What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કિટીપરામાં પિતરાઇ ભાઈની નજર સામે ભાઇની હત્યા નશામાં આવેલા શખસે છરીનો ઘા ઝીંકી પતાવી દીધો મિત્રના ઘરે માતાજીનો માંડવો હોય મૃતકનો પિતરાઇ ભાઈ ચા લઇને ગયો હતો રાજકોટ ફરી એકવાર રક્તરંજિશ થયુ છે. રાજકોટ શહેરના કિટીપરામાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગાયકવાડી વિસ્તારમાં રહેતો જાકીર જુણેજા આજે સવારે 3.30 વાગ્યે પોતાના વાડા તરફ ભેંસ દોહવા જતો હતો. ત્યારે કિટીપરામાં પોતાના મિત્ર સુનિલના ઘરે માંડવો હોય તો સાથે ચા પણ લઇને ગયો હતો. બાદમાં નશાની હાલતમાં ટુ-વ્હિલરમાં આવેલા વીકીએ જાકીર સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં જાકીરે પોતાના પિતરાઇ ભાઇ આસિફને ફોન કરી બોલાવ્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા વીકીએ આસિફના પેટમાં છરીનો…
વોશિંગ્ટન ડીસીમાં સંગીત કાર્યક્રમ દરમિયાન ફાયરિંગ થયું હતું . શૂટીંગ દરમિયાન એક પોલીસ અધિકારીને ગોળી વાગી છે. 84 વર્ષિય મહિલાનું થયેલા હુમલામાં મોત થઈ ગયું હતું અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના યુ સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં સંગીત કાર્યક્રમ દરમિયાન ફાયરિંગ થયું હતું . જેમાં એક પોલીસ અધિકારી સહિત કેટલાય લોકોને ગોળી વાગી છે. અને આ વિસ્તાર વ્હાઈટ હાઉસથી લગભગ 2 માઈલ કરતા પણ ઓછા અંતરે આવેલો છે. ત્યારે ડીસી પોલીસ યુનિયને પણ તેની પુષ્ટિ કરી છે કે, શૂટીંગ દરમિયાન એક પોલીસ અધિકારીને ગોળી વાગી છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, શૂટૂંગ 14 વે અને…
ડિસેમ્બર પહેલા 2,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની યોજના તૈયાર કરી છે આગામી 1.5 વર્ષમાં કેન્દ્ર સરકારના અલગ અલગ પદોમાં થશે સ્ટાફ સિલેક્શન કમિશન ટૂંક સમયમાં જ 15,247 પદ પર નિમણૂંક પત્ર જાહેર કરવાની પ્રક્રિયા પુરી કરશે. આ પત્ર આગામી થોડા મહિનાની અંદર અલગ અલગ વિભાગે દ્વારા જાહેર કરવામાં આવશે. PIBએ એવું પણ કહ્યું છે કે, ડિસેમ્બર 2022 પહેલા 42,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. એસએસસીએ પોતાની આગામી પરીક્ષાઓ માટે 67,768 ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની યોજના તૈયાર કરી છે. અને આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે દેશમાં અગ્નિપથ યોજનાને લઈને હિંસા અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જયારે…
રાજ્યમાં 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ મધ્યથી ભારે વરસાદ રહેશે ચોમાસાની હાજી તો શરૂઆત છે ત્યાં મેઘરાજા આપણાપર મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 ઇંચ થી લઇ 4 ઈંચ રાજ્યમાં વરસાદ થયો હતો. અને જો વાત ગઈકાલ ની તો રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરતમાં વરસાદી ઝાપટું પડતા વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી હતી. તો બીજી બાજુ અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ સુરતના કામરેજમાં 3.5…
24 કલાકમાં 12,781 નવા કેસો સામે આવ્યા છે. એક્ટિવ કેસ દેશમાં વધીને 76,700 થઈ ગયા છે. 24 કલાકમાં તેમા 4226નો વધારો થયો છે ભારત કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 12,781 નવા કેસો સામે આવ્યા છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આવી છે . તેની સાથે જ એક્ટિવ કેસ દેશમાં વધીને 76,700 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં તેમા 4226નો વધારો થયો છે. તો વળી આ સમયગાળામાં દેશમાં કોરોનાથી 18 લોકોના મોત પણ થયા છે. તેની સાથે જ દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 873 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં દૈનિક સંક્રમણ…
થાઈરોઈડમાં વજન વધવા લાગે છે. લોકો પોતાના ડાયટમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરે છે યોગ કરવાથી થાઈરોઈડમાં પણ ફાયદો થાય છે . દરરોજ બદલાતા જીવનની લાઈફ સ્ટાઈલ અને ખરાબ ડાયટના કારણે હવે લોકોને દરેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આમાંથી એક થાઇરોઇડ પણ એજ છે. એવું માનવામાં આવે છે કે થાઈરોઈડમાં વજન વધવા લાગે છે. કેટલાક લોકો આ દવાઓથી કંટ્રોલ કરે છે, તો ઘણા લોકો પોતાના ડાયટમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરે છે. તો ચાલો જાણીએ એવી સરળ ટિપ્સ વિશે જે ફોલો કરીને તમને મદદરૂપ થશે.કેટલાક લોકો ખૂબ જ ઝડપથી ખાવાનું ખાય છે. અને જે કોઈપણ એંગલથી તમારા સ્વાસ્થ્ય માટે…
સરકારની અગ્નિપથ યોજનનો આજે પણ વિરોધ ચાલુ યોજનાના વિરોધમાં ભારતબંધનું એલાન બંધના એલાનને લઈ ઝારખંડ-બિહાર સહિત અનેક રાજ્યો એલર્ટ પર કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ’ લશ્કરી ભરતી યોજના સામે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ સોમવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે. બંધની જાણકારી મળ્યા બાદ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સરકારી રેલવે પોલીસને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં ‘ભારત બંધ’ના એલાનને કારણે હાવડામાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ડીસીપી ઉત્તર અનુપમ સિંહે કહ્યું કે દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર…
ભારતીય શેરબજાર(Stock Market)ના ઘટાડા ઉપર લાગી બ્રેક વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ખરીદી નજરે પડી એશિયાની બજારોમાં તેજીના કારોબારની અસર ભારતીય શેરબજાર ઉપર દેખાઈ આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ 51,470.03 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ છેલ્લી બંધ સપાટી કરતા 109.61 અંક મુજબ 0.21% વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 41 પોઇન્ટ મુજબ 0.27 ટકા તેજી સાથે કારોબારનો પ્રારંભ કરી રહ્યો છે. આજે નિફટી 15,334.50 ઉપર ખુલ્યો છે. વૈશ્વિક બજારોમાંથી સુસ્તીના સંકેત મળી રહ્યા છે. જો કે યુએસ માર્કેટ આજે બંધ રહેશે પરંતુ શુક્રવારના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો શુક્રવારે ડાઉ જોસ 500 પોઈન્ટની રેન્જમાં નજીવા…
કુલ ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા ઘટનાસ્થળેથી હથિયાર અને દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે. પુલવામામાં પણ ત્રણ આતંકીઓ ઠાર કરવામા આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું હતું . કુપવાડામાં એન્કાઉંટરમાં સુરક્ષાદળોએ વધુ બે આતંકીઓને ઠાર કર્યા હતા. અહીં પર અત્યાર સુધીમાં કુલ ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા રવિવારે અહીં ભારે ગોળીબારની વચ્ચે બે પાકિસ્તાની આતંકીઓને મારી નાખવામાં આવ્યા હતા. કુપવાડા ઉપરાંત કુલગામ અને પુલવામામાં પણ અથડામણ થઈ હતી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 18 કલાકમાં 3 એન્કાઉંટરમાં 7 આતંકી માર્યા ગયા છે. કુપવાડામાં લશ્કરના 4, કુલગામમાં જૈશના 2 અને પુલવામામાં લશ્કરનો એક આતંકી માર્યો ગયો છે.…
દિવસે સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે પાંચ ગ્રહોની ગતિ બદલાવાથી વાતાવરણમાં ફેરફાર થશે. આ મહિનામાં દાન-પુણ્યનું ખાસ મહત્ત્વ છે. જેઠ મહિનાના વદ પક્ષની શરૂઆત 15 જૂન, બુધવારથી થઈ ગઈ છે. આ દિવસે સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ મહિનાની અમાસ 29 જૂન રહેશે તે પછી 30 જૂન એટલેકે ગુરુવારથી અષાઢ મહિનો શરૂ થશે. અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈના રોજ ઊજવવામાં આવશે. આ દિવસો દરમિયાન પાંચ બુધવારનો યોગ હોવાથી મંગળકારી પરિણામ આવવાના સંભવ છે તેમજ આ હિંદી મહિનામાં પાંચ ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થશે. ત્યાં, સૂર્ય, શુક્ર, મંગળ, બુધ અને શનિ ગ્રહ આ દિવસો દરમિયાન રાશિ…

