What's Hot
- હાઉસફુલ-5 ના હીરો દીનુ મૌર્યના ઘરે ED ના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો
- ‘અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાન્સે ભારતની આતંકવાદ સામેની લડાઈને સંપૂર્ણ સમર્થન આપ્યું’, મીટિંગ પછી તેજસ્વી સૂર્યાએ કહ્યું
- શું રાજસ્થાન પાણીના સંકટનો સામનો કરી રહ્યું છે? મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે તેમની પ્રાથમિકતા શું છે
- ડિજિટલ ધરપકડ છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી, લોકોને તેનાથી બચવા માટે આ રીતો જણાવી
- અદિતિ મિશ્રાના નેતૃત્વમાં દિલ્હીથી કૈલાશ અને લિપુલેખ સુધી બાઇકર્સની સફર, જાણો કોણ છે આ મહિલા અધિકારી?
- ગુજરાતના દ્વારકામાં મોટો અકસ્માત, ગોમતી નદીમાં 7 લોકોના ડૂબી જવાથી મોત
- ગુજરાતના 6 જિલ્લામાં વરસાદની ચેતવણી, IMD એ ચોમાસુ ક્યારે પ્રવેશી શકે છે તે જણાવ્યું
- આ દિગ્ગજ અમેરિકન કંપની કરશે 7,000 કર્મચારીઓને છુટા, ઘણા બજારોમાં ઉત્પાદનોનું વેચાણ બંધ થશે
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ઉત્તરાખંડમાં હરકસિંહ રાવતના રાજીનામામાં નવો વળાંક અમિત શાહે ડેમેજ કંટ્રોલ કરતાં મામલો થાળે પડયો મંત્રીએ રાજીનામાની જાહેરાત કરતા ભાજપમાં હડકંપ મચ્યો ઉત્તરાખંડના ભાજપના નેતા હરકસિંહ રાવતે રાજીનામાંની જાહેરાત કરતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. હરકસિંહ રાવતે રાજીનામું આપવાની જાહેરાત કરતાં પાર્ટીમાં ગતિવિધિઓ તેજ થઈ જવા પામી હતી. ત્યારે કોંગ્રેસમાં જોડાવાના એંધાણ પણ સામે આવ્યા હતા. ત્યારે ઉત્તરાખંડમાં હરકસિંહ રાવતના રાજીનામા અને મંત્રી પદ છોડવાના મામલામાં મોટો વળાંક આવ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપે રાવતને મનાવી લીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બીજેપી સાંસદ અનિલ બલુનીએ પણ હરક સિંહ સાથે વાતચીત કરી છે. આ…
સ્વિગીએ લોકપ્રિય વાનગીઓની યાદી બહાર પાડી લોકોએ સૌથી વધુ 50 લાખ ઓર્ડર સમોસાના કર્યા સ્વિટમાં લોકોની પહેલી પસંદ ગુલાબ જાંબુ બની રાતના 10 વાગ્યા પછી ભારતીયોનો ટેસ્ટ થાય છે ચેન્જ ભારતીયની ઓળખ એટ્લે ફૂડ કહી શકાય ભારતનો વ્યક્તિ કોઈપણ દેશમાં વસવાટ કરતો હોય પણ એ હમેશા પોતાના ખોરાકને લઈ અલગ તારી આવે છે. ભારતીય પહેલેથીજ ખાવાના સોખીન રહ્યા છે. એમાં પણ હવે ફૂડ હોમ ડીલેવરી આવતા જાણે ભગવાન મળી ગયા હોય તેમ ઘરે બેઠા ધડાધડ ફૂડ ઓર્ડર કરવામાં આવી રહ્યા છે. વિશ્વમાં ભારતના લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન ગણાય છે. આ વર્ષે પણ તેમણે દબાઇને ખાવામાં કોઇ સંકોચ અનુભવ્યો નથી. જો…
મમતા બેનર્જી અને મોદી વચ્ચે થયો વિવાદ મોદીની સભામાં મમતા બેનર્જીને બોલવા દેવામાં ન આવ્યા મોદીએ બોલાવેલ આજની બેઠકમાં મમતા બેનર્જી ગેર હાજર રહ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે વિવિદ થયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વાત એવી બની છે કે, પીએમ મોદીએ આજે બોલાવેલી એક બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી હાજર રહ્યા ન હતા. આને આ ઘટના પછી સીએમ મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે તણાવ સામે આવ્યો છે. ઋષિ અરવિંદોની 150મી જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદીએ આજે સમિતિની બેઠક બોલાવી હતી. પરંતુ મમતા બેનર્જી આ બેઠકમાં પહોંચ્યા ન હતા. વાસ્તવમાં, તેઓ…
સ્વીડનની ડિસરપ્ટિવ સબ-ડર્મલ્સ કંપનીએ બનાવી એડવાન્સ ચિપ નાની એવી ચિપમાં તમારો ડેટા થઈ શકે છે સ્ટોર ઘણા લોકોએ આ માઇક્રોચિપનો ઉપયોગ કર્યો શરૂ 21મી સદી ચાલી રહી છે. ત્યારે આજના આ આધુનિક યુગમાં રોજે નાવી નવી ટેકનૉલોજિ આવી રહી છે. રોજે કોઈને કોઈ નવી ટેકનૉલોજિનું પ્રશિક્ષણ કરવામાં આવે છે. જેટલી નવી સુવિધા અને ટેકનૉલોજિ આવી રહી છે. સામે તેટલાજ પ્રમાણમાં લોકોની ગોપનીયતા ખોવાઈ રહી છે. ત્યારે સ્વીડનમાં એક ડિસરપ્ટિવ સબ-ડર્મલ્સ કંપની એક માઇક્રોચિપ વિકસાવી રહી છે. જેમાં કોઈપણ વ્યક્તિ તેમના અંગત ડેટાને સુરક્ષિત કરી શકે છે અને તેને શરીરમાં ફીટ કરી શકે છે. વ્યક્તિગત ડેટાને અનલૉક કરવા માટે કોડને ચિપમાં…
ભારતીય બોલર હરભજન સિંહે ક્રિકેટ જગતથી લીધો સન્યાસ 17 વર્ષની ઉમરે ભજ્જીએ ટીમમાં ડેબ્યું કર્યો હતો હરભજનની નિવૃતિથી ચાહકોમાં આઘાત ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના દિગ્ગજ બોલર એવા હરભજન સિંહે ક્રિકેટ જગતને અલવિદા કહ્યું છે. હરભજને આજે પોતાના રિટાયરમેંટની જાહેરાત કરી છે. ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે, હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યું કર્યું હતું, અને હવે સંપૂર્ણ રીતે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં હરભજન સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને આજે તેઓ 41 વર્ષના છે. હરભજન સિંહે વર્ષ 1998માં…
નવા વર્ષથી અનેક વસ્તુ થશે મોંઘી કેટલીક વસ્તુના જીએસટીમાં કરાશે વધારો કપડા, ફૂટવેર અને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં જીએસટી વધશે નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભારતીય સૌ તૈયાર રહેજો, નવા વર્ષથી ખર્ચમાં વધારો થવા જઇ રહ્યો છે. સરકાર દ્વારા કેટલીક વસ્તુ પર જીએસટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જાન્યુઆરી 2022 થી દરેકના ખિસ્સા પર બોજ વધવા જઇ રહ્યો છે. સામાન્ય માણસને 1 જાન્યુઆરી 2022 થી ઘણી વસ્તુઓ પર વધતા ટેક્સનો સામનો કરવો પડશે. નવું વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યું છે પરંતુ મોંઘવારી તમને થોડી પરેશાન કરી શકે છે. કપડા અને જૂતા-ચપ્પલ ખરીદવાથી લઈને ખાવાનું ઓનલાઈન…
આમલીમાં રહેલા તત્વો શરીર માટે છે ખૂબ ફાયદા કારક આમલી વજન ઘટાડવાની સાથે સાથે ઇમ્યુનિટી વધારે છે પાચનતંત્રની સાથે સાથે હદયને પણ મજબૂત રાખે છે આમલી ગુજરાતીઓની ઓળખ એના ફૂડથી પણ થતી હોય છે. જેમાં ગુજરાતી એટેલે ભજીયા અને ભજીયા એટ્લે ગુજરાતી કહીએ તો પણ ખોટું નથી પરંતુ ભજીયા એકલા ખવામાં આવતા નથી ભજીયાની સાથે ચટણી પણ ખવાઇ છ,જે મુખ્યત્વે આંબલી માથી બનાવવામાં આવે છે. ત્યારે ચટણી બનાવવામાં ઉપયોગમાં લેવાતી આંબલી ખાલી સ્વાદ માટે જ નથી. આંબલીના અનેક ફાયદા પણ છે શું તમે એ જાણો છો? આમલીને ઘરોમાં જમવાનો સ્વાદ વધારવા માટે વાપરવામાં આવે છે. જ્યાં કેટલાક લોકોને ખાટી-મીઠી આમલી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીકોમનું પેપર થયું લીક ગીતાંજલી કોલેજના ગ્રૂપમાં પેપર થયું ફરતું પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી થોડા સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા હેડ ક્લાર્કનું પેપર લીક થયાની સાહી હજુ સૂકાણી નથી ત્યાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.COM ની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. બીકોમ સેમેસ્ટર-3 નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષા ચાલુ થાય તે પહેલા લીક થઈ ગયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું હતું તે ગ્રુપનું નામ ‘લવલી યાર’ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પેપર…
ઓમિક્રોનના ખતરાને લઈ રાજ્યોએ જારી કરી ગાઈડ લાઇન કેન્દ્રની સૂચના બાદ રાજ્ય સરકારો આવી હરકતમાં નાઈટ કરફ્યુ, અનેક પ્રતિબંધો લાગવાયા ભારત સહિત સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકનાર કોરોના વાયરસના નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે. જોકે દેશમાં થોડા સમયથી કોરોના કેસોમાં એકદમ ઘટાડો નોંધાયો હતો. જેને કારણે સરકારે લાદેલા બંધનોમાથી છૂટછાટ આપવામાં આવી હતી. લોકોનું જન જીવન સામાન્ય થઈ રહ્યું હતું. ત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો અને જેના કેસો દેશમાં વધવા લાગ્યા જેને કારણે સરકાર સહિત સૌની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર તરફથી ગુરૂવારે રાજ્યોને ફરી કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર આવી શકે છે તેવો ડર રજૂ કર્યો…
આગામી 26 તારીખથી ટેસ્ટ સીરિઝ થશે શરૂ હવામાન વિભાગ મુજબ વરસાદની 80 ટકા સંભાવના ટેસ્ટના પહેલા 2 દિવસના વરસાદને કારણે પિચ ધોવાની સંભાવના ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થનાર છે. ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની પહેલી ટેસ્ટ સેન્ચુરિયનમાં રમાનાર છે. જોકે આ દરમિયાન કોવિડ-19ને ધ્યાનમાં રાખી દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે નહીં. પરંતુ આ તમામ પાસા સિવાય વરસાદ પણ પહેલા 2 દિવસ વિઘ્ન ઊભું કરી શકે છે. દક્ષિણ આફ્રિકાના વેધર અપડેટ આધારે જો વાત કરવામાં આવે તો પાંચમાંથી 3 દિવસ તો વરસાદ વિઘ્ન નાખી શકે છે. વેધર અપડેટ આપતી વેબસાઈટ એક્યૂવેધરના જણાવ્યા પ્રમાણે સેન્ચુરિયનમાં…