Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દુનિયાના આ 11 જાનવરો છે ખુબ વિખ્યાત આ જાનવરો પોતાના શરીરને કારણે છે જગ વિખ્યાત આ પ્રાણીઓને જોઈ તમે પણ ચોકી જશો આ દુનિયા રહસ્યો અને અનિશ્ચિતતાઓથી ભરેલી છે. અહીં ક્યારે શું થશે તે કંઈ કહી શકાય નહીં. આ દુનિયામાં માત્ર માણસો જ નહીં પણ અનોખા પ્રકારના પ્રાણીઓ પણ જોવા મળે છે. આમાંથી કેટલાક પ્રાણીઓ એવા પણ છે, જેના વિશે ન તો આપણે જાણીએ છીએ અને ન તો ભારતીયોએ આ પ્રાણીઓને ક્યારેય જોયા છે. કારણ કે આમાંથી મોટાભાગના ભારતમાં જોવા મળતા નથી. અમે તેમને ફક્ત ઇન્ટરનેટ પર જોયા છે અને તેમના વિશે ફક્ત પુસ્તકોમાં જ વાંચ્યું છે. એટલા માટે આજે…

Read More

આ છે ભારતમાં સૌથી વધુ વેંચતા બાઈક મેં 2022માં ભારતમાં જ વેચાયા 12,53,187 બાઈક પાછલા મહિનાની સરખામણીએ 12 ટકાનો વધારો થયો છે મે 2022ના મહિનામાં દેશમાં ટુ-વ્હીલરનું કુલ વેચાણ 12,53,187 યુનિટ હતું, જેમાં મોટાભાગના 8,19,940 એકમો મોટરસાયકલો હતા. અહીં અમે તમને સૌથી વધુ વેચાતી 5 બાઇક વિશે જણાવી રહ્યા છીએ. Hero Splendor: હિરો સ્પ્લેન્ડર (Hero Splendor) ભારતમાં ખૂબ જ લોકપ્રિય બાઇક છે. ગ્રામીણ વિસ્તારોમાં અને ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં કોમ્યુટર બાઇક્સની સ્પ્લેન્ડર રેન્જને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેની કિંમત રૂ. 69,380-79,600 વચ્ચે છે. મે મહિનામાં આ બાઇકના 2,62,249 યુનિટ વેચાયા છે. સ્પ્લેન્ડરના વેચાણમાં પાછલા મહિનાની સરખામણીએ…

Read More

અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં સૌથી વધારે હિંસા સંપત્તિઓને થઈ રહેલું નુકશાન અટકાવવા રેલવેનો મોટો નિર્ણય બિહારમાં સવારના 4 થી રાતના 8 સુધી નહીં ચાલે એક પણ ટ્રેન બિહારમાં રેલવેએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કોઈ ટ્રેન નહીં ચાલે. બિહારમાં ‘અગ્નિપથ’ યોજના સામે સૌથી વધુ હિંસા જોવા મળી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ ડઝનેક ટ્રેનોને આગ ચાંપી દીધી હતી અને ઘણા શહેરો અને નગરોમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવેની મિલકતો તોડવાથી માત્ર બિહારમાં જ ₹200 કરોડથી વધુનું નુકસાન થયું છે. રેલવેએ જણાવ્યું હતું કે મુસાફરો અને રેલવેની મિલકતોની…

Read More

આ છે વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓ હિંમતવાન વ્યક્તિ પણ અહીં જતા ડરે છે આ જગ્યા પર જેરી અને ખૂંખાર જાનવરો પણ કરે છે વસવાટ આ દુનિયાએ ઘણા રહસ્યોને પોતાની અંદર છૂપાવી રાખ્યા છે. કેટલાક લોકો રોમાંચ અને સહસ્યોની શોધમાં નવી જગ્યાઓ પર પહોંચી જાય છે, પરંતુ તેમને અંદાજો પણ નથી હોતો કે આ જગ્યા માણસો માટે કેટલી ખતરનાક છે. આજે અમે તમને દુનિયાની કેટલીક ભયાનક જગ્યાઓ વિશે જણાવી રહ્યા છે, જેના વિશે વિચારીને પણ તમારા રૂંવાડા ઉભા થઈ જશે. બ્લડી પોન્ડ જાપાનની સૌથી પ્રસિદ્ધ જગ્યા છે. આ પોન્ડમાં સ્વિમીંગ કરવાની સખત મનાઈ છે, કેમ કે તેનું તાપમાન 194 ફોરેનહાઈટ રહે…

Read More

સુરત અમદાવાદ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં બાળક સહીત 3ના મોત એક્સપ્રેસ હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા આઈસર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા આઈસર પાછળ કાર ઘુસી જતા માર્ગ મરણચીસોથી ગુંજ્યો હતો. ધડાકાભેર સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળક અને બે પુરુષો સહિત ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ રક્તરંજિત બનાવને લઇને સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. ગંભીર અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટાફે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે આજે લોહિયાળ બન્યો છે. આ હાઇ-વે પર આવેલા મહેમદાવાદ નજીક  સૂંઢા વણસોલ પાસે અકસ્માતની…

Read More

અગ્નિપથ યોજનાનો વિરોધને સમર્થન આપતું કોંગ્રેસ સોનિયાગાંધી એ હોસ્પિટલમાંથી લખ્યો પત્ર બેડ પરથી સોનિયા ગાંધીએ પ્રદર્શનકારી યુવાનોને લેટર લખીને કરી મોટી અપીલ સરકારની નવી અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિરોધમાં રાજકીય રંગ લાગ્યો છે. એક તરફ જ્યાં પ્રદર્શનકારીઓ દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ ભરતી પ્રક્રિયામાં ફેરફારને લઈને વિપક્ષ પણ કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે. આ ક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ હોસ્પિટલમાંથી દેશના યુવાઓને એક પત્ર જાહેર કર્યો છે. તેમણે દેશના યુવાઓને સંબોધિત કરતા કહ્યું કે, મને દુખ છે કે સરકારે તમારા અવાજની અવગણના કરી અને એક નવી યોજનાની…

Read More

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કડક નિયમ બનાવ્યા છે. .CPCB એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું લિસ્ટ પણ જાહેર કર્યું છે 1 જુલાઈથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે  દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કડક નિયમ બનાવ્યા છે. CPCB એ કહ્યું  કે, 1 જુલાઈથી જો કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરે છે અથવા ઉપયોગ કરે છે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે .CPCB એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું લિસ્ટ પણ જાહેર કર્યું છે, જે 1 જુલાઈથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ તમામ પ્રોડક્ટના Alternative માટે 200 કંપનીઓ પ્રોડક્ટ બનાવી રહી…

Read More

ફોનમાં કંઈપણ ડીલીટ કાર્ય વગર કરી શકો છો જગ્યા ફોનમાં જગ્યા કરવાની આ છે આસાન રીત ગુગલ ડ્રાઇવ પર કરો તમારો ડેટા સેવ સ્માર્ટફોનના આવ્યા બાદ દુનિયાભરમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેણે વૈશ્વિકરણને નવો આયામ આપ્યો છે. આજે વિશ્વભરમાં ઘણા લોકો વિવિધ કાર્યો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટે જીવન સરળ બનાવ્યું છે. આજે મોટી સંખ્યામાં લોકો ઇન્ટરનેટ પરથી જરૂરી વસ્તુઓ ડાઉનલોડ કરે છે. તે જ સમયે, ડાઉનલોડ કરતી વખતે, અમારા સ્માર્ટફોન સ્ટોરેજ ભરાઈ જાય છે અને અમે ઇન્ટરનેટ પરથી અમારી જરૂરી ફાઇલો ડાઉનલોડ કરી શકતા નથી. તે જ સમયે, ઘણીવાર એવું જોવામાં આવે છે કે આપણા…

Read More

ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે મોદી એક સાથે હજારો કરોડના કામોની ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યા છે. 5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે ત્યારે રાજ્યને અનેક ભેટો પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત હવે શ્રેષ્ઠ પરિવહન સેવા આપવા માટે કટિબદ્ધ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર છે ત્યારે વડોદરામાં PM મોદી એક સાથે હજારો કરોડના કામોની ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યા છે. સવારમાં પાવાગઢમાં દર્શન બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા જ્યાં તેમણે લાખોની ભીડ વચ્ચે સંબોધન કર્યું તેમજ  હજારો કરોડના કામોનું લોકાર્પણ…

Read More

આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામતની જાહેરાત કરી  છે અનામતના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે સરકાર અગ્નિવીરોની ચિંતા હળવી કરવા વધુ એક જાહેરાત કરી છે જેમાં  અગ્નિવીરોને સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામતની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત બાદ હવે સંરક્ષણ મંત્રાલયે પણ પણ બીજી મોટી જાહેરાત કરી છે.કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્વારા સંરક્ષણ મંત્રાલયની ભરતીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામતના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. ત્યાર બાદ આ નિર્ણય અમલમાં…

Read More