What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ભારતમાં વરસાદમાં કામ પર જવું અન્ય દિવસો કરતાં વધુ પીડાદાયક હોઈ શકે છે. નાયલોન અને પોલિએસ્ટર બંને હળવા અને ઝડપી સૂકાય તેવા છે. લેગિંગ્સ પહેરો કે પેન્ટ, તેને થોડા ઇંચ ટૂંકાવીને પહેરવુ વરસાદમાં યોગ્ય છે. વરસાદના થોડા છાંટા અને માટીની સુગંધ વચ્ચે ચોમાસાની ઋતુનું આગમન થઈ ગયું છે. ભારતમાં વરસાદમાં કામ પર જવું અન્ય દિવસો કરતાં વધુ પીડાદાયક હોઈ શકે છે. પાણીથી ભરેલા રસ્તાઓ, ખાબોચિયા, ભરાયેલા બસો અને ટ્રેનો અને લાંબા ટ્રાફિક જામ એ રોજીંદી બાબત બની ગઈ છે. તો કોઈ કેવી રીતે ખાતરી કરે છે કે તમે વરસાદની મોસમમાં ઓફિસમાં જે પહેરો છો તે કામ માટે યોગ્ય અને આરામદાયક…
ભગવાન જગ્ગનાથ રથયાત્રાની રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા તડામાર તૈયારીઓ આગામી 1 જુલાઈએ ભગવાન નીકળશે નગરયાત્રાએ ગુંડિચા માર્જન વિધીમાં ભક્તોને જોડાવા ચૈતન્ય મહાપ્રભુજીનું આહવાન આ વર્ષે 1લી જુલાઈ એ અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રા ને નગરચર્યા એ નીકાળવામાં આવે છે અને શહેર ભરમાં રથયાત્રા ફેરવવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ઇસ્કોન મંદિર દ્વારા શહેરની જગ્યા એ માત્ર મંદિર પરિસર માં જ રથયાત્રા કાઢવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારી માંથી રાહત મળી છે એટલે ઇસ્કોન મંદિર દ્વારા ફરીથી શહેરભરમાં આ વર્ષે 19મી રથયાત્રા કાઢવામાં…
રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા તબીબના પુત્રના અપહરણનો પ્રયાસ યુવકે બુમાબુમ કરતા અપહરણ કરતા નાસી છૂટ્યા તમારું કુરિયર આવ્યું છે કહી ઘર બહાર જ અપહરણનો કરાયો પ્રયાસ રાજકોટમાં જાણે લુખ્ખા તત્વોને પોલીસ કે કાયદાનો કોઇ ડર ન હોય તેમ અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના નિર્મલા રોડ પર કુરિયર આવ્યાનું કહી ત્રણ શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી પકડી લીધો હતો અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સગીરે બૂમાબૂમ કરતાં ત્રણેય શખ્સો સગીરને મૂકીને ત્યાંથી નાસી ગયા હતા. આ મુદ્દે હાલ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નિર્મલા…
વૈજ્ઞાનિકો મચ્છરને બચાવવા કરી રહ્યા છે મહેનત મચ્છર આહાર કડીમાં છે મહત્વના મચ્છરના ઉપદ્રવને રોકવાની ઈચ્છા મનુષ્ય જીવ માત્રને હોય છે મચ્છરોની વાત આવે એટ્લે દરેકને એકજ ઈચ્છા હોય છે કે તેને મારી નાખવમાં આવે! વૈજ્ઞાનિકો પણ તેવું જ કઈક ઈચ્છી રહ્યા છે કે મચ્છરજન્ય રોગોનો વિશ્વમાંથી નાશ થાય. પરંતુ શું તમે જાણો છો કે મચ્છરો પણ વિશ્વ માટે અન્ય જીવો જેટલા જ જરૂરી અને લાભકારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો મચ્છરોનો દુનિયામાંથી ખાતમો થઈ જાય તો વિશ્વ અને પર્યાવરન માટે ઘણું નુકસાન થઈ શકે છે. આખરે એવું તો શું કે મચ્છરોને બચાવવા માટે વિયજ્ઞાનિકો મથામણ કરી રહ્યા…
ભાવનગર તરફ જાઓ તો આ હોટેલની એક વખત ચોક્કસ મુલાકાત કરો અહીં 130 રૂપિયામાં બે-પાંચ નહિ પુરી 25 વેરાયટીઓ આપવામાં આવે છે ત્રણેય જનરેશનને ધ્યાનમાં રાખી કાઠિયાવાડી, ચાઇનીસ અને પંજાબી ફૂડ છે ઉપલબ્ધ જો તમે ભાવનગર તરફ જાઓ છો અને જમવાનો સમય થઇ ગયો છે, તો એક વખત આ રેસ્ટોરન્ટની અવશ્ય મુલાકાત કરો. અહીં 130 રૂપિયામાં એક-બે નહીં પરંતુ 25 જાતની આઇટમો આપવામાં આવે છે. એ પણ પેટ ભરીને અનલિમિટેડ ખાઈ શકો છો. અહી 3 જનરેશનને ધ્યાનમાં રાખીને ભોજન આપવામાં આવે છે, જેમાં ચાઇનીઝ,પંજાબી અને કાઠિયાવાડી જમવાનું મળે છે. આ રેસ્ટોરન્ટનું સરનામું જોઇએ તો ભાવનગર શહેરમાં હીલ પાર્ક ચોકડી,સિદસર રોડ…
ફરીએકવાર રાજ્યના રેસિડેન્ટ તબીબો આંદોલનના માર્ગે બોન્ડની માંગને લઇ કામકાજથી રહેશે દૂર સરકારને 24 કલાક નું આપ્યું અલ્ટીમેટ રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. બોન્ડની માંગને લઇને રેસિડેન્ટ તબીબો દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જેના લીધે કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. જો રેસિડેન્ટ તબીબોની માંગને લઇને કોઇ નિર્ણય નહીં આવે તો આવતી કાલથી તબીબો ઇમરજન્સી અને કોવિડ ડ્યૂટીનો પણ બહિષ્કાર કરશે.2019ની બેંચના સિનિયર તબીબો કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તબીબોએ કોવિડ સમયગાળામાં જે કામગીરી કરી તેને બોન્ડમાં સમાવવાની માંગ કરવામાં આવી રહી છે. 2020માં…
ગેસ કનેશાન લેવામાં કંપનીએ કર્યો ભાવ વધારો રેગ્યુલેટરના ભાવમાં પણ કરાયો વધારો સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો પડશે માર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી દીધીછે. રોજે નવી નવી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. રોજે કોઈને કોઈ વાસ્તુના ભાવ વધી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જો આપ નવું રસોઈ ગેસ કનેક્શન લેવાનું પ્લાન કરી રહ્યા છો, તો આ સમાચાર આપના માટે ઝાટકો આપશે, પેટ્રોલિયમ કંપનીઓએ ઘરેલૂ ગેસના નવા કનેક્શનની કિંમતમાં વધારો કર્યો છે. પહેલા એક સિલેન્ડરના કનેક્શન લેવા માટે 1450 રૂપિયા આપવા પડતાં હતા. પણ હવે તેના માટે 750 રૂપિયાથી વધારે એટલે 2200 રૂપિયા આપવા…
છત્તીસગઢમાં ચાલ્યું દેશનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન ચંપા જિલ્લામાં રાહુલ નામનો બાળક 106 કલાકથી ફસાયો હતો બોરમાં આર્મીના જવાનોએ હાથેથી માટી ખોદી અને કોણી પર ચાલી કર્યું રેસ્ક્યુ છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં બોરવેલમાં ફસાયેલા રાહુલને 106 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન પછી મંગળવારે મોડીરાતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. રેસ્ક્યુ પછી તેને તરત જ બિલાસપુરની એપોલો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. રાહુલ શુક્રવારે લગભગ 2 વાગ્યે 60 ફુટ ઉંડા બોરવેલમાં પડ્યો હતો. પ્રશાસન, SDRF, NDRF અને સેનાએ આ ઓપરેશનને રોકાયા વગર અને થાંક્યા વગર પાર પાડ્યું હતું. આ દરમિયાન તેમણે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ ઓપરેશનને દેશનું સૌથી મોટુ રેસ્ક્યુ…
મેં મહિનામાં પામ તેલની આયાતમાં 33.20 ટકાનો ઘટાડો ગયા મહિને 5,14,022 તન થઇ આવક સોયાતેલની આયાત વધીને 3.73 લાખ ટન થઈ દેશમાં આ વર્ષે મે મહિના દરમિયાન પામતેલની આયાત 33.20 ટકા ઘટીને 5,14,022 ટન રહી હતી. પરંતુ રિફાઈનરીઓ દ્વારા આરબીડી પામોલિન તેલના શિપમેન્ટમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. વિશ્વના અગ્રણી ખાદ્યતેલ ખરીદનાર ભારતે મે 2021માં 769602 ટન પામતેલની આયાત કરી હોવાનું સીના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.દેશની કુલ ખાદ્યતેલની આયાત આ વર્ષે મે મહિનામાં ઘટીને 1005547 ટન થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1213142 ટન હતી. દેશની કુલ ખાદ્યતેલની આયાતમાં પામ તેલનો હિસ્સો લગભગ 50 ટકા જેટલો છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ…
આજના સમયમાં નવજાત બાળકોમાં પણ જોવા મળે છે હાર્ટની બીમારીઓ 4 વર્ષના બાળકને હાર્ટએટેક આવ્યો: મ બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો જો સમયસર તેને શોધી કાઢવામાં આવે તો યોગ્ય સારવાર થઈ શકે છે. આજના સમયમાં ખોરાક અને સ્વાસ્થ્યને લઇ લોકોમાં જોઈએ તેવી જાગૃતતા જોવા મળતી નથી, પરિણામે લોકોને વિવિધ બીમારીઓનો ભોગ બનવું પડે છે. ત્યારે હવે તો નાના બાળકોમાં વિવિધ બીમારીઓ જોવા મળતી હોય છે. ત્યારે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. આજકાલ હ્રદય રોગ સબંધિત બીમારીઓ અને તેનાથી થતાં ગંભીર નુકસાનના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. લોકો નાની ઉમરમાં પણ હ્રદય રોગના શિકાર બને છે અને ઘણા લોકો…

