What's Hot
- 7200mAh બેટરી, પારદર્શક બેક પેનલ ડિઝાઇન સાથે Realme Neo7 Turbo લોન્ચ, કિંમત જાણો
- WhatsAppમાં આવી રહ્યું છે લોગ આઉટ ફીચર, મોટી ટેન્શનનો અંત આવશે, ડેટા પણ રહેશે સુરક્ષિત
- IPLમાંથી બહાર થતાં જ શુભમન ગિલે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું ક્યાં ભૂલ થઈ
- જીત બાદ ખુશ થયો મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા, રોહિત અને બુમરાહના વખાણમાં કહી આ વાત
- મુંબઈ ઈન્ડિયન્સે ટાઇટલ તરફ વધુ એક પગલું ભર્યું, હવે તેઓ આ ટીમનો સામનો કરશે, ગુજરાતનો ખેલ પૂરો થયો
- પાકિસ્તાની જાસૂસ કાસિમ પછી, તેનો ભાઈ આસીમ પણ પોલીસના હાથે ઝડપાયો, ISI સાથે કનેક્શનનો ખુલાસો
- દિલ્હીમાં ઉદ્યોગ ભવનને IED બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી, મંત્રાલયના અધિકારીઓને શંકાસ્પદ મેઇલ મળ્યો
- તાજમહેલમાં ‘ડ્રોન વિરોધી સિસ્ટમ’ તૈનાત, જાણો તેની પાછળનું કારણ શું છે?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ડુકાટીએ સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈક લોન્ચ કર્યું ભારતમાં સ્ટ્રીટફાઈટર પરિવારના વિસ્તારથી ખુશ છીએ હળવા કંપોનેન્ટનો ઉપયોગ કરી વજન ઘટાડવામાં આવ્યું છે ઇટલીની સુપરબાઈક કંપની ડુકાટીએ ભારતીય બજારમાં સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈક લોન્ચ કર્યું છે. જેની શોરૂમ કિંમત 34.99 લાખ રૂપિયા છે. ડુકાટીએ નિવેદનમાં કહ્યું કે, તેણે તેમના ડિલરો દ્વારા 1,103 સીરી ક્ષમતાવાળું આ સુપરબાઈકનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડુકાટી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ ચંદ્રાએ કહ્યું, અમે ભારતમાં સ્ટ્રીટફાઈટર પરિવારના વિસ્તારથી ખુશ છીએ. નવી સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈખ આ સમયે ભારતમાં વેચાનાર સૌથી શાનદાર સ્પોર્ટ બાઈક છે. ડુકાટી સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈકના લુક અને ડિઝાઈનની વાત કરીએ તો બાઈકની બોડી…
પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ભારે વરસાદને પગલે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જિલ્લામાં મેઘમહેર થતાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ રહી છે. ત્યારે પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર શહેર તેમજ જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એને લઈ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થતાં ખેતરોમાં તળાવો ભરાયાં હોય તેવાં દ્દશ્યો જોવા મળ્યાં હતાં. જિલ્લાના કુતિયાણા અને રાણાવાવમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પોરબંદરના રાણાવાવમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા…
વરસાદની સાથે ટ્રાવેલની મજા લેવા ઈચ્છો છો તો ગોવા બેસ્ટ છે દૂધસાગર હરિયાળીની વચ્ચેથી મુખ્ય ઝરણું પસાર થાય છે ઐતિહાસિક ચર્ચ છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે દેશના અનેક ભાગમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. આ સમયે જો તમે આ વરસાદની સાથે ટ્રાવેલની મજા લેવા ઈચ્છો છો તો ગોવા તમારા માટે બેસ્ટ જગ્યા બની શકે છે. તમે અહીં આસપાસની જગ્યાઓ વિશે વિચારી રહ્યા હોવ તો તમે પ્રાકૃતિક સુંદરતાની સાથે સાથે વોટરફોલ અને નાઈટલાઈફ અને 3ડી લેઝર શોને પણ માણી શકો છો. વરસાદની સીઝનમાં આ જગ્યા અનેરો આનંદ આપે છે. તે પરફેક્ટ ડેસ્ટિનેશન બને છે. તો જાણો અહીં આસપાસ…
તમારા સંતાનોને પરીક્ષા આપતા તમે લાઈવ જોઈ શકશો વિશ્વના કોઈ પણ ખૂણેથી પરીક્ષા લાઈવ જોઈ શકાશે પરીક્ષા દરમિયાન જ લાઈવ જોઈ શકાશે સૌરાષ્ટ્ર યુનિ.માં ભણતા તમારા સંતાનોને પરીક્ષા આપતા તમે લાઈવ જોઈ શકશો એવી વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં પરીક્ષાનું લાઇવ સીસીટીવી પ્રસારણ જાહેર જનતા ઓનલાઈન નિહાળી શકશે. આ માટેનું સોમવારે કરાયેલુ ટ્રાયલ સફળ રહ્યુ હતું. પરીક્ષા લાઈવ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. જેમાં લિંક ઓપન કરીને કોઈ પણ આ પરીક્ષાને લાઈવ નિહાળી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ પ્રો.ગિરીશ ભીમાણીએ જણાવ્યુ કે, દેશની પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પરીક્ષા લાઈવ…
પાસપોર્ટ હોલ્ડરના ડેટાને વધુ સારી રીતે સિક્યોર બનશે 100 કરતાં પણ વધુ દેશોમાં ચિપવાળા પાસપોર્ટ કાર્યરત છે RFID ચિપનો ઉપયોગ કરવામાં આવશે ભારતમાં ટૂંક સમયમાં જ ઇ-પાસપોર્ટને વર્ષના અંત સુધી ચાલુ કરી દેવામાં આવશે. સામાન્ય રીતે ઇન્ટરનેશનલ ટ્રાવેલને વધુમાં વધુ સરળ બનાવવા અને પાસપોર્ટ હોલ્ડરના ડેટાને વધુ સારી રીતે સિક્યોર બનાવવા માટે ભારત સરકાર ખૂબ જ જલદીથી ઇ-પાસપોર્ટ સેવા લૉન્ચ કરવા જઇ રહી છે. ઈ-પાસપોર્ટ કોન્સેપ્ટ વિષયે સરકારે ગત વર્ષ જ જાહેરાત કરી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં જ તેને કાર્યરત કરી દેવામાં આવશે. ઉપરાંત ઈ-પાસપોર્ટ દ્વારા સરકાર સીટિઝનના એક્સપીરિયન્સ અને પબ્લિક ડિલિવરીને ઇમ્પ્રૂવ…
રાજકોટના પટેલ વિહાર પરોઠા હાઉસવાળા હસમુખભાઈએ ગળેફાંસો ખાધો આત્મહત્યા પાછળ આર્થીક સંક્રમણ કારણભૂત ઘરે છતની હૂકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાધો રાજકોટ શહેરના જૂના અને જાણીતા ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલક હસમુખ પાંચાણીએ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાની શક્યતા સેવાઈ રહી છે. જોકે આપઘાત પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જાણવા મળશે. પરિવારના મોભીના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર ધોળકિયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન…
ક્રીસ ગેલ 2023માં ફરી IPLમાં આવે તેવી સંભાવના પ્રીતિ ઝિન્ટા સાથે ગેલે કરી મુલાકાત હું રમવા અને પડકારોનો આનંદ માણવા માંગુ છું:ગેલ ક્રિસ ગેલ આઈપીએલમાં એક મોટી હસ્તી છે પરંતુ તે લીગની છેલ્લી સીઝન રમી શક્યો ન હતો. તેણે હરાજી પહેલા પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને તે ક્રિકેટથી દૂર પાર્ટી વગેરેમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. ગેલ પહેલેથી જ 40ને પાર કરી ચૂક્યો છે અને તેનામાં કેટલું ક્રિકેટ બાકી છે તે કોઈ નથી જાણતું પરંતુ તેના ચાહકો આ દિગ્ગજ બેટ્સમેનને IPLમાં ફરીથી જોવા માંગે છે. જ્યારે પણ ક્રિસ ગેલ આ ઈન્ડિયન પ્રીમિયર લીગ સંબંધિત કોઈ પણ બાબતમાં સામેલ થાય…
સ્પાઈસજેટની ફ્લાઈટમાં ખામી સર્જાતા કરાચીમાં લેન્ડીંગ આ મહિને સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આ બીજી ઘટના સામે આવી તમામ યાત્રીઓ સુરક્ષિત, બીજા વિમાન દ્વારા દુબઈ મોકલાશે સ્પાઈસજેટની એક ફ્લાઈટમાં ખરાબી આવતા તેને કરાચી ડાયવર્ક કરવી પડી હતી. આ ફ્લાઈટ SG-11 દિલ્હીથી દુબઈ જઈ રહી હતી. પણ ખરાબીના કારણે તેને પાકિસ્તાન તરફ વાળી દેવામાં આવી હતી. કહેવાય છે કે, પ્લેનની ઈંડિકેટર લાઈટમાં કંઈક ખામી સર્જાઈ હતી. સ્પાઈસજેટની ફ્લાઈટને કરાંચીમાં ઉતારીને યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. કહેવાય છે કે, ઈમરજન્સી લેન્ડીંગ નહોતું, ફ્લાઈટને સામાન્ય રીતે ઉતારવામાં આવી હતી. હવે બીજી એક ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી છે, જે યાત્રીઓને દુબઈ લઈ જશે. આ મહિનામાં 2…
અગ્નિપથ યોજનાને લઈને મોટી જાહેરાત નૈસેનામાં 20 ટકા મહિલાઓની થશે ભરતી 15 જૂલાઈથી 30 જૂલાઈ સુધી કરી શકાશે અરજી કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના માટે 20 ટકા ઉમેદવારો મહિલાઓ હશે. આ મહિલાઓથી જ અગ્નિવીરોની પ્રથમ બેન્ચ બનશે. તેમને ભારતીય નૈસેનાના અલગ અલગ ભાગમાં અને શાખાઓમાં મોકલવામાં આવશે. નૌસેનાના એક અધિકારીએ આ પ્રકારની જાણકારી આપી હતી. જણાવી દઈએ કે, અગ્નિપથ યોજનાની જાહેરાત ગત મહિને જૂથમાં કરવામાં આવી હતી. આ યોજનાનાથઈ માધ્યમથી ચાર વર્ષ માટે ત્રણેય સેનામાં નિમણૂંક કરવામાં આવશે. અગ્નિપથ ભરતી યોજનાને લઈને છોકરીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યોજનાની શરૂઆત થયા બાદ અત્યાર સુધીમાં છોકરીઓની 10 હજારથી વધારે અરજીઓ આવી…
હિન્દુ દેવતાઓના અપમાનજનક પોસ્ટરને લઈન ફરિયાદ નોંધી છે ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈ વિરુદ્ધ ફરિયાદ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધી છે આ હિન્દુઓની આસ્થા અને ભાવનાને ઠેસ પહોંચાડે છે ફિલ્મ ‘કાલી’ (Kaali)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની ફિલ્મના પોસ્ટરને લઈને વિવાદ રોકાવાનું નામ નથી લેતો. હવે ઉત્તર પ્રદેશમાં પણ તેને લઈને ફરિયાદ નોંધાઈ છે. યુપી પોલીસે હિન્દુ દેવતાઓના અપમાનજનક પોસ્ટરને લઈન ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ સોમવારે નોંધાઈ છે. યુપીમાં ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર, પૂજા સ્થળ પર અપરાધ, અને જાણી જોઈને ધાર્મિક ભાવનાને ઠેસ…