What's Hot
- 5 વર્ષમાં 38% સુધીનું બમ્પર વળતર, આ મિડ કેપ ફંડોએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા
- 10 મિનિટમાં કરિયાણાની દુકાનોમાંથી સિમ કાર્ડની ડિલિવરી પર પ્રતિબંધ, એરટેલ-બ્લિંકિટને મોટો ફટકો
- Vivo એ 11,000 રૂપિયાથી ઓછી કિંમતે 5,500mAh બેટરીવાળો શક્તિશાળી 5G ફોન લોન્ચ કર્યો
- સૂર્યકુમાર યાદવે તોડ્યો જોરદાર રેકોર્ડ, IPLમાંઆવો કારનામું આજ સુધી ક્યારેય નથી થયું.
- મુંબઈ ઈન્ડિયન્સનું ફાઈનલમાં પહોંચવાનું નિશ્ચિત! જો આવું થશે તો તેને ચેમ્પિયન બનતા કોઈ નહીં રોકી શકે?
- ફરી બદલાઈ ઓરેન્જ કેપ, આ ખેલાડીઓએ બનાવ્યા 400થી વધુ રન
- ઠાસરા: અગરવા ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
- કચ્છ: મુન્દ્રામાં 8 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ, મુન્દ્રાના સુખપરવાસમાં કાર્યવાહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
યોગથી શરીરને મળે છે ઉર્જા નિયમિત યોગ કરીને રહો સ્વસ્થ્ય જાણો ઉત્તાનપાદાસનના ફાયદા યોગ એક એવી વસ્તુ છે જે આપણા શરીરને ઉર્જા આપે છે. ઘણા યોગાચાર્યો કહે છે કે નિયમિત રીતે યોગ કરવાથી મન અને આત્મની શાંતિની અનુભૂતિ થાય છે. યોગ શરીરને મજબૂત, સુડોળ અને લચીલુ બનાવવામાં મદદ કરે છે. તેનાથી શરીરને અનેક બીમારીઓ સામે લડવાની ઈમ્યુનિટી પાવર મળે છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીર અને મન ફિટ રહે છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉત્તનપાદાસનના ફાયદા. ઉત્તાનપાદાસનમાં ઉત્તાનનો અર્થ થાય છે ઉપર ઉઠવુ અને પાદાનો અર્થ થાય છે ‘પગ’. આ આસનમાં પગને ઉપરની તરફ લઈ જાઓ. આ…
ટૂ-વ્હીલર્સ રાઈડર્સ માટે મહત્વનું વીમા પોલિસી ખરીદતી વખતે રાખો આ ધ્યાન આટલું કરશો તો ફાયદામાં રહેશો આજકાલ ટુ વ્હીલર દરેક વય જૂથના લોકોનું પ્રિય વાહન બની ગયું છે. આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સ ન કરાવવું જોખમ ભર્યું બની શકે છે. ટુ-વ્હીલર રાઈડર્સ માટે વીમો માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ અકસ્માતના સમયે પણ જરૂરી છે. ભારતના રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓ પર વધુ વાહનોની હાજરીને કારણે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. ટુ વ્હીલર વાહનો લાખો લોકોની પસંદગી બની ગયા છે. આનાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. જો કે ટુ વ્હીલર માટે વીમો હોવો જરૂરી બની જાય છે. આ સાથે…
ખીલને મટાડવા એલોવેરા ફાયદાકારક પીઠના ખીલથી છુટકારો મેળવવા માટેની ટીપ્સ અપનાવી શકો છો ઘરેલું ઉપાય હવામાન, ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોને માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ ત્વચાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ત્વચાની આ સમસ્યાઓમાં ટેનિંગ, પિમ્પલ્સ, ફોલ્લીઓ અને ખીલનો સમાવેશ થાય છે. ચહેરા પર ખીલ ઉપરાંત ઘણા લોકોને પીઠ પર ખીલ થવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. પીઠ પર હોવાથી તેમની સારવાર કરવી થોડી મુશ્કેલ છે અને તેમને અવગણવાથી પણ ખંજવાળ થઈ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છોતમને ફુદીનાના પાન અને એલોવેરા જેલ વડે પીઠના ખીલથી છુટકારો મેળવવાની ટિપ્સ…
એપલ એ બનાવી સ્માર્ટ વોટર બૉટલ જાણો તેમાં શું શું ફીચર જાણો કેવી રીતે કરે છે તે કામ Apple પોતાના ઓનલાઇન અને યુએસમાં રિટેલ સ્ટોરમાં સ્માર્ટ પાણીની બોટલ વેચી રહ્યું છે. ટેક દિગ્ગજ HidrateSpark નામથી બે નવી સ્માર્ટ પાણીની બોટલ વેચી રહ્યું છે જે યુઝર્સને પોતાના પાણીના સેવનને Apple હેલ્થ એપ સાથે સિંક કરવાની મંજૂરી આપે છે. બંને બોટલ્સ સ્ટ્રો લીડ સાથે નીચે એક LED પક સાથે આવે છે જે ખરીદદારોને દિવસભર પાણી પીવા માટે યાદ અપાવવા માટે લાઈટ સળગાવે છે. પકનો રંગ અને પેટર્ન યુઝર્સની પસંદ અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે. કેવી રીતે કરે છે કામ? બોટલ્સ બ્લૂટૂથ દ્વારા…
ગદર 2નું 80% શુટિંગ સમાપ્ત સની દેઓલે શેર કરી પોસ્ટ વર્ષ અંત સુધીમાં ફિલ્મ થશે રિલીઝ સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2નું શુટિંગ 80% સમાપ્ત થઇ ચુક્યું છે. ફિલ્મ વર્ષનાં અંત સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે.વર્ષ 2001માં આવેલી સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર’ને કોણ ભૂલી શકે? સની દેઓલની એક્ટિંગ અને દમદાર ડાયલોગ્સ ડિલીવરીએ લોકોને તેમના ફેન બનાવ્યા હતા. ફિલ્મ અને અભિનેતાનાં ફેંસ માટે એક સારા સમાચાર છે. આ ફિલ્મનો બીજો પાર્ટ જલ્દી જ રિલીઝ થવા જઈ રહ્યો છે. તેનું શુટિંગ ગયા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશમાં ચાલી રહ્યું છે, જે હવે પૂરું થઇ ગયું…
દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર ખાતર પર સબ્સિડી વધારશે સરકાર ખેડૂતો પર બોઝ આપવા નથી માગતી સરકાર દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબસીડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર સબસીડી નહીં વધારે…
હિંમતનગરમાં રામનવમી હિંસા બાદ ફરીવળ્યું દાદાનું બુલડોઝર ડિમોલેશનને લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો રામનવમીના દિવસે હિંસા બનેલ વિસ્તારમાં ડિમોલેશન કરાયું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી હિંસા બાદ ફરીવળ્યું દાદાનું બુલડોઝર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં રામનવમી માં આમને સામને પથ્થર મારો થયેલ હતો, ત્યાર પછી સમગ્ર શહેર માં હિંસા ભડકી ઉઠી હતી જેમાં ત્રણ દરગાહ એક મસ્જિદ, હોન્ડા અને હુન્ડાઈ ના બે શોરૂમ તેમજ અન્ય પાંચ થી સાત દુકાનો લૂંટી ને આગને હવાલે કરી દેવાઈ હતી, જેમાં લઘુમતી લોકોનું કરોડો રૂપિયા માં નુકસાન થયેલ છે, જેની ભરપાઈ થઇ શકે તેમ નથી, ત્યાર બાદ એક ન્યૂઝ પેપર માં…
વીટોના ઉપયોગના મામલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાયમી આદેશ રાજકીય ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વીટોનો ઉપયોગ કર્યો છે નવા સ્થાયીને આપવામાં આવશે અધિકાર વીટોના ઉપયોગના મામલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાયમી આદેશ પરના ઠરાવમાં ભારતે વિશ્વ સમક્ષ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત આર રવિન્દ્રએ કહ્યું કે વીટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર માત્ર પાંચ સભ્ય દેશોને આપવામાં આવ્યો છે. યુએનજીએ તેના વિશે ઘણું કરી શકે તેમ નથી, કારણ કે અસરકારક રીતે P-5 પાસે વીટો છે. તમામ 5 સ્થાયી સભ્યોએ છેલ્લા 75 વર્ષમાં તેમના સંબંધિત રાજકીય ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વીટોનો ઉપયોગ કર્યો છે.એમણે કહ્યું, “અમારા આફ્રિકન ભાઈઓ…
ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા શિકાર માટે ગાયોનો કર્યો પીછો સિંહોના આટાફેરા કેમેરામાં થયા કેદ ભારતમાં ફક્ત ગીરના જંગલમાં સિહ વસવાટ કરે છે. ત્યારે સિંહને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ગીરના જંગલમાં આવતા હોય છે જુનાગઢ જિલ્લામાં અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જેના વિડીયો પણ અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારે વધુ એક વખત અમરેલી જિલ્લાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. અમરેલી જિલ્લાના ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા હતા. મોરજરના બસ સ્ટેન્ડ નજીક બે…
કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રીએ ચેતવણી આપી કોરોનાની ચોથી લહેર આવશે લોકોને સાવધાની રાખવા આપી સૂચના કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે. તેમણે રસીકરણ અને માસ્ક પહેરવા જેવી સાવધાની રાખવા અને વાયરસ સાથે જીવવાની આદત પાડવા પર ભાર આપ્યું છે. મંત્રીએ કહ્યું કે, વાયરસના પ્રચલિત રૂપોમાં ઓમિક્રોનની ઉપ વંશાવલી કહેવાય છે અને તે…