Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ઘણા લોકોને ઉપરથી મીઠું નાખીને ખાવાની આદત હોય છે મૃત્યુનું જોખમ સામાન્ય લોકોની સરખામણીએ 28% વધી જાય છે ખોરાકમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવું જોખમી છે યુરોપિયન હાર્ટ જર્નલમાં એક નવું રિસર્ચ પબ્લિશ થયું હતું . જે મુજબ જે લોકો નિયમિત રીતે પોતાના ભોજનમાં ઉપરથી વધારાનું મીઠુ નાખે છે તેનામાં મૃત્યુનું જોખમ સામાન્ય લોકોની સરખામણીએ 28% વધી જાય છે. આ સંશોધન 5 લાખ લોકો પર કરવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડના એક જર્નલ ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’નું એક રિસર્ચ સુચવે છે કે આપણે ભારતીયો વિશ્વમાં સૌથી વધુ મીઠું ખાઈએ છીએ. સામાન્ય ભાષામાં સમજીએ તો તમારે ફક્ત 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ. જો…

Read More

ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશુભ પ્રભાવોને દૂર કરી શકાય છે આ દિવસે પૂજા કરવાથી માણસના જીવનમાં રૂપિયાની તંગી રહેતી નથી ઉન્નતિના રસ્તા ખુલી જાય છે બૃહસ્પતિવાર એટલે કે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનુ વિધાન વર્ણવામાં આવ્યું છે. ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી કુંડળીમાં ગુરૂના અશુભ પ્રભાવોને દૂર કરી શકાય છે. ગુરૂવારના દિવસે પૂજાના ફાયદા માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી માણસ આત્મવિશ્વાસુ થાય છે. આ સાથે તેની ઉન્નતિના રસ્તા ખુલી જાય છે. માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી માણસના જીવનમાં રૂપિયાની તંગી રહેતી નથી. આ સાથે દરેક પ્રકારની સમસ્યામાંથી છૂટકારો મળે છે. ગુરૂવારના દિવસે પૂજા કરવાથી…

Read More

આજે માર્કેટમાં ઘણી એવી મોટરસાઈકલ છે જે ‘ક્રુઝર’ (Cruisers Bikes) ટેગ સાથે આવે છે, પરંતુ જો તમે આરામદાયક બેઠક સ્થિતિ, ઓછી સીટની ઊંચાઈ, લાંબી વ્હીલબેસ અને હાઈ સેટ હેન્ડલબાર સાથે ક્રુઝર મોટરસાઈકલ શોધી રહ્યા છો, તો યાદી ખૂબ નાની છે. મોટાભાગની ક્રુઝર બાઇકની કિંમત ઘણી હોય છે. જો કે, ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે 2 લાખ રૂપિયાથી ઓછા બજેટ (Budget Cruisers Bikes)માં આવનારી ચાર ક્રૂઝર મોટરસાઈકલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી લાંબી અને ટૂંકી સવારી માટે પરફેક્ટ હશે. Yezdi Roadster આ યાદીમાં આ સૌથી નવી અને સૌથી મોંઘી બાઇક છે. યેઝદી રોડસ્ટરની પ્રારંભિક કિંમત રૂ. 1.98 લાખ…

Read More

પૃથ્વી પર હજુ પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માનવી પહોંચી શક્યો નથી ચીનના જંગલોમાં મળી આવી બીજી દુનિયા બીજી દુનિયા’ વાસ્તવમાં એક વિશાળ ખાડો છે પૃથ્વી પછી માણસ સમુદ્ર અને અંતરિક્ષ સુધી પહોંચી ગયો છે અને અહીંના અનેક રહસ્યો જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. પરંતુ પૃથ્વી પર હજુ પણ એવી ઘણી જગ્યાઓ બાકી છે જ્યાં માનવી પહોંચી શક્યો નથી. હાલમાં જ એક એવી જગ્યા સામે આવી છે જે એકદમ રહસ્યમય છે. લોકો તેને ‘બીજી દુનિયા’ કહી રહ્યા છે. આ સ્થળ ભારતના પડોશી દેશ ચીનમાં છે. ચીનના જંગલોમાં સ્થિત આ જગ્યાએ સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી. તાજેતરમાં જ પહેલીવાર કોઈ…

Read More

જિલ્લાની અમુક શાળામાં બે દિવસની રજા આપી દેવામાં આવી છે અમરેલી જિલ્લા પ્રશાસને આગાહીને ધ્યાને રાખીને આગામી બે દિવસ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે દીવમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને રાખીને સતર્કતાના ભાગે રૂપે અત્યારથી જિલ્લાની અમુક શાળામાં બે દિવસની રજા આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે શાળા કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતીને સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શિક્ષણકાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ અધિકારી કે…

Read More

ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પણ કરાઈ હતી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ હાઈકમાન્ડની સામે હાજર રહી શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા કોંગ્રસ એક્શન મોડમાં આવી ચૂકી છે. થોડા દિવસ અગાઉ જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી હાઈકમાન્ડની મુલાકાત લીધી હતી. ત્યાં ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પ્રભારી રઘુ શર્મા સહિતના સિનિયર આગેવાન નેતાઓ આવતીકાલે દિલ્હી જશે. મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણીલક્ષી અને ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ચૂંટણીલક્ષી…

Read More

ટૂરિસ્ટો માટે હોટસ્પોટ બન્યુ છે વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે યોગ અને મેડિટેશન કરતા લોકો માટે કદાચ ભાગ્યે જ ઋષિકેશ સિવાય આવી બીજી કોઈ જગ્યા હશે ઋષિકેશ મોટાભાગના પ્રવાસીઓની ફેવરિટ જગ્યા છે. એની પાછળનાં બે કારણ છે. એક તો દિલ્લીથી સરળતાથી પહોંચી શકાય છે અને બીજુ અહીં ઈન્જોય કરવા માટે ઘણુ બધુ છે. પરંતુ આજે અમે તમને ઋષિકેશની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ છે. એમ તો ઋષિકેશમાં ઘણી ફેમસ જગ્યાઓ છે, જ્યાં લોકો દૂર દૂરથી ફરવા આવે છે. પરંતુ કેટલીક જગ્યા એવી પણ છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને…

Read More

૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ગુજરાતમાં વરસાદે મચાવી ભયંકર તબાહી વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વરસાદે ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સહાયને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ…

Read More

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૬ ટકા જેટલો નોંધાયો છે કુલ ૨૭ જળાશયો હાઈ એલર્ટ ઉપર રાજ્યભરમાં ૨૧ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ તથા રાજ્યના અન્ય ૨૫ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર તા. ૧૩ જુલાઈ, ૨૦૨૨ની સ્થિતિએ રાજ્યભરમાં ૨૧ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૩૦ જળાશયોમાં ૭૦ ટકાથી…

Read More

આઝાદીના 75મી વર્ષગાંઠ પર કોવિડના પ્રિકૉશન ડોઝને બૂસ્ટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે 1 જૂને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિન અભિયાન શરૂ કરાયું હતું દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. બુધવારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી બૂસ્ટર કે પ્રિકૉશન ડોઝ મળશે. જો કે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. હાલ દેશમાં કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બૂસ્ટર ડોઝ માટે ચુકવણી કરવી પડતી હતી. આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત…

Read More