What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
INS વિક્રમાદિત્ય પર ત્રીજી વાર આગની ઘટના 2021માં પણ એક સામાન્ય આગની ઘટના સામે આવી હતી વર્ષ 2013માં રશિયા પાસેથી વિક્રમાદિત્યને ખરીદ્યું હતું ભારતીય નૌ સેનાના જણાવ્યા મુજબ સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન આઈએનએ વિક્રમાદિત્યમાં આગ લાગી ગઈ હતી. વિમાન વાહક યુદ્ધ જહાજમાં હાજર રહેલા ક્રુ મેમ્બર્સ જહાજમાં રહેલા અગ્નિ સમાક ઉપકરણોથી કોઈ રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. નૌ સેના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ પણ પ્રકારી જાનહાની નથી થઈ. બીજી તરફ આ ઘટના બાદ નૌ સેનાએ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. જાણકારોના પ્રમાણે હાલમાંજ કારવાર નેવલ બેઝ પર વિક્રમાદિત્યનું રિફિટ થયું હતું. રિફિટ થયા બાદ જ એરક્રાફટ…
ભજિયાં અને વરસાદની દોસ્તી અમર-પ્રેમ, જય-વીરુ જેવી છે મળશે પાંચ વેરાયટીના ભજિયાં માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીથી હવે ઘણા લોકો અહીં આવે છે વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’. ભજિયાં અને વરસાદની દોસ્તી અમર-પ્રેમ, જય-વીરુ જેવી છે. આજકાલ વરસાદ પણ વર્ક ફ્રોમ હોમ…
દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ કોરોનાને કારણે 45 લોકોના મોત છેલ્લા 24 કલાકમાં આંકડો 21 હજારથી પણ વધુ પહોંચી જતાં ચિંતાજનક સ્થિતિ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ 18,294 લોકો કોરોનાની સારવાર દરમ્યાન સાજા થઈ ગયા છે. તો આજે કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે. આ તરફ હવે કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. જોકે કોરોનાની સારવાર દરમ્યાન 18,294 લોકો સાજા…
મર્યાદા કરતાં વધુ રોકડ વ્યવહારો પર રકમના 100% દંડને લઇ શકે છે દર વર્ષે 20 લાખ રૂપિયાથી વધુ જમા કરાવવા માટે આધાર રજીસ્ટ્રેશન ફરજિયાત સરકારે 2 લાખ રૂપિયાથી વધુની રોકડ થાપણો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે ગેરકાયદેસર અને બિનહિસાબી રોકડ વ્યવહારોને રોકવા માટે સરકારે વર્ષની શરૂઆતમાં રોકડ વ્યવહારના નિયમોમાં સુધારો કર્યો હતો. નિયત મર્યાદા કરતાં વધુ રોકડ વ્યવહારો વ્યવહારની રકમના 100% દંડને લઇ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્રેટ ટેક્સીસના નવા નિયમો અનુસાર જે વ્યક્તિ દર વર્ષે 20 લાખ રૂપિયાથી વધુ જમા કરાવવા માંગે છે તેણે આધાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આધાર અને PAN માહિતી સબમિટ કરવી ફરજિયાત છે. અગાઉ, એક…
ઘરેલું ઉપાયથી વધતી પેટની ચરબી ઘટાડી શકો છો મેથીના દાણાને પાણીમાં ભેળવીને પીવાથી પણ વજન નિયંત્રિત રહે ઘરેલું ઉપાય અપનાવવાથી વજન ઘટશે અને સાથે જ અન્ય રોગોના જોખમથી પણ તમને બચાવશે એકવાર વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે, અને એમાં પણ તમે જો વર્કિંગ વુમન છો કે આખો દિવસ કામમાં વ્યસ્ત રહો છો તો સમયના અભાવે તમે વજન ઘટાડવા માટે કશું કરી શકતા નથી. તો પછી ચરબી કે વજન કેવી રીતે ઘટાડવો એ મોટો પ્રશ્ન છે. આ મોટાં પ્રશ્નોનો એક જ ઉતર છે થોડા ઘરેલું ઉપાય. જેને તમે તમારા રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં સામેલ…
હિંદુ ધર્મમાં અક્ષતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે શિવને અક્ષત અર્પણ કર્યા પછી જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે પૂજામાં અક્ષત ચઢાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોખાનું પૂર્ણ સ્વરૂપ અક્ષત કહેવાય છે. અક્ષતમાં ક્યારેય તૂટેલા ચોખાનો સમાવેશ થતો નથી. તેથી જ દેવતાઓને અક્ષત અર્પણ કરવામાં આવે છે. જો તમે પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ કરો છો તો તેનાથી પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું. હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન અક્ષતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પૂજામાં અક્ષત અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં કાચા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. અખંડ ચોખાને અક્ષત કહે છે અને પૂજામાં અક્ષતનો…
એથર એનર્જીએ પોતાનું લોકપ્રિય સ્કૂટર એથર 450એક્સ લોન્ચ કર્યું થર્ડ જનરેશન મોડલ છે Ather 450 Plus પણ લોન્ચ કરી છે બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક વાહનો બનાવતી સ્ટાર્ટ-અપ કંપની એથર એનર્જીએ પોતાનું લોકપ્રિય સ્કૂટર એથર 450એક્સ લોન્ચ કર્યું છે. આ સ્કૂટરનું થર્ડ જનરેશન મોડલ છે, જેને 1.39 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. 450X ની કિંમત પાછલી પેઢીના મોડલની તુલનામાં 1000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. અન્ય શહેરોમાં આ તફાવત રૂપિયા 5000 સુધીનો હોઈ શકે છે. કંપની એ Ather 450 Plus પણ લોન્ચ કરી છે. આ સ્કૂટરને 1.17 લાખ રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક…
દેશમાં ફરી ગુજરાતનો ડંકો વાગ્યો અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરનાર આ છે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી સેટેલાઇટ વિધાર્થી દ્વારા ડિઝાઇન, ડેવેલોપ, મેન્યુફેકચર અને ટેસ્ટ કરી તેને અવકાશ માં લોન્ચ કરશે આઝાદી કા અમૃત મહોત્સવ અતર્ગત ઇન્ડિયન ટેક્નોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિધાર્થી દ્વારા ડિઝાઇન કરી બનાવેલ 75 સ્ટુડન્ટ સેટેલાઇટ અવકાશમાં મોકલવાનો દૂરંદેશી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેની જાહેરાત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના યુનાઇટેડ નેશન્સના 15મી જનરલ એસેમ્બલીના સંબોધનમાં નવેમ્બર 2021માં ન્યૂયોર્ક ખાતે કરી હતી. મારવાડી યુનિવર્સિટી આ મિશનના ભાગરૂપે ક્યુબ સેટેલાઇટ વિધાર્થી દ્વારા ડિઝાઇન, ડેવેલોપ, મેન્યુફેકચર અને ટેસ્ટ કરી તેને અવકાશ માં લોન્ચ અને…
બાબા વેંગાએ વર્ષ 2022 ને લઈને આવી ભવિષ્યવાણી કરી હતી એશિયન દેશો અને ઓસ્ટ્રેલીયામાં ભયંકર પૂર આવશે કોરોના સિવાયની વધુ એક મહામારી જન્મ લઈ શકે છે. દુનિયાભરમાં ઘણા ભવિષ્યવાણી કરવાવાળા લોકો છે. એમની ભવિષ્યવાણી ઘણી વખત સાચી પણ થઈ જાય છે અને એવા ભવિષ્યવાણી કરવાવાળા લોકોમાં બાબા વેંગાનું નામ સૌથી પહેલા આવે છે. બાબા વેંગાએ વર્ષ 2022 ને લઈને ભવિષ્યવાણી કરી હતી એવામાં લોકોને ડર છે કે ક્યાંક એમની આ ભવિષ્યવાણી સાચી થઈ ગઈ તો શું થશે.. બાબા વેંગાએ ચેરનોબિલ આપદા, સોવિયત સંઘનું વિઘટન અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘણી ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી હતી. જો કે એમનું…
JEE Main બીજા સેશનની પરીક્ષાની તારીખ જાહેર 25 જુલાઈએ યોજાશે પરીક્ષા jeemain.nta.nic.in પર આવતીકાલે જાહેર થશે એડમિટ કાર્ડ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ જણાવ્યું છે કે JEE Main બીજા સેશનની પરીક્ષા અગાઉના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 21 જુલાઇની જગ્યાએ 25 જુલાઇ 2022 થી શરૂ થશે. જેઇઇ મેઇન 2022 એડમિટ કાર્ડ સત્ર 2 પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ – jeemain.nta.nic.in પર 21 જુલાઈ 2022 ના રોજ જાહેર કરવામાં આવશે. એનટીએ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, “સંયુક્ત પ્રવેશ પરીક્ષા (મુખ્ય) – 2022 સત્ર 2 25 જુલાઈ 2022 થી દેશભરના લગભગ 500 શહેરોમાં સ્થિત વિવિધ કેન્દ્રો પર 629778 ઉમેદવારો માટે શરૂ…

