Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ક્રિકબઝના મતે આઈપીએલ 2023થી 2027 વચ્ચે ટીવી રાઇટ્સ 44,075 કરોડ રૂપિયામાં વેચાયા છે. ગત વર્ષે સ્ટારે ટીવી અને ડિજિટલ રાઇટ્સ બન્ને 16348 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પારદર્શી પ્રક્રિયા માટે ઇ-હરાજીનો વિકલ્પ પસંદ કર્યો છે સોમવારે હરાજીના બીજા દિવસે ભારતીય ઉપમહાદ્વિપ માટે ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાના રાઇટ્સ વેચાઇ ગયા છે. ક્રિકબઝના મતે આઈપીએલ 2023થી 2027 વચ્ચે ટીવી રાઇટ્સ 44,075 કરોડ રૂપિયામાં વેચાયા છે. કઇ કંપનીએ આ રાઇટ્સ ખરીદ્યા તે વિશે માહિતી સામે આવી નથી. જોકે ટીવી પર એક મેચ બતાવવા માટે બ્રોડકાસ્ટિંગ કંપનીને 57.5 કરોડ રૂપિયા આપવા પડશે. જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર એક મેચને દેખાડવા માટે 50 કરોડ રૂપિયા ચુકવવા પડશે.…

Read More

18 જૂનના PM મોદી પાવાગઢ મંદિરની લેશે મુલાકાત 16 જૂનના બપોરથી યાત્રાળુ માટે મંદિરમાં દર્શન બંધ રહેશે 18 તારીખે 3 વાગ્યા બાદ ભક્તો કરી શકશે દર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે જવાના છે. વડાપ્રધાન આવવાના હોઇ પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જોકે PM મોદીના પ્રવાસને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. 16 જૂનના બપોરથી 18 જૂન 3 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. હાલમાં પાવાગઢ મંદિર નવીનીકરણનું કાર્ય આખરી તબક્કામાં છે. મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભ ગૃહને સુવર્ણ જડિત કરવામાં…

Read More

થોડા દિવસો પહેલા કૃષ્ણાએ રોતા રોતા  પોતાના મામા ગોવિંદા પાસે માફી માંગી હતી. કૃષ્ણા બાદ હવે ગોવિંદાએ મનિષ પોલના શોમાં એન્ટ્રી કરી છે. તેમણે ખુલા દિલથી પોતાના ભત્રીજાની માફીને સ્વીકાર કરી છે  ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર મામા-ભત્રીજાની વચ્ચે કોલ્ડ વોર ખતમ થઈ ગઈ. ચીચી મામાએ ફાઈનલી પોતાના પ્રીય ભત્રીજા કૃષ્ણા અભિષેકને માફ કરી દીધો છે. વર્ષો સુધી બન્નેની વચ્ચે તણાવ રહ્યો. રિસાઈ ગયેલા મામાને મનાવવા માટે કૃષ્ણાએ ઘણી વખત પબ્લિકલી માફી પણ માંગી હતી. બન્નેની વચ્ચે પેચઅપનો ખૂબ મોટો ક્રેડિટ ફેમસ હોસ્ટ મનીષ પોલને જઈ શકે છે. તેણે એ કરી બતાવ્યું જે ઘણા લોકો કરવામાં ફેલ રહ્યા હતા. મનીષ પોલના પોડકાસ્ટ શોમાં…

Read More

સાવલી સ્કિન માટે બેસ્ટ છે આ લહેંગા સ્કીન પ્રમાણે લહેંગાનો કલર કરો પસંદ સૌંદર્ય ત્વચાના સ્વરમાં નથી, પરંતુ દેખાવ, શૈલી અને વ્યક્તિત્વ દ્વારા નિખરે છે સૌંદર્ય ત્વચાના સ્વરમાં નથી, પરંતુ દેખાવ, શૈલી અને વ્યક્તિત્વ દ્વારા પ્રતિબિંબિત થાય છે. જો તમે તમારા દેખાવનું ખાસ ધ્યાન રાખો છો, તો તમે દરેક ફંક્શનમાં ચંદ્રની જેમ સુંદર દેખાઈ શકો છો. આજે આપણે વાત કરીશું કે ધૂંધળી ત્વચાની છોકરીઓ માટે આ દિવસોમાં કેવા પ્રકારના લેહેંગા ટ્રેન્ડમાં છે. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સ મનીષ મલ્હોત્રા, સબ્યસાચી મુખર્જી અને અનીતા ડોગરે દ્વારા ડિઝાઇન કરાયેલ આ વિશિષ્ટ લહેંગા, બોલિવૂડના લગ્ન સમારોહમાં ઘણી અભિનેત્રીઓ દ્વારા સુંદર રીતે વહન કરવામાં આવી છે.…

Read More

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જાહેર કરવામાં આવેલામાં આંકડામાં ફરી એક વાર 6 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. એક્ટિવ કેસની  47, 995થી વધીને સંખ્યા 50,548 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલામાં આંકડામાં ફરી એક વાર 6 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. દેશમાં હાલમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,32,36,695 થઈ ગઈ છે. તો એક્ટિવ કેસની  47, 995થી વધીને સંખ્યા 50,548 પર પહોંચી ગઈ છે. ભારતમાં એક દિવસમાં કોવિડ 19 અંતર્ગત 6594 નવા કેસો આવવાથી કુલ કેસની સંખ્યા 4,32,36,695…

Read More

સંરક્ષણ દળ માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. ટૂર ઑફ ડ્યુટીને અગ્નિપથ જયારે સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે એરફોર્સ અને નેવીની ભરતી પર પ્રતિબંધ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષણ દળ માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા. ‘અગ્નિપથ ભરતી યોજના’ હેઠળ, ત્રણેય સેવાઓમાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ છે સેનાની ભરતીના નવા નિયમ: કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે સૈનિકોની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ મુજબ સૈનિકોની ચાર વર્ષ માટે ફોર્સમાં ભરતી કરાશે જવાન નિવૃત…

Read More

ટિમ ઇન્ડિયા રાજકોટમાં સૈયાજી હોટેલમાં રોકાશે હોટેલ ખાતે રેડ કાર્પેટ અને ગરબા સાથે થશે સ્વાગત દક્ષિણ આફ્રિકાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ચોથો મેચ રાજકોટમાં 17 જૂનના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાવાની છે. 15 જૂન એટલે કે આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે ખેલૈયાઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત ઘૂઘરા,…

Read More

પૂનમ નિમિતે હનુમાનજીને દિવ્ય વાધા પહેરાવ્યા બપોરે કેરીનો અન્નકૂટ ધરવામાં આવ્યો મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારને પૂનમ નિમિતે દાદાને દિવ્ય વાઘા ધરાવીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.…

Read More

અમેરિકાની ઉપજ છે સિમલા મિર્ચ અંગેજોએ સિમલામાં ઉગાડ્યા હતા પેપ્સિકમ વિટામિનથી ભરપૂર હોય છે સિમલા મિર્ચ કેપ્સીકમ મરચાનો મુદ્દો પણ ઘણો રસપ્રદ છે. તેને પહાડી મરચા કે સિમલા મિર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે તે ભારતનું ઉત્પાદન નથી, છતાં આ મરચા સાથે શિમલા કેવી રીતે જોડાયું. અમે તમને એ પણ જણાવી દઈએ કે કેપ્સિકમ એ શાકભાજી નથી. તે વાસ્તવમાં એક ફળ છે, પરંતુ ભારતમાં તેનો મોટાભાગે શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. ગુણધર્મોની દ્રષ્ટિએ, કેપ્સિકમ તેના રંગ સમાન છે. તે ‘ચમકદાર’ છે. તે વિટામિન્સથી ભરપૂર છે એટલું જ નહીં, તે કોલેસ્ટ્રોલ પણ બિલકુલ વધારતું નથી. એટલા…

Read More

અમદાવાદ જગન્નાથની શોડષોપચાર પૂજા શરુ સાબરમતીના મધ્યથી પાણી લાવી ભગવાનનો કરાશે અભિષેખ બપોરે 11 વાગ્યે ભગવાન જશે તેમના મોશાળ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આગામી પહેલી જુલાઈએ યોજાશે. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી ગઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ દિલિપદાસજી મહારાજ સાથે પૂજનમાં બેઠા હતાં. સાબરમતી નદીના મધ્યભાગમાંથી જળ ભરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની જળયાત્રા નિજમંદિરે પરત ફરી છે. 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક શરૂ થયો છે. થોડીવારમાં ભગવાનની શોડષોપચાર પૂજા શરૂ થશે .ભક્તોના જય…

Read More