What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
IPL 2022માં જાડેજાનું ખરાબ પરફોર્મન્સ વર્લ્ડ કપમાં આ ખેલાડીની થશે એન્ટ્રી? નામ જાણીને તમે પણ ચોંકી જશે ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર ટી 20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાની જગ્યા પાક્કી નથી માની રહ્યા. તેમના અનુસાર, ભારતીય ટીમ જાડેજાની જેમ અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડરને સ્ક્વાડનો ભાગ બનાવી શકે છે. તેની પાછળ માંજરેકર અમુક તર્ક રાખતા પણ જોવા મળી રહ્યા છે. IPL 2022 રવિન્દ્ર જાડેજા માટે ખૂબ જ ખરાબ સાબિત થયું. ન તો તે બોલિંગમાં કોઈ ચમત્કાર દેખાડી શક્યો અને ન બેટિંગમાં. માંજરેકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “દિનેશ કાર્તિક આ દર્શાવી ચુક્યા છે કે તે છઠ્ઠા અથવા સાતમાં…
અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ જીવ બચાવવા લોકો ધાબા પર દોડ્યા હોસ્પિટલમાંથી 13 નવજાત સહિત 60નું રેસ્ક્યુ અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીના સર્વરરૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ છે. કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરાઇ…
કેરીની પેટીમાં ગળે પડી નવી મુસિબત ફરી ઉડી જેઠાલાલની રાતોની ઉંઘ એવું તે શું આવ્યું છે જેઠાલાલની દુકાનમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં જેઠાલાલનાં જીવનમાં કોઇ ટેન્શન ના હોય એવો કોઇ દિવસ નથી હોતો. એક ટેન્શન પૂર્ણ થાય તેમ બીજી ઉભી થઇ જાય. હાલમાં દુકાનનાં ઉદ્ધાટનન દરમિયાન દયાબેન ન પહોંચી તેનું ટેન્શન બાદમાં બાપુજી ખોવાઇ ગાયનું ટેન્શન. અને હવે જેઠાલાલ થોડો નિરાંત થયો ત્યાં વધુ એક ટેન્શન આવી ગયું છે અને તે છે કેરીની પેટીનું ટેન્શન. જેઠાલાલની દુકાનમાં કેરીની પેટી આવી છે, જેમાં લાખો રૂપિયાની કેરીની જગ્યાએ છે. આ પૈસા કોઈને આપવાના છે પણ જેઠાલાલને બાપુજી સાથે ક્યાંક જવાનું છે.…
બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા શિંદેની નજીકના ધારાસભ્ય સાવંતના ઘરે તોડફોડ કર શિવસૈનિકો રસ્તા પર ઉતરતા મુંબઈમાં 144 કલમ લાગુ કરા મહારાષ્ટ્રમાં છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે શરદ પવારની સાથે બે કલાક મીટિંગ કરી. જે બાદ તેમને શિવસેનાના નગરસેવકોને સંબોધન કર્યું. ઠાકરેએ કહ્યું કે થોડો દિવસ પહેલાં જ્યારે મને બળવાની શંકા થઈ તો મેં એકનાથ શિંદેને ફોન કર્યો અને કહ્યું કે શિવસેનાને આગળ લઈ જવાનું તમારું કર્તવ્ય પુરું કરો, આવું કરવું યોગ્ય નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો…
તમારા સ્કીન ટોન મુજબ પસંદ કરો લિપસ્ટિક યોગ્ય લિપસ્ટિક ખૂબસૂરતીમાં લગાવી દે છે ચારચંદ જાણો કેવી સ્કીનની મહિલાઓએ લગાવવી જોઈએ કેવી લિપસ્ટિક હોઠની સુંદરતા વધારવી એ મેકઅપનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને લિપસ્ટિક હોઠની સુંદરતા વધારવાનું કામ કરે છે. ઓનલાઈનથી લઈને ઑફલાઈન સ્ટોર્સ સુધી લિપસ્ટિકના સેંકડો શેડ્સ છે. મોટાભાગની મહિલાઓ લિપસ્ટિકનો શેડ પસંદ કરતી વખતે તેમની સ્કિન ટોન ભૂલી જાય છે. તમારી પસંદગીનો શેડ પસંદ કરો. જો તમે પણ આવી ભૂલ કરો છો, તો તમારે જાણવું જોઈએ કે તેના કારણે તમારો લુક બગડી શકે છે. જો લિપસ્ટિકનો શેડ તમારા રંગને પૂરક ન બનાવે તો તેના કારણે ચહેરો નિસ્તેજ લાગે છે.…
ઇ-મેમો બંધ કરવા MLA ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રીને જાણ કરી રાજકોટમાં ઈ-મેમો ભરવાને લઈને શહેરીજનોમાં ભારે રોષ રાજકોટમાં કુલ વાહનો કરતા બમણાથી વધુ કેસો નોંધાયા: ગોવિંદ પટેલ રાજકોટમાં કુલ વાહનો કરતાં બમણાથી વધુ ઈ-મેમોના કેસ સામે આવ્યા છે. જેને લઇને ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઈ-મેમો બંધ કરવા રજૂઆત કરી છે. MLA ગોવિંદ પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, ‘રાજકોટમાં ઈ-મેમો ભરવાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 5 વર્ષમાં રૂપિયા 180 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેથી લોકો પીસાઈ રહ્યાં છે.’ વધુમાં તેમણે રજૂઆત કરી કે, ‘રાજકોટમાં અત્યાર સુધી 24.30 લાખ નાગરિકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે.…
શરદ પવાર સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો કરશે સામનો મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં આપે રાજીનામું શિવસેના નેતા એકાનાથ શિંદેની બળવાખોરીને કારણે મહારાષ્ટ્ર સરકારમાં સંકટ પેદા થયું છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે ગઈકાલે NCP નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરનું રાજીનામું નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાને બદલે વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો સામનો કરશે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને લઈને મહારાષ્ટ્ર સરકાર સકંટમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારને બચાવવા ઘણાં દિગ્ગજ નેતાઓ પોતાની પૂરી…
અયોધ્યાની દહી જલેબી છે વર્લ્ડ ફેમસ ભક્તો અહિ આવી રામલ્લાના દર્શન સાથે દહી જલેબીનો માણે છે ટેસ્ટ 70 વર્ષથી અહી વેચાય છે દહી જલેબી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં ભગવાન રામના દર્શન કરવા માટે દૂર-દૂરથી તમામ ભક્તો અયોધ્યા આવે છે. તે જ સમયે, રામ નગરીનો સ્વાદ પણ લોકોમાં ખૂબ ચર્ચામાં છે. આ જ કારણ છે કે જ્યારે ભક્તો અથવા પ્રવાસીઓ અયોધ્યા આવે છે, ત્યારે તેઓ અહીં દહીં જલેબીનો સ્વાદ લેવાથી પોતાને રોકી શકતા નથી. વાસ્તવમાં અયોધ્યાની દહીં જલેબીને ભક્તો માટે શ્રેષ્ઠ ભોજન માનવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ તુલસી…
2002 રમખાણોને લઈને બોલ્યા કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ SCના ચુકાદાથી સાબિત થાય છે PM પર ખોટા આરોપો લગાવાયા-શાહ PM મોદી ચૂપચાપ આરોપ સહન કરતા રહ્યા-શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ શનિવારે ન્યૂઝ એજન્સી એનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને પોતાની પ્રતિક્રિઆપતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા સાબિત થયા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, 2002 રમખાણોને લઈને ખૂબ મોટા સ્તરે PM મોદી પર આરોપો લગાવાયા હતો અને ખૂબ પ્રચાર કરાયો હતો. 18-19 વર્ષની લડાઈ, દેશના આવા મહાન નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના, ભગવાન શંકરની જેમ ઝેરની ગળામાં લઈને તમામ દુ:ખો સામે…
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નવો સિલેબસ સામે આવ્યો CBSEનો પાઠ્યક્રમ બદલાયો ધોરણ 9થી 12માં આટલા પાઠ હટાવી દીધા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક સત્ર 2022-23ના નવમાંથી 12 ધોરણ સુધીના પાઠ્યક્રમમાંથી કેટલાય ચેપ્ટર હટાવી દીધા છે. આ સત્ર માટે સીબીએસઈની વેબસાઈટ પર નવો અભ્યાસક્રમ અપલોડ કરી દીધો છે. નવામાં કાવ્યખંડમાંથી ચંદ્રકાંત દેવતાલેનો પાઠ યમરાજ કી દિશા અને ગદ્ય ખંડમાંથી હજારી પ્રસાદ દ્વિવેદીનો પાઠ એક કુત્તા ઔર એક મેના તથા વિદ્યાસગર નૌટિયાલનો માટી પાઠ હટાવી દીધો છે. અગિયારમાં ધોરણમાં ઈતિહાસની બુકમાંથી ઈસ્લામનો ઉદય અને બારમા ધોરણમાંથી મુગલ સામ્રાજ્ય હટાવી દીધું છે. સીબીએસઈએ નિશ્ચિત માપદંડ અનુસાર, દશમાં ધોરણમાંથી રાજનીતિ…