Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો કુલ્લુ જિલ્લાના શૈનશરમાં ખાનગી બસ 200 મીટર ઉંડી ખીણમાં પડી આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં શાળાના બાળકો પણ સામેલ છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આસપાસના લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ મોટી દુર્ઘટના કુલ્લુ જિલ્લાના શૈનશરમાં થઈ છે. શાળાના બાળકો અને અન્ય લોકો…

Read More

આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો અમદાવાદમાં આજે વહેલી સવારથી જ બોપલ, ઘુમા, એસ.જી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ અને નિકોલ જેવાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આજ રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદ વરસશે. તો બીજી બાજુ આવતી કાલે 5 જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. એ સિવાય નવસારી, દમણ,…

Read More

સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે આ 5 ખાદ્ય વસ્તુઓ તમે પણ ટ્રાય કરો આ ફેમસ ફૂડ તમે પણ સ્ટ્રીટ ફૂડમાં સૌથી પહેલા આ પસંદ કરતાં હોવ છો સ્ટ્રીટ ફૂડ એ કોઈપણ દેશની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. રસ્તાના કિનારે વેચાતી ખાદ્ય ચીજો આખી દુનિયામાં જોવા મળશે, જે સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. દરેક વ્યક્તિ સ્ટ્રીટ ફૂડના શોખીન હોય છે. આપણા દેશમાં સ્ટ્રીટ ફૂડની પણ લાંબી સાંકળ છે અને તે વિવિધતાથી ભરેલી છે. સ્ટ્રીટ ફૂડનો સ્વાદ અને તેને બનાવવાની રીત દરેક નવા વિસ્તારમાં બદલાય છે. અમે તમને દેશના આવા સ્ટ્રીટ ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મોટાભાગના વિસ્તારોમાં…

Read More

કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા-2022 નો ખિતાબ જીત્યો રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની કર્ણાટકાની સુંદરી બની દેશની સુંદરી દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે. કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયાનો સુંદર તાજ જીત્યો છે. તેણે 31 ફાઇનલિસ્ટને હરાવીને આ શાનદાર સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની છે અને ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર અપ જાહેર થઈ છે. દર વખતની જેમ આ વખતે પણ આ મિસ ઈન્ડિયા સ્પર્ધા ખૂબ જ અઘરી અને મનોરંજક હતી. સ્પર્ધા એટલી અઘરી હતી કે 6 જજોની પેનલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વિજેતાની પસંદગી કરી હતી. આ…

Read More

મહારાષ્ટ્રની ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનું પરિણામ આવશે આજે ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના રાજકારણમાં યોજાઈ મેરેથોન બેઠકો શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીની નિમણૂંક ફગાવી દીધી મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનું પરિણામ આજે ફ્લોર ટેસ્ટના રૂપમાં આવશે. ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના રાજકારણમાં મેરેથોન બેઠકો યોજાઈ હતી. CM એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવારે પણ મહત્વની બેઠક યોજી છે. ફ્લોર ટેસ્ટની વાત કરીએ તો રાજ્યના દરેક મોટા રાજકીય જૂથો પોતાના સ્તરે રણનીતિ નક્કી કરવામાં વ્યસ્ત છે. મહારાષ્ટ્રમાં સ્પીકરની ચૂંટણીને લઈને શિવસેના દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો હતો. પક્ષના…

Read More

બોરસદના પૂરગ્રસ્તોની મદદે મહિલા મામલતદાર આવ્યાં બાળકીને ખોળામાં લઈને આશ્રય સ્થાને પહોંચાડી દીધી વિપદની ઘડીએમામલતદારનું સરાહનીય કાર્ય આણંદના બોરસદ તાલુકાના સીસ્વા ગામમાં મેઘતાંડવને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તારાજી અને જાનહાનિ થઇ. ત્યારે સાચા લોકસેવક નજરે ચઢ્યા. અહીંના મામલતદાર આરતીબેન ગોસ્વામી જાતે પૂરગ્ર્સ્તોની વ્હારે આવ્યા હતા. જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સૂચના થી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સહી સલામત હાઇસ્કૂલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી. દરમિયાન મામલતદાર આરતીબેન ગોસ્વામીને ધ્યાન પર આવ્યું કે રબારી ચકલા વિસ્તારમાં દેવીપૂજક વાસમાં એક બેન પોતાની એક વર્ષની દીકરીને વરસાદમાં લઈને નીકળવા માટે તૈયાર થતા નહોતા. મામલતદાર…

Read More

RBIનો નવો નિયમ જાહેર બેંકોને આપ્યા આ આદેશ આવી નોટ હવે અનફિટ જાહેર થશે રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. આરબીઆઈએ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે, તે દર 3 મહિને અનફિટ નોટોને અલગ કરવાના મશીનની તપાસ કરે. આરબીઆઈએ નોટોને અલગ કરવા માટે કુલ 10 માપદંડો નિર્ધારિત કર્યા છે. જેના દ્વારા બેંક યોગ્ય નોટની ઓળખાણ કરી શકશે. RBIના આ નિયમને એટલા માટે જાહેર કર્યો છે જેથી સાફ અને સ્વચ્છ નોટોની ઓળખાણ થઈ શકે અને તેને રિસાઈકલ કરવામા મુશ્કેલીનો સામનો ન આવે. તો આવો જાણીએ તેમના માપદંડો વિશે જેના દ્વારા એ જાણી શકાય છે…

Read More

ભારતમાં 84 દવાઓના ભાવ કરાયા નક્કી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડની દવાઓના ભાવ થશે ઓછા સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ લેવા કરાયો આદેશ સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. સરકારે 84 દવાઓની કિંમત નક્કી કરી છે. મતલબ કે કોઈ પણ આ દવાઓ બજારમાં નિયત કિંમત કરતાં વધુ ખરીદી શકે છે. સરકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈપરટેન્શન જેવા રોગોમાં વપરાતી 84 દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આ સાથે, NPPA એ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવા માટે ફોર્મ્યુલેશનની કિંમતો પણ નક્કી કરી છે. NPPA અનુસાર, આ દવાઓની કિંમત 2013માં જાહેર…

Read More

શું તમને જમતી વખતે ખોરાક ગળવામાં તકલીફ પડે છે? કેન્સરના પ્રારંભિક સંકેતો હોઈ શકે અન્નનળીના કેન્સરનું જોખમ કેવી રીતે ઘટાડવું? કેન્સરની બીમારી વર્તમાન સમયમાં એકદમ સામાન્ય બની ગઈ છે. તે એક જીવલેણ બીમારી છે, જેના શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ત્વચાનું કેન્સર અને અન્નનળીનું કેન્સર સામેલ છે. અન્નનળી એ એક ફૂડ પાઇપ છે કે, જે આપણા મોં અને પેટને જોડે છે. તેને ‘ગ્રાસનળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્નનળી કેન્સર સાથે સંકળાયેલા ઘણાં લક્ષણો છે, જે એટલાં સામાન્ય છે કે તેમને કેન્સરના લક્ષણો તરીકે ઓળખવા એકદમ મુશ્કેલ હોઈ શકે છે. જો કે, આ લક્ષણોને સમયસર…

Read More

સંતાન સુખ મેળવવા અને દુશ્મનોને પરાજિત કરવા માટે સ્કંદ છઠ્ઠ વ્રત કરાય છે ભગવાન સ્કંદ દેવ શક્તિના અધિદેવ છે સ્કંદ કુમારઃ શક્તિના અધિદેવ અને દેવતાઓના સેનાપતિ દર મહિનામાં આવતી સુદ પક્ષની છઠ્ઠ તિથિના દિવસે સ્કંદ છઠ્ઠ વ્રત રાખવામાં આવે છે. છઠ્ઠ તિથિની શરૂઆત 4 જુલાઈ, સોમવારના રોજ એટલે આજે સાંજે 6.32 વાગ્યા પછી થશે અને આ તિથિ 5 જુલાઈએ સાંજે 7.28 સુધી રહેશે. એટલે સૂર્યોદય કાળમાં છઠ્ઠ તિથિ મંગળવારે હોવાથી આ વ્રત 5 જુલાઈના રોજ રાખવામાં આવશે. આ વ્રત સંતાનની ઉન્નતિ અને તેમના સુખી જીવન માટે રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે…

Read More