What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
પીએમ મોદીની આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત બંને દેશની રક્ષા કૃષિ, ખાદ્ય સુરક્ષા પર ચર્ચા થઇ પીએમ મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી-7 શિખર સંમેલનની ઇતર આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ વેપાર અને નિવેશ, રક્ષા સહયોગ, કૃષિ, જળવાયુ કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષા જેવા વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. બન્ને નેતાઓએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીને લાગુ કરવામાં પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે…
ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવવાની તૈયારીમાં સરકાર કેસિનોમાંથી ખેલાડી દ્વારા ખરીદેલ ચિપ્સ/સિક્કાની સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ટેક્સ લાગશે કેસિનોમાં એન્ટ્રી ફી પર 28 ટકા GST લાદવાની ભલામણ પણ કરી છે. આ સપ્તાહે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં ઑનલાઇન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગની કુલ આવક પર 28 ટકા GST લાદવાની દરખાસ્ત પર ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે, મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાની અધ્યક્ષતામાં ગઠિત ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટ પર ચંદીગઢમાં 28-29 જૂને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે વિચારણા થઈ શકે છે. GOMએ તેના રિપોર્ટમાં ભલામણ કરી છે કે ઓનલાઈન ગેમિંગના સમગ્ર મૂલ્ય પર ટેક્સ…
વરસાદની સિઝનમાં આ ચાનો માણો આનંદ દરેક ચા નો ટેસ્ટ છે કઈક અલગ સદી અને મસાલા ચા તો તમે રોજે પીવો છો તો અજમાવો આ યુનિક ચા વરસાદની મોસમમાં તેને વારંવાર ચા પીવી ગમે છે. ક્યારેક આદુના તપેલા તો ક્યારેક એલચીની ચા. જો કે, કેટલીકવાર તમે સમાન સ્વાદથી કંટાળી જાઓ છો. તમારા આ કંટાળાને દૂર કરવા માટે અમે તમારા માટે વિવિધ ફ્લેવરની ચાનો સ્વાદ લઈને આવ્યા છીએ. દરેક કપનો સ્વાદ પાછલા એક કરતા અલગ હશે, જેથી તમે વરસાદની વધુ મજા માણી શકશો. ચાલો જાણીએ ચાના આ 5 અલગ-અલગ સ્વાદ વિશે. મસાલા ચા તમે મસાલા ચાનું નામ ઘણું સાંભળ્યું હશે, પરંતુ…
ગાંધીનગર હાર વિભાગનો મહત્વનો પરીપત્ર ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર ખાનગી વાહનો પર પોલીસ કે MLA લખ્યુ હશે તો થશે દંડ રાજ્યમાં ખાનગી વાહનો પર આપણે જોયુ છે કે વાહનના માલિકો પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો…
ગામને 10 કરોડનો વીમો પોતાના ખર્ચે ઉતાર્યો ગામનો વિમો ઉતારી સરપંચ પદેથી લીધી વિદાય 10 મહિનાના કાર્યકાળમાં અનેક ગામના પ્રાણપ્રશ્નોનું કર્યું છે નિરાકરણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના સરપંચના દસ મહિનાના કાર્યકાળ દરમિયાન અનેક કર્યો કર્યા છે. આજે તેમના વિદાય સમારંભમા તેમના કાયો રજૂ કરવામાં આવ્યા. અને અંતિમ દિવસે સમગ્ર ગામને 10 કરોડનો વીમો પોતાના ખર્ચે ઉતરાવી સરપંચ પદેથી આજે વિદાય લીધી હતી. સરપંચના 10 મહિનાના કાર્યકાળ દરમિયાન બાઢડા ગામને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ ગટરની સુવિધા કરી આપી છે. સાવરકુંડલા તાલુકાનું બાઢડા ગામના સરપંચ તરીકે દસ મહિનાના ટૂંકા ગાળામાં કામગીરી કરનાર સરપંચ છે શાંતિલાલ શેલડીયા… ઊડીને આંખે વળગે…
અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે એરફોર્સની ભરતીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે 3 દિવસમાં 56960 અરજી 5 જુલાઈના રોજ રજીસ્ટ્રેશન બંધ થશે, 30 ડિસેમ્બરથી તાલીમ શરૂ ભારતમાં એક બાજુ અગ્નિપથ યોજનાને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તાજેતરમાં એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે ત્રણ દિવસમાં 56960 અરજીઓ મળી છે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે, જેમાંથી 25 ટકાને સામેલ કરવામાં આવશે. ભારતીય વાયુસેના (IAF)એ કહ્યું કે, તેમને અગ્નિપથ યોજના…
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત 138 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પહેલા વરસદમાં જ અમદાવાદ ધોવાયુ ગુજરાતમાં મેઘરાજાએ રવિવારના રોજ રમઝટ બોલાવી હતી ગતરોજ રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રવિવારની સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના વેજલપુર, પ્રહલાદનગર, બોપલ, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે અનેક જગ્યા પર ઝાડ ધરાશાયી થઈ ગયા…
મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે સુપ્રીમમાં એકનાથ શિંદેએ રાજ ઠાકરે સાથે ફોન પર કરી વાતચીત આદિત્ય ઠાકરેએ શાહરુખનો ડાયલોગ યાદ કર્યો મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આજે મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. એક તો શિંદે જૂથે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ડેપ્યુટી સ્પીકરની નોટિસ વિરુદ્ધ રવિવારે અરજી કરી છે. અને બીજી શિંદે જૂથે એકનાથ શિંદેનું ધારાસભ્ય દળના નેતાનુ પદ છીનવાયુ તે નિર્ણયને પડકાર્યો છે શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. આજે સવારે 10.30 વાગ્યે જસ્ટિસ સૂર્યકાન્તની બેંચ સુનાવણી કરશે. અભિષેક મનુ સિંઘવી ઉદ્ધવ ઠાકરે…
વૈશ્વિક સ્તરે સિલ્વર ઈટીએફની ચમક ઓછી રહી ચાંદીનો સૌથી વધુ વપરાશ ઔદ્યોગિક ક્ષેત્રે સિલ્વર ઈટીએફમાં રોકાણકારોને છેલ્લા પાંચ મહિનાથી નુકસાન આ વર્ષે ધમાકા સાથે શરૂ થયેલા સિલ્વર ઇટીએફે રોકાણકારોને નિરાશ કર્યા છે. દેશમાં હાલમાં ઉપલબ્ધ તમામ 6 સિલ્વર ઇટીએફ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ તમામમાં રોકાણકારોને અત્યાર સુધી સૌથી વધુ નુકસાન થયું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ચાંદી છેલ્લા એક વર્ષથી સૌથી નબળુ પ્રદર્શન આપ્યું છે. વર્ષની શરૂઆતમાં, સિલ્વર ઇટીએફની પ્રતિ યુનિટ સરેરાશ કિંમત રૂ. 61.50 હતી, જે 22 જૂને રૂ. 60.30થી ઘટીને આવી છે. તદનુસાર, 2022માં હવે સિલ્વર ઈટીએફના રોકાણકારો લગભગ 2% ખોટ…
ડાયાબિટીઝમાં બ્લડમાં રહેલ સુગરને કાબુમાં રાખવું પડે છે સુગરને કાબુમાં કરવા કાળા જાંબુ અથવા મેથીનો ઉપયોગ કરી શકો અંજીરના પાનથી પણ પણ સુગર રહેશે કંટ્રોલમાં શું કોઈ પણ રોગને જડમૂળમાંથી નાબૂદ કરી શકાય? તે બહુ મોટો સવાલ છે. ડાયાબિટીઝના દર્દીઓમાં બ્લડ સુગરને દૂર કરવા માટે પણ આવું જ છે. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે હા સુગરને જડ મૂળથી નિયંત્રિત કરી શકાય છે. જો કે આ માટે તમારે તમારા ઘરે પણ પ્રાકૃતિક પદ્ધતિઓનું પાલન કરવું પડશે, તો જ પરિણામ મળશે. મેથી શુગરને નિયંત્રિત કરવામાં ઉપયોગી ડાયાબિટીસના રોગીઓ માટે મેથી પણ કોઈ વરદાનથી ઓછી નથી. જો તમે વિચારી રહ્યા છો કે…