What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ હોય છે અહીયાં મળતી એક આઇટમ એવી છે જે કદાચ જ તમે ટ્રાય કરી હોય ઓનલાઈન પણ ઑર્ડર કરી શકો છો. વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. ગૂગલ પર તમે સર્ચ કરો ‘બેસ્ટ છોલે સમોસા ઇન મુંબઈ’ એટલે સૌથી પહેલું નામ આવે ગુરુકૃપા (Gurukripa)નું. ખાવાના શોખીન ગુજરાતીઓ માટે સાયનના આ રેસ્ટોરન્ટનું નામ નવું નથી, પરંતુ અહીયાં મળતી એક…
ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે 31 મે 2022 ના રોજ 11 મો હપ્તો મોકલવામાં આવ્યો હતો 10 કરોડ ખેડૂતોના ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયાનો હપ્તો મોકલાવવામાં આવ્યો હતો. આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે. હાલ જ નરેન્દ્ર મોદી આ યોજનાની…
વર્કઆઉટ કર્યા પછી ખાસ ડ્રિંક્સ લેવાનું શરૂ કરી શકો છો લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને વજન ઘટાડવામાં મદદ મળશે શરીર દિવસભર એનર્જેટિક રહે છે વજન ઓછું કરવા અને નિયંત્રણમાં રાખવા માટે, લોકો ઘણીવાર જીમમાં મહેનત કરી પરસેવો પાડે છે. પરંતુ આ પછી પણ વજન ઓછું થતું નથી. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો તો પછી વર્કઆઉટ કર્યા પછી તમે ખાસ ડ્રિંક્સ લેવાનું શરૂ કરી શકો છો. હેલ્ધી પોસ્ટ ડ્રિંકનું સેવન કરવાથી તમને એનર્જી મળશે. લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને વજન ઘટાડવામાં મદદ મળશે. અમે તમને અહીં જણાવીશું કે વજન કંટ્રોલમાં…
વર્ષ 2022નુ ત્રીજુ ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થઇ રહ્યું છે ગ્રહણનો પ્રવાહ દિવાળીની રાતથી શરુ થઇ જશે સૂતક કાળ 12 કલાક પહેલા 24 ઓક્ટોબરે દિવાળીની રાતથી લાગી જશે વર્ષ 2022માં કુલ 4 ગ્રહણ, 2 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ થવાના છે. જેમાંથી 2 ગ્રહણ થઇ ગયા છે. વર્ષ 2022નુ ત્રીજુ ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થઇ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે અને સંયોગના એક દિવસ પહેલા દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી મનાવવામાં આવશે. જો કે, ગ્રહણનો પ્રવાહ દિવાળીની રાતથી શરુ થઇ જશે. જેના કારણે આ સૂર્ય ગ્રહણની અસર દિવાળીના પૂજા-પાઠ પર પણ…
દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ નો કાર્યકાળ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે ચૂંટણી જીતવા માટે 394 મત મેળવવા જરૂરી છે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે સાંજ સુધીમાં તેના પરિણામો પણ જાહેર થઈ જશે. આ વખતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA તરફથી ઉમેદવાર પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખર છે, જ્યારે કોંગ્રેસ તરફથી નેતા મારગ્રેટ અલ્વા છે. તમને જણાવી દઈએ કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. જીતવા માટે કેટલા મતોની જરૂર પડે ?…
બંને કાર પર્યાવરણ માટે પણ સારી માનવામાં આવે છે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં ઘણો તફાવત છે હાઈબ્રિડ કાર એ પેટ્રોલ-ડીઝલ કાર અને ઈલેક્ટ્રિક કારનું સંયોજન છે ઈલેક્ટ્રિક કાર (Electric Car)ની જેમ હાઈબ્રિડ કાર પણ પેટ્રોલ અને ડીઝલ કારનો ઉત્તમ વિકલ્પ છે. હાઈબ્રિડ કાર (Hybrid cars) અને ઈલેક્ટ્રિક કાર ન માત્ર તમારી રનિંગ કોસ્ટ ઓછી કરે છે, પરંતુ આ બંને કાર પર્યાવરણ માટે પણ સારી માનવામાં આવે છે. પરંતુ આ બંનેને બનાવવામાં ઘણો ખર્ચ થાય છે, તેથી આ કાર પેટ્રોલ અને ડીઝલ કારની સરખામણીમાં મોંઘી છે. તેથી, કાર કંપનીઓ તેમની કિંમત ઘટાડવા માટે સંશોધન અને વિકાસમાં લાગ્યા છે. જો તમે…
ઉત્તર ગુજરાતના આ પ્રાચીન ઐતિહાસિક સ્થળને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે રાણકી વાવ નો ઇતિહાસ 900 વર્ષથી પણ વધુ જૂનો છે 5 થી 15 ઓગસ્ટ 2022 દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) હેઠળ મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો હતો જેમાં સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી હતી.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ…
રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકોમેળો યાજાય છે કોરોના મહામારી બાદ બે વર્ષના સમય પછી જન્માષ્ટ્મિનો મેળો યોજવા જઇ રહ્યો છે રાજકોટના મેળામાં તંત્ર દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે કોરોના મહામારી બાદ બે વર્ષના સમય પછી રાજકોટ અને સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય જન્માષ્ટ્મિનો મેળો યોજવા જઇ રહ્યો છે. રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકોમેળો યાજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો યોજાય શક્યો ન હતો. પરંતુ આ વર્ષે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ જીલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહીનામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર 5 દિવસ લોકમેળાનું આયોજન થશે. આગામી 17…
ઘણી વાર ઍરલાઇન્સની બેજવાબગારીને કારણે લગેજ મિસિંગ થઇ જાય છે આવું ઇન્ડિયામાં જ નહીં, પરંતુ દુનિયાના દરેક દેશમાં થાય છે કેટલાંક ગૅજેટ્સ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી લગેજ શોધી શકાય આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે ઍરલાઇન્સની બેજવાબગારીને કારણે લગેજ મિસિંગ થઈ ગયું હતું. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, પૂજા હેગડે, સોનમ કપૂર અને સોનાક્ષી સિંહા જેવી ઘણી સેલિબ્રિટીઝ સાથે પણ આવું થયું છે. દીપિકા પાદુકોણની બૅગ ચાર વાર ખોવાઈ ગઈ છે તો સોનાક્ષીની બૅગ મળી તો ત્યારે એ ડૅમેજ પણ થઈ ગઈ હતી. સેલિબ્રિટીઝ જ નહીં, સામાન્ય વ્યક્તિ સાથે પણ આવું થાય છે. થોડા સમય પહેલાં એક…
બેટર સ્મૃતિ મંધાનાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે 2000 રનનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ મંધાનાથી પહેલા આ કામ ફક્ત ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કર્યું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટર સ્મૃતિ મંધાનાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે T20I ક્રિકેટમાં 2000 રનનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ત્યાં જ વાત પુરૂષો અને મહિલા ક્રિકેટની કરીએ તો મંધાનાથી પહેલા આ કામ ફક્ત ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કર્યું છે. રોહિત શર્માના નામે ક્રિકેટના સૌથી નાના ફોર્મમાં 2973 રન નોંધાવ્યા છે. આ બન્ને ઉપરાંત કોઈ પણ ભારતીય…

