે એક માણસના કદ જેટલી ઢીંગલી છે અને તે તેને ખૂબજ પ્રેમ કરે છે. તેણે આ ઢીંગલીનું નામ મિમી રાખ્યું છે. છેલ્લા બે વર્ષથી તે તેની સાથે રહે છે.…

Read More