Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ધોરાજીના સુપેડી ગામે આંબેડકર નગરની ઘટના પોલીસ રેડ દરમિયાન ભાગવા જતાં આધેડનું મોત મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામના આંબેડકર નગરમાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે દારૂની મહેફિલ થતી હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન ભાગવા જતાં કાન્તિલાલ સોલંકી નામના આધેડનું અવસાન થયું છે. કાન્તિલાલનું હ્રદય બેસી જવાથી અવસાન થયું છે, ત્યારે પરિવારે પોલીસ પર માર મારવાના આક્ષેપ કર્યા છે. પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરી પોલીસના માર મારવાથી અવસાન થયાનો આક્ષેપ કર્યો છે. દારૂ પીતા આધેડને પોલીસે પકડવા જતા આધેડનું મોત નિપજ્યું છે. આધેડને એટેક આવી જતા નીચે પડતાની સાથે માથામાં બ્રેઇન હેમરેજ…

Read More

• છેલ્લાં દોઢ મહિનાથી 200 જેટલાં શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં • 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં • અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના શિક્ષકોને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. શાળાઓના ગુલ્લીબાજ શિક્ષકોની વિગત સામે આવી છે. છેલ્લાં દોઢ મહિનાથી શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં હોવાનું સામે આવ્યું છે. 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં હતાં. આથી, આ મામલે જાણ થતા જ અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે કાર્યવાહી કરવાની અમદાવાદ DPEOએ સૂચના આપી છે. અમદાવાદ DPEOના…

Read More

વિદેશી રોકાણ કારો માટે ભારત મનપસંદ દેશ બની રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે. વિદેશી રોકાણકારો માટે પસંદગીનો દેશ ભારત નાણાકીય વર્ષ 21-22માં તોતિંગ રોકાણ આવ્યું આ સેક્ટર છે સૌથી વધારે પસંદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે, જે અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતમાં નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનો અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક FDI આવક નોંધાઈ…

Read More

ગરમીમાં કાળઝાળ ગરમી અને લૂના કહેરથી દરેક વ્યક્તિ પરેશાન રહે છે, એવામાં શરીરને હાઈડ્રેટેડ રાખવુ ખૂબ જરૂરી છે, આ સિઝનમાં ઘણા રસવાળા ફળ અને તેનુ જ્યુસ મળે છે, જે શરીરમાં પાણીની કમી થવા દેતુ નથી. કાળઝાળ ગરમીમાં નારિયેળ પાણી આરોગ્ય માટે ગુણકારી નારિયેળ પાણી પીવાથી શરીરમાં થાય છે આ ફાયદા શરીરમાં એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે નારિયેળ પાણી ગરમીમાં ઘણી રાહત પહોંચાડવાનુ કામ કરે છે. આ રસ લીલા અને કાચા નારિયેળની અંદર હોય છે. આ ખૂબ પૌષ્ટિક હોય છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ જેવા મહત્વપૂર્ણ ન્યુટ્રીએન્ટ્સ હોય છે. જેમાં 94 ટકા પાણી હોય છે અને ખૂબ જ ઓછી…

Read More

જ્યોતિષ મુજબ કોઈ પણ માણસના નામ પરથી તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. કેટલાંક લોકો પોતાનુ નામ રાશિ વગર જ રાખી લે છે. તો તેનાથી તેના નામની યોગ્ય રાશિ ખબર પડતી નથી. જ્યોતિષ શાસ્ત્રનું માનવુ છે કે રાશિ પ્રમાણે રાખવામાં આવેલા નામ વધુ પ્રભાવશાળી હોય છે. માણસના નામ પરથી જાણી શકાય છે તેનો સ્વભાવ આ નામવાળા જાતકો ખૂબ મહેનતુ હોય છે જીવનમાં સફળતા મેળવવા કરે છે સંઘર્ષ આજે અમે તમને એવા નામના જાતકો અંગે જણાવીશું જે ખૂબ મહેનતુ હોય છે. જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરે છે. સફળતા મેળવવા માટે ક્યારેય હાર માનતા નથી અને પોતાના લક્ષ્ય…

Read More

તમારા મનમાં ક્યારેક તો વિચાર આવ્યો જ હશે કે વાહનોના (Vehicles) એક જ રંગના ટાયર કેમ નથી બનાવાતા?? શા માટે બધા ટાયર કાળા રંગના હોય છે?? આવો જાણીએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ… ઓટો મોબાઈલ ક્ષેત્રની શરૂઆતના તબક્કામાં ટાયર કાચા રબરમાંથી બનાવવામાં આવતા હતા વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર, સાદા રબરનું બનેલું ટાયર માત્ર 8 હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે પ્રોસેસ્ડ કરેલું રબર કેટલું મજબૂત હશે તે કાર્બનના ગ્રેડ પર આધારિત છે. વિશ્વમાં ઘણા વિવિધ રંગો (Colors) જોવા મળે છે. તમામ લોકોને રંગબેરંગી વસ્તુઓ ખૂબ જ ગમે છે. પરંતુ તમે જોયું જ હશે કે જાહેર રસ્તા (Public Roadways) પર તમામ રંગોના વાહનો…

Read More

સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ થવાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉંસ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પર કડક કાર્યવાહી થશે. ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ કડક તાત્કાલિક સુનાવણી કરી કેસોનું નિવારણ લાવવા આદેશ આપ્યા એક સપ્ટેમ્બર બાદ લેવાઈ શકે છે મોટી એક્શન સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ થવાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉંસ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પર કડક કાર્યવાહી થશે. દેશમાં વધતા ચેક બાઉંસના કેસમાં કડક વલણ અપનાવવાનો આદેશ આપતા આવા કેસનો જલ્દી નિકાલ કરવામાં આવશે. તેના માટે…

Read More

એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે કેટલાક સમયમાં  ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે એકલા ફરવા જવા માંગો છો તો સૌથી પહેલા બજેટ તૈયાર કરો. હરવું-ફરવું સૌ કોઈને ગમે છે. અને એમાં પણ હવે તો યુવાનો સોલો ટ્રાવેલ કરવા લાગ્યા છે. બેક પેક કર્યું અને નિકળી પડ્યા. સોલો ટ્રાવેલ કરવું સારું છે પરંતુ આ સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.આમ તો એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં  ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તો તમે પણ એકલા ફરવા જાઓ છો તો પાયાની તૈયારીઓ કરીને જાઓ. જેના માટે આટલી ટિપ્સ ફૉલો…

Read More

રાજ્યમાં માત્ર એક જ હેલ્પલાઈન નંબર અમલી બનશે 7 જિલ્લામાં 112 નંબરનો સફળ પ્રયોગ, 34 હજાર કોલ આવ્યા મેડિકલ, ફાયર, પોલીસ સહિતની ઇમરજન્સીમાં એક જ નંબર પરથી મદદ મળશે ગુજરાતમાં નાગરીકોને એક જ નંબર પરથી તમામ પ્રકારની ઈમર્જન્સીમાં મદદ મળી રહે તેવું માળખું ગોઠવવાની મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. ફાયર, એમ્બ્યુલન્સ, 108, વુમન હેલ્પલાઇન, એનિમલ હેલ્પલાઇન નંબર સહિતના જુદાજુદા નંબરો લોકોએ યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને રાજ્ય વ્યાપી એક જ નંબર ડાયલ કરવાથી મદદ મળી રહે તે પ્રકારનું રાજ્યવ્પાપી માળખું આગામી એકાદ વર્ષમાં અમલી બની જશે તે માટેના પ્રયાસો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષથી સાત જિલ્લામાં…

Read More

એવા શહેરના નામ બતાવીશું જેમના નામ પ્રાચીન કાળમાં રાક્ષસો પર રાખવામાં આવ્યા છે તિરુચિરાપલ્લીનું નામ થિરિસિરન રાક્ષસના નામ પરથી પડ્યું છે જાલંધરનું નામ જલંધર નામના રાક્ષસના નામ પરથી પડ્યું છે આપણા દેશમાં મોટાભાગના શહેરો, રસ્તાઓ અને જગ્યાઓના નામ કોઈ મહાપુરુષ, ક્રાંતિકારીઓ, રાજનેતાઓ અને શહીદોના નામ પર રાખવામાં આવે છે. ઈશ્વરના નામે તમે અનેક જગ્યાઓના નામ જોયા હશે કે સાંભળ્યા હશે. પરંતુ અમે તમને એવા શહેરના નામ બતાવીશું જેમના નામ પ્રાચીન કાળમાં રાક્ષસો પર રાખવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી,તમિલનાડુ તમિલનાડુનું શહેર તિરુચિરાપલ્લીનું નામ થિરિસિરન રાક્ષસના નામ પરથી પડ્યું છે. કહેવામાં આવે છે કે આ શહેરમાં થિરિસિરન રાક્ષસે ભગવાન શિવની તપસ્યા કરી હતી.…

Read More