What's Hot
- આજે શંકરાચાર્ય જયંતિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- મે મહિનાનો પહેલો શુક્રવાર, આ રાશિઓ પર થશે દેવી લક્ષ્મીની કૃપા, જાણો આજનું રાશિફળ
- Internet અને WiFi વિના મોબાઇલ પર ચાલશે લાઇવ ટીવી, સસ્તા ફોનમાં Direct to Mobile સુવિધા ઉપલબ્ધ થશે
- Jio એ 365 દિવસ માટે બનાવ્યો સસ્તો જુગાડ, કરોડો યુઝર્સના ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ
- 24 વર્ષના યુવા ખેલાડીએ IPLમાં રચ્યો ઈતિહાસ, આ લિસ્ટમાં નંબર 1 ખેલાડી બન્યો
- BCCIએ શ્રેયસ અય્યરને ફટકાર્યો દંડ, CSK સામેની મેચમાં કરી આ મોટી ભૂલ
- મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો આંચકો, આ મેચ વિનિંગ પ્લેયર થયો આઉટ, રિપ્લેસમેન્ટની જાહેરાત
- ચંડોળા તળાવ વિસ્તારમાંથી 2 દિવસમાં 4000 કાચા-પાકા મકાનો તોડી પડાયા, કડક વ્યવસ્થા વચ્ચે મહાનગરપાલિકાએ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવ્યો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી પાંચમા સ્થાને વિશ્વના 10 સૌથી ધનિકોમાં બે ભારતીય અંબાણી યાદીમાં 8માં ક્રમાંક પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા ક્રમાંકે આવી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અરબ ડૉલર હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તેઓએ Berkshire Hathaway ના વૉરેન બફેટને પણ પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. એટલે કે, વૉરેન બફેટ 121.7 અરબ ડૉલરની કુલ અંદાજિત નેટવર્થ સાથે હવે છઠ્ઠા સ્થાને આવી ગયા છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા ક્રમાંકે છે. આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં બે ભારતીયોનો…
સતત આઠમી હાર પર રોહિત શર્મા થયો નારાજ આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી લખનઉ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો ઇન્ડિયન પ્રિમિયર લીગમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનનારી મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્તમાન સીઝન સારી રહી નથી. આઇપીએલની 15મી સીઝનમાંથી મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઇ ગઇ છે કારણ કે ટીમ આ સીઝનમાં સતત આઠ મેચ હારી ગઇ છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી ગઈ હોય. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી…
રાજ્ય સરકાર ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરશે રાજ્યના શ્રમિકોને 5 રૂપિયામાં ભોજન અપાશે શ્રમ અને રોજગાર વિભાગે હાથ ધરી કામગીરી રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને શ્રમિકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે ઘણી એવી યોજનાઓ છે જે બંધ પડી હતી. ત્યારે હાલમાં કોરોના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર યોજનાનો પુનઃ લાભ આપવાની યોજના બનાવી રહ્યું છે. ત્યારે કોરોનાને કારણે બંધ પડેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીએકવાર શરુ થશે.રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ફરી એકવાર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે હવે શ્રમિકોને 10 નહી માત્ર પાંચ રુપિયામાં જ ભોજન મળશે. જી હા, આ માટે રાજ્યના શ્રમ અને…
કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી છેડો ફાડે તેવા એંધાણ અશ્વિન કોટવાલ જોડાઈ શકે છે ભાજપમાં 4 ટર્મથી ચૂંટાતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે: સૂત્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના વરતારા દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી વાતોએ જોર પકડયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ છે. કોંગ્રેસમાં નારાજગી અને પક્ષપલટાનો દોર શરુ થયો છે. ત્યારે ઘણા સમયથી નારાજ ચાલી…
હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં અકસ્માત થતા 3 શ્રમિકના મોત ફેક્ટરીમાં કેમિકલ બેંકના વેલ્ડિંગ સમયે અકસ્માત અકસ્માત કઈ રીતે થયો તે હજુ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ હાથ ધરી ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની બેંકમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. જેમાં એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ચાર વાગ્યે ફેક્ટરીની અંદર કેમિકલની બેંકમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું…
સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો સેન્સેક્સ ખુલતાની સાથે જ 700થી વધુ પોઇન્ટે તૂટ્યો નિફ્ટી પણ 16950ની નીચે ગયો સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 16950 ની નીચે ગયો છે અને તેમાં લગભગ 1.4 ટકાનો ઘટાડો છે. આ સાથે જ સેન્સેક્સે 57,000 ના મહત્વપૂર્ણ સ્તરને તોડી નાખ્યું છે અને તે 56,512ના સ્તરે દેખાઈ રહ્યું છે. આજે બજારની શરૂઆત કડાકા સાથે થઇ છે, અને પ્રી-ઓપનિંગમાં જ તેનો સંકેત મળી ગયો હતો. શુક્રવારે અમેરિકન બજારોમાં આવેલા ઘટાડા અને આજે એશિયાઈ બજારોની નબળાઈની અસર સ્થાનિક શેરબજાર પર જોવા…
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજાર 522 થઈ ગઈ દેશમાં કોરોનાના કારણે 30 લોકોના મોત નિપજ્યાં વડાપ્રધાન મોદી બુધવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા ફરી એકવાર ભારતમાં દિવસે ને દિવસે સતત કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,541 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં સંક્રમણનો દર 0.84 ટકા છે. તો એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 16 હજાર 522 થઈ ગઈ છે. જ્યારે દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1,862 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,083 કેસ નોંધાયા હતા…
ગુજરાતમાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે. અને તેઓની પાસેથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 300 કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન 9 ડ્રગ્સ માફિયાઓને જખૌ ખાતે લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,પંજાબની અટારી બોર્ડર પરથી કસ્ટમ વિભાગે રવિવારે દારૂના કન્સાઈનમેન્ટમાં છુપાયેલ 100 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.કસ્ટમ અધિકારીઓએ પંજાબના અટારીમાં ઈન્ટિગ્રેટેડ ચેક…
ધરની આ દિશામાં અરીસો રાખો થશે ધનલાભ લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ દક્ષિણ દિશામાં અરીસો મુકવાથી બચવું જોઈએ દરેક ઘરમાં અરીસો તો હોય જ છે. તેનું દરેક વ્યક્તિનાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે. ઘર હોય કે બહાર, અરીસાની જરૂરીયાત તો સૌને પડે છે. ચહેરાને નિહાળવાથી લઈને સાજ શ્રુંગાર માટે ઉપયોગમાં લેવામાં આવતા આ દર્પણનો સંબંધ તમારા સૌભાગ્ય સાથે પણ હોય છે. ઘરમાં અરીસો સાચી દિશામાં લગાવેલ હોય, તો વ્યક્તિને તેના સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે, જ્યારે ખોટી દિશામાં લાગેલ દર્પણ ઘરમાં રહેનાર સદસ્યોની તમામ તકલીફો વધી જાય છે. વાસ્તુ શાસ્ત્ર આનુસાર, ઘરમાં લગાવવામાં આવતા અરીસા થી એક પ્રકારની ઉર્જાનો સંચાર…
આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓનો બજેટમાં સમાવેશ ૯૦ ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઈ પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોની સારવાર માટે જોગવાઈ બાલ-અમૃત પોષણ યોજના હેઠળ જોગવાઇ ૨૦ કરોડ આજરોજ ગુજરાતનું વર્ષ 2022-23નું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ `૧૨,૨૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. જાહેર આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓ કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને…