Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વિદેશોમાં ઇન્સ્ટાગ્રામની સાથે સ્નેપચેટ પણ સખત પોપ્યુલર છે સ્નેપચેટનાં પિક્સી ડ્રોન કદમાં ટચૂકડાં અને હળવાં છે યુએસમાં ડ્રોનનું વજન ૨૫૦ ગ્રામથી વધુ હોય તો લેવી પડશે મંજૂરી આપણા દેશમાં ફેસબુક અને તેના કરતાં પણ હવે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની બોલબાલા છે. પરંતુ વિદેશોમાં ઇન્સ્ટાગ્રામની સાથોસાથ સ્નેપચેટ પણ સખત પોપ્યુલર છે. ઘણી વાર એવું બને છે કે સ્નેપચેટમાં આવેલા ફીચરની ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં કોપી કરવામાં આવે છે. થોડા સમય પહેલાં સ્નેપચેટે સ્પેક્ટેકલ્સ નામે ઇમેજ અને વીડિયો કેપ્ચર કરી સ્નેપચેટ પર શેર કરી શકાય એવાં ગોગલ્સ લોન્ચ કર્યાં હતાં.જે હવે ફેસબુક પણ આપે છે અને હવે કંપનીએ હવામાં ઊડતા ડ્રોનની મદદથી સેલ્ફી લઈ…

Read More

કાર્તિકને ટીમમાં સામેલ કરવાની ઉઠી માંગ ટીમ ઈન્ડિયાને સારા ફિનિશરની જરૂર દિનેશ કાર્તિકને ટી20ની ટીમમાં સામેલ કરવાની માંગ કરી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આરસીબીની ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ માટે અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. કાર્તિક આરસીબીમાં એક ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર ફેન્સ કાર્તિકને ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. આઈપીએલ-2022માં દિનેશ કાર્તિક અનોખી લયમાં જોવા મળ્યો છે. તે શાનદાર રીતે ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેણે પોતાની શાનદાર બેટિંગથી આરસીબીને ઘણી મેચમાં જીત અપાવી છે. આજે સનરાઇઝર્સ વિરુદ્ધ અંતિમ ઓવરમાં દમદાર બેટિંગ કરતા કાર્તિકે…

Read More

પ્રિયંકા અને નિક એ પહેલીવાર માલતી સાથે શેર કર્યો ફોટો માલતી મેરી100 દિવસ ઈન્ટેંસિવ કેર બાદ ઘરે પરત ફરી ભાવુક પોસ્ટ પર બોલિવૂડનાં સેલિબ્રિટીઓએ કૉમેન્ટ્સમાં વ્હાલ વ્યકત કર્યું પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરીને 100 દિવસ ઈન્ટેંસિવ કેરમાં રાખવામા આવ્યા બાદ આખરે રજા મળી છે. જન્મ બાદ તુરંત પીડા અને આટલી સઘન સારવાર બાદબાળકીને ઘરે લાવ્યા હતા. આ સમયે પ્રિયંકા અને નિક એકદમ ભાવુક બની ગયાં હતા. હજુ ઘરે પણ થોડા સમય સુધી તેની બહુ કાળજી થી દેખરેખ રાખવામાં આવશે.  પ્રિયંકા અને નિક એ પહેલીવાર માલતી સાથે તેમનો ફોટો શેર કર્યો છે. જોકે તેમણે તેનો ચહેરો દેખાડ્યો નથી. પ્રિયંકા સરોગેસીની મદદથી…

Read More

ઉનાળાની ઋતુમાં સુતરાઉ, ખાદી અને શિફોનના કપડા પહેરવા ખૂબ જ સારા છે ઉનાળામાં સિલ્ક, નાયલોન, વેલ્વેટ જેવા ભારે વસ્ત્રો પહેરવાનું ટાળો. ગરમીથી બચવા માટે ખૂબ જ ચટક રંગોના કપડાંને ટાળવું વધુ સારું છે ઉનાળાના કહેરથી બચવા માટે લોકો શક્ય તેટલા તમામ પ્રયાસો કરે છે. પરંતુ ઘણીવાર તડકો (Sun) અને પરસેવો સુકાવાના સંઘર્ષમાં મોટાભાગના લોકો ફેશન (Fashion)ની અવગણના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં (Summer) ડ્રેસિંગ સેન્સ (Dressing Sense) નું ખાસ ધ્યાન રાખવાથી તમે ન માત્ર ગરમીથી બચી શકશો સાથે જ કૂલ અને સ્માર્ટ પણ દેખાઈ શકો છો. દરેક વ્યક્તિને સુંદર અને આકર્ષક દેખાવુ ગમે છે. જો કે…

Read More

ચેતક રાણા પ્રતાપનો વફાદાર ઘોડો હતો. મહારાણા હિંમતભેર મુઘલ સામ્રાજ્ય સામે લડ્યા હતા. મહારાણા પ્રતાપના જન્મ સમયે તેના પિતાએ પ્રથમ વખત મેવાડની ગાદી સંભાળી હતી આપણા રાષ્ટ્રના પ્રથમ મૂળ સ્વાતંત્ર્ય સેનાની મહારાણા પ્રતાપનો આજે એટલે કે 9 મે, 1545 ના રોજ જન્મજયંતી તરીકે ઉજવવામાં આવે છે. તેને અકબરની અવગણા અને તેના વફાદાર ઘોડા ચેતકની બહાદુરી માટે યાદ કરવામાં આવે છે. મહારાણાએ એવા સમયે હિંમતભેર મુઘલ સામ્રાજ્ય સામે લડ્યા હતા, જ્યારે અન્ય લોકોએ અકબરની સર્વોપરિતા સ્વીકારી લીધી હતી. તેમની જન્મજયંતિ નિમિત્તે, અમે તેમના જીવનના પાંચ રસપ્રદ તથ્યો તમારી તરફ રજૂ કરીએ છીએ પિતૃત્વ: મહારાણા પ્રતાપનો જન્મ પ્રતાપ સિંહ તરીકે ઉદયપુર શહેરના…

Read More

રાજસ્થાન તેની સમૃદ્ધ શાહી સંસ્કૃતિ અને વારસા માટે પ્રખ્યાત છે રાજસ્થાની રાંધણકળા એ અનોખુ અને સ્વાદિષ્ટ કોમ્બો ભોજન છે ખાણીપીણીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની લોકપ્રિયતા મેળવી છે. ભારતમાં રાજસ્થાન અને તેની આજુબાજુના પ્રદેશોમાં બનતી સ્વાદિષ્ટ વાનગીઓને રાજસ્થાની ભોજન તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્ય તેની સમૃદ્ધ શાહી સંસ્કૃતિ અને વારસા માટે પ્રખ્યાત છે. આ પ્રદેશની શુષ્ક પ્રકૃતિ, અત્યંત આબોહવાની પરિસ્થિતિઓ, પાણી અને વનસ્પતિની અછતને કારણે સ્થાનિક લોકોની રસોઈ શૈલીઓ અને ખાદ્ય આદતોનો વિકાસ જોવા મળ્યો છે જે અન્ય ભારતીય વાનગીઓ કરતાં નોંધપાત્ર રીતે અલગ છે. રાજસ્થાનીઓએ તેમની રાંધણ શૈલીને એવી રીતે ઘડેલી છે કે તેમની ઘણી વાનગીઓને ઘણા દિવસો…

Read More

નેપાળ પાસે 200 મેગાવોટ સરપ્લસ પાવર છે વીજળી ખરીદવા માંગતી કંપનીએ મેગાવોટ દીઠ રૂ. 30,000ની ડિપોઝિટ ભરવાની રહેશે. ખાનગી ગેસ કંપનીઓને વિદેશથી મોંઘા ભાવે ગેસની આયાત કરશે. ભારતમાં વીજકટોકટીની એટલી ગંભીર બની છે કે, પડોશી દેશો ભારતને વીજળીની ઓફર કરી રહ્યા છે. હિમાલયની ગોદમાં આવેલા નેપાળે કહ્યું છે કે તેની પાસે વધારાની વીજળી છે અને ભારત ઇચ્છે તો નેપાળ વીજળી વેચવા માટે તૈયાર છે. નેપાળની સરકારી માલિકીની ઓથોરિટીએ ભારતીય કંપનીઓ પાસે ટેન્ડર મંગાવ્યા છે. નેપાળ પાસે 200 મેગાવોટ સરપ્લસ પાવર છે અને તે ભારતને વીજળી વેચવા માટે તૈયાર છે. નેપાળે કહ્યું કે ચોમાસાની સિઝનમાં તેની પાસે વધારાનો હાઈડ્રોપાવર હશે જેને…

Read More

રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માંગ 72 કર્મચારી સંગઠન મેદાને આવ્યા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર સામે મહાઆંદોલન શરૂ થવાના એંઘાણ શરૂ થયાં છે. જેમાં સૌ પ્રથમ માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગામે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો ઉપસ્થિતીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓ ભેગા થઈ સરકાર લડી લેવાની વાત કરી હતી. તો વળી બીજી તરફ સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એકમંચ પર આવશે અને ઘરણાંનો કાર્યક્રમ કરશે.…

Read More

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,207 કેસ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોના મોત દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ આજે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,207 કેસ નોંધાયા છે, જે ગઈ કાલ કરતા 7 ટકા ઓછાં છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,24,093 એ પહોંચી ગયો છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ 20,403 એક્ટિવ કેસ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 3,410 લોકો કોરોનામાં સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,560,905 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોના સામે 98.74 ટકા દર્દી…

Read More

લૂ માં બહાર નીકળવાનું ટાળો. 8થી 10ગ્લાસ પાણી પીઓ પાણી વાળા ફળોનું સેવન કરો ગુજરાત સહિત આખા દેશમાં ભીષણ ગરમીનો કહેર ચાલુ છે.પારો  . આ સાથે જ ગરમીમાં થનારી બીમારીઓના કેસ પણ સતત વધી રહ્યા છે. તાપ અને લૂ ઉપરાંત ગંદકી અને દૂષિત ખોરાક કે પાણીથી આ ઋતુમાં લોકો બીમાર પડે છે. કેટલીક સાવધાનીઓ અપનાવીને ઋતુની મારથી બચી શકાય છે.લાબા સમય સુધી બહાર રહેવાથી બચો. બપોરે 12થી 3 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવાથી બચવુ જોઈએ.આખા દેશમાં ચાલી રહેલા ગરમીના પ્રકોપથી બચવા માટે તાપના સીધા સંપર્કમાં આવવાથી પરેજ કરોતાપમાં નીકળવાથી બચો – દિવસના સમયે તાપમાં બહાર નીકળવુ જરૂરી છે તો સનસ્ક્રીનનો…

Read More