What's Hot
- Entertainment News : ‘સેટ પર આવતા પહેલા સંવાદો યાદ રાખજો’, આ શું! સોનાક્ષી સિંહાએ આવું કોને કહી કીધું?
- Weather News : દેશવાસીઓ માટે સારા સમાચાર, ખતમ થવા જઈ રહ્યું છે હીટવેવ, પછી આ રાજ્યોમાં પડશે વરસાદ – IMD
- Gujarat News : પાકિસ્તાનની ગુજરાતમાં મોટી ચાલ…લોકોને હની ટ્રેપમાં ફસાવીને મેળવી માહિતી, આ રીતે થયો ખુલાસો
- Investment: ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં થયો 16 ટકાનો ઘટાડો, SIP દ્વારા થયું આટલા કરોડનું રોકાણ
- Akshaya Tritiya : આજે અક્ષય તૃતીયા છે તો કરો માતા લક્ષ્મીની પૂજા, કરો આ કામ પ્રશન્ન થશે દેવી લક્ષ્મી
- National News : હવે ટ્રેનોમાં આટલા પ્રકારના AC Coach લગાવાશે, બદલી રહ્યું છે ભારતીય રેલવે
- National News : ના હોય! પેસેંજર વગર દોડી રહી છે વંદે ભારત….રેલવે મંત્રીએ જણાવ્યું સત્ય
- National News : ચારધામ યાત્રા શરુ થાય તે પહેલા જ જોવા મળી તબાહી, વરસાદથી હાઈવે બંધ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હીરો મોટોકોર્પે એ ગુરુવારે પોપ્યુલર બાઇક સ્પ્લેન્ડરના નવા વેરિઅન્ટને લોન્ચ કર્યું છે આ બાઇક પોપ્યુલર i3S ટેક્નોલોજી સાથે પણ આવે છે કંપનીનો દાવો છે કે સ્પ્લેન્ડર+ એક્સટીઈસી પર પાંચ વર્ષની વોરંટી પણ મળશે હીરો મોટોકોર્પે (Hero Motocorp)એ ગુરુવારે પોપ્યુલર બાઇક સ્પ્લેન્ડરના નવા વેરિઅન્ટને લોન્ચ કર્યું છે. નવા વેરિઅન્ટને સ્પ્લેન્ડર+ XTEC (Splendor+ XTEC) નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત 72,900 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરુ થાય છે. હીરો મોટોકોર્પનું કહેવું છે કે આ 100cc બાઇક ઘણી નવી ટેક્નોલોજી અને ફીચર્સ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે સ્પ્લેન્ડર+ એક્સટીઈસી પર પાંચ વર્ષની વોરંટી પણ મળશે. નવી બાઇકમાં મળતી ટેક્નોલોજી અને ફીચર્સની વાત કરીએ…
કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11મો હપ્તો આવી શકે છે ગમે ત્યારે, પરંતુ e-kyc અપડેટ કરવુ છે જરૂરી. આ માટે સરકારે કરી એક મહત્વની જાહેરાત PM કિસાન નિધી યોજના સરકારે ઇ-કેવાયસી માટે ડેડલાઇન વધારી 31મે સુધી કરી લંબાવવામાં આવી ડેડલાઇન પીએમ કિસાન નિધી યોજના હેઠળ ખેડૂતોને 11મો હપ્તાની રકમ જમા થવાની છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક કાર્યક્રમમાં જણાવ્યું કે કિસાન સન્માન નિધી યોજનાનો 11 હપ્તો પીએમ મોદી આપવા જઇ રહ્યા છે. જો કે હજી તારીખ સામે આવી નથી પરંત આપશે. પરંતુ તે પહેલા ખેડૂતોએ e-KYC કરવાનું પુરુ કરવાનું રહેશે. ત્યારે કેન્દ્ર સરકારે આ યોજનાનો લાભ લેવા…
ઉનાળાની ઋતુમાં ઘણા લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે ઉનાળાની રજાઓ ગાળવા માટે તમે રાધાનગર બીચ તરફ જઈ શકો છો પુરી બીચને વિશ્વાસના બીચ તરીકે ઓળખવામાં આવે છે ઉનાળાની ઋતુમાં ઘણા લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે. આમાંના મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા માટે કાં તો પહાડી વિસ્તારોમાં જવાનું પસંદ કરે છે અથવા બીચને અડીને આવેલા શહેરોમાં તેમનો સમય પસાર કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, ઘણા લોકો સુંદર બીચ પર એન્જોય કરવાની ઇચ્છામાં દેશની બહાર જવાનો પ્લાન બનાવે છે. પરંતુ દરેક વ્યક્તિને રજાઓ માટે દેશની બહાર જવાનું પોસાય તેમ નથી. આજે અમે તમને ભારતમાં જ હાજર એવા 7 સુંદર બીચ…
દાહોદથી રાધનપુર જતી એસટી બસમાં લાગી આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી: આગ કાબુમાં આવી મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા નગરમાંથી પસાર થતી એસટીબસમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમયસુચકતાથી મૂસાફરો બસની બહાર નીકળી જતાને કોઈ જાનહાની થઈ નથી.ફાયર ફાયટર દ્વારા પણ આવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવામા આવ્યો હતો. લુણાવાડાનગરમા આવેલી એસ.કે.હાઈસ્કુલ પાસેથી મુસાફરો ભરીને દાહોદથી રાધનપુર તરફ જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવર સાઈડના ગીયર પાસે એકાએક ધુમાડો નીકળવા લાગ્યોહતો. બસમાં ડ્રાઈવરે બસને તરત જ રોડની એક તરફ ઉભી રાખી દીધી હતી,ધુમાડા નીકળતા બસમા બેઠેલા મુસાફરોમાં ગભરાઈ જતા અફરાતફરીનો માહોલ…
આદિવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધના પગલે આખરે ગુજરાત સરકાર દ્વારા તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દેવાયો છે. જેની CM ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર જાહેરાત કરી છે. આદિવાસીઓના હિતમાં રાજ્ય સરકારે કરી પીછેહઠ તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો 28 માર્ચના રોજ આ પ્રોજેક્ટને સ્થગિત કરાયો હતો તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે આદિવાસીઓના હિતમાં પીછેહઠ કરતા મહત્વનો નિર્ણય લેતા તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો છે. જેની સત્તાવાર જાહેરાત સુરતથી CM ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરી છે. મહત્વનું છે કે અગાઉ તાપી પાર…
Jio પોતાના યુઝર્સને ફ્રી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને 100 SMS ઓફર કરી રહ્યું છે. જોકે આ ઓફર દરેક યુઝર્સ માટે નથી. અમુક જીયો કસ્ટમર્સ જ તેનો ફોયદો ઉઠાવી શકશે. Jio આપી રહ્યું ફ્રી ડેટા અને કોલિંગ ચાર દિવસ સુધી ફ્રી મળશે કંપનીની સર્વિસ પહેલા પણ કંપની આપી ચુકી છે કેમ્પ્લિમેન્ટ ઓફર ટેલીકોમ સર્વિસ માટે આપણે એક મોટી રકમ ચુકવવી પડે છે. જો તમે એક મંથલી યુઝર છો તો દર મહિને એક નિશ્ચિત એમાઉન્ટ કોલ અને ડેટા પાછળ ખર્ચ કરતા હશે. જો કોઈ કારણે તમને આ સર્વિસ ન મળી તો યુઝર્સને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવું લાગે છે. ખાસકરીને જ્યારે…
રવિચંદ્રન અશ્વિન આઈપીએલ 2022માં બોલિંગની સાથે બેટીંગથી પણ સારી અને ઉપયોગી ઈનિંગ રમી રહ્યાં છે. સ્ટાર ઑલરાઉન્ડરે શુક્રવારે પણ તેની જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે બોલિંગ અને બેટીંગથી સારું પ્રદર્શન કર્યુ. રવિચંદ્રન અશ્વિને IPL 2022માં ધારદાર ઈનિંગ રમી 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી બેટિંગમાં પણ 40 રનની અણનમ ઈનિંગ રમી અશ્વિને પહેલા તો બોલિંગમાં 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી અને પછી ત્યારબાદ તેમણે બેટિંગમાં પણ હાથ અજમાવીને 40 રનની અણનમ અને મેચ વિનિંગ્સ ઈનિંગ રમી. પોતાની આ ઈનિંગ દરમ્યાન તેણે 23 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યાં. અશ્વિન…
રાજકોટ ઝૂમાં સફેદ વાઘણે 2 વાઘબાળને જન્મ આપ્યો 7 વર્ષમાં બે વાઘણે 11 બાળવાઘ જન્મ્યા માતા-બચ્ચાં ઓનું સીસીટીવીથી રાઉન્ડ્ ધ ક્લોક મોનિટરિંગ રાજકોટ મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને બે સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ ગાયત્રી અને યશોધરા છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાેના અંતે 18 મેના વહેલી સવારના સમયે 2 વાઘ બાળનો જન્મી થયો છે. હાલ માતા ગાયત્રી દ્વારા બચ્ચાં ઓની પૂરતી કાળજી રાખવામાં…
ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે. ચારધામ યાત્રામાં મુસાફરો ફસાયા યમુનોત્રી માર્ગ પર ભૂસ્ખલન થતાં 1500 વાહનો ફસાયા પાંચ દિવસ સુધી નિકળી શકશે નહીં ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે. જ્યારે રોડ પર જામ થતાં દમ્ટાથી જાનકીચટ્ટી સુધી 1500થી વધારે વાહનો 12 કલાક સુધી મુસાફરો સાથે ફસાયેલા રહ્યા હતા. ઉત્તરાકાશી જિલ્લા પ્રશાસનનું કહેવુ છે કે, નાના વાહનો માટે હાઈવે શુક્રવાર મોડી રાત 11 કલાક બાદ ચાલું થઈ ગયો હતો. પણ મોટી બસો માટે રસ્તો…
અમદાવાદના સાયન્સ સિટીમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ આવેલું છે. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે.જે જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો 260 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ સિટીમાં બન્યું એક્વેરિયમ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓ જોવા મળશે એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની માછલીઓ જોઈ શકાશે અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું ફિશ એક્વેરિયમ તૈયાર થયું છે. જેનો નજારો જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અમદાવાદના સાયન્સ સિટીમાં આ એક્વેરિયમ દેશનું સૌથી મોટું એક્વેરિયમ છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતાં…