What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યો છે છેલ્લા છ મહિનામાં બોલિવૂડમાં માત્ર એક પછી એક ફ્લોપ ફિલ્મોની જ યાદી છે. બોલિવૂડ માટે આ ખરેખર શનિની પનોતિનો ગાળો સાબિત થયો છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. કોવિડ દરમિયાન લોકડાઉનને કારણે બધી ફિલ્મો ભેરવાઇ ગઈ. થિયેટર બંધ થવાને કારણે કમાણી અટકી ગઈ. સુશાંત સિંહ રાજપૂતના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. જે બાદ દેશના દિગ્ગજ સ્ટાર્સ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. આર્યન ખાનની ધરપકડથી કિંગ ખાનને મોટો ઝટકો લાગ્યો હતો અને…
કોઈપણ છોકરી માટે પર્સ વિના ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે દિવસ દરમિયાન ઘરની બહાર જતા હોવ તો સાથે સ્ટાઇલિશ અને કલરફુલ શેડ્સ રાખો સ્માર્ટ લુક જોઈતો હોય તો તમારા હાથમાં રહેલી ઘડિયાળ પરફેક્ટ લુક આપે છે ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ મિત્રતાની ઉજવણીની આ પ્રક્રિયા લગભગ આખા અઠવાડિયા સુધી ચાલુ રહે છે. જો તમે પણ તમારા ખાસ મિત્રો સાથે પાર્ટી અને મૂવી આઉટિંગ માટે જઈ રહ્યા છો.તો જરૂરથી ડ્રેસ સિલેક્ટ કરીજ લીધો હશે . તો અમે તમને જણાવીશું કે તમારા લુકને વધુ સ્ટાઇલિશ કેવી રીતે બનાવવો. પર્સથી લઈને જ્વેલરી અને ચશ્મા તમારા દેખાવમાં ચાર્મ ઉમેરવાનું…
દેશ આઝાદીના 75માં વર્ષનું ઉજવણી કરી રહ્યો છે સુપ્રીમ કોર્ટે પણ મોદી સરકાર પાસે એક ગિફ્ટ માંગી છે સરકારે એવું કંઈક કરવું જોઈએ જે દર્શાવે કે સરકાર આ પાસાને જોઈ રહી છે દેશ હાલમાં આઝાદીના 75માં વર્ષનું ઉજવણી કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ મોદી સરકાર પાસે એક ગિફ્ટ માંગી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોમાં ફોજદારી કેસોનું ભારણ ઘટાડવા માટે કેટલાક ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચારની જરૂર છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સરકારે કેટલાક પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા…
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ પડ્યો છે ગુજરાતમાં આગામી 5 દિવસ ફરીવાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી…
મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી શકે છે મોંઘવારી, જીએસટી જેવા મુદ્દાને લઈને પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. કહેવાય છે કે, આજે સાંજે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જી ચાર દિવસ માટે દિલ્હી આવ્યા છે. હાલમાં જ ટીએમસી અને ભાજપ નેતાઓ વચ્ચે કેટલાય મુદ્દા પર મતભેદ થયા છે. ઈડીની કાર્યવાહીને લઈને ટીએમસી નેતાઓ સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. મમતા બેનર્જી 7…
ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ હોય છે અહીયાં મળતી એક આઇટમ એવી છે જે કદાચ જ તમે ટ્રાય કરી હોય ઓનલાઈન પણ ઑર્ડર કરી શકો છો. વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. ગૂગલ પર તમે સર્ચ કરો ‘બેસ્ટ છોલે સમોસા ઇન મુંબઈ’ એટલે સૌથી પહેલું નામ આવે ગુરુકૃપા (Gurukripa)નું. ખાવાના શોખીન ગુજરાતીઓ માટે સાયનના આ રેસ્ટોરન્ટનું નામ નવું નથી, પરંતુ અહીયાં મળતી એક…
ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે 31 મે 2022 ના રોજ 11 મો હપ્તો મોકલવામાં આવ્યો હતો 10 કરોડ ખેડૂતોના ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયાનો હપ્તો મોકલાવવામાં આવ્યો હતો. આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે. હાલ જ નરેન્દ્ર મોદી આ યોજનાની…
વર્કઆઉટ કર્યા પછી ખાસ ડ્રિંક્સ લેવાનું શરૂ કરી શકો છો લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને વજન ઘટાડવામાં મદદ મળશે શરીર દિવસભર એનર્જેટિક રહે છે વજન ઓછું કરવા અને નિયંત્રણમાં રાખવા માટે, લોકો ઘણીવાર જીમમાં મહેનત કરી પરસેવો પાડે છે. પરંતુ આ પછી પણ વજન ઓછું થતું નથી. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો તો પછી વર્કઆઉટ કર્યા પછી તમે ખાસ ડ્રિંક્સ લેવાનું શરૂ કરી શકો છો. હેલ્ધી પોસ્ટ ડ્રિંકનું સેવન કરવાથી તમને એનર્જી મળશે. લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને વજન ઘટાડવામાં મદદ મળશે. અમે તમને અહીં જણાવીશું કે વજન કંટ્રોલમાં…
વર્ષ 2022નુ ત્રીજુ ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થઇ રહ્યું છે ગ્રહણનો પ્રવાહ દિવાળીની રાતથી શરુ થઇ જશે સૂતક કાળ 12 કલાક પહેલા 24 ઓક્ટોબરે દિવાળીની રાતથી લાગી જશે વર્ષ 2022માં કુલ 4 ગ્રહણ, 2 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ થવાના છે. જેમાંથી 2 ગ્રહણ થઇ ગયા છે. વર્ષ 2022નુ ત્રીજુ ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થઇ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે અને સંયોગના એક દિવસ પહેલા દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી મનાવવામાં આવશે. જો કે, ગ્રહણનો પ્રવાહ દિવાળીની રાતથી શરુ થઇ જશે. જેના કારણે આ સૂર્ય ગ્રહણની અસર દિવાળીના પૂજા-પાઠ પર પણ…
દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ નો કાર્યકાળ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે ચૂંટણી જીતવા માટે 394 મત મેળવવા જરૂરી છે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે સાંજ સુધીમાં તેના પરિણામો પણ જાહેર થઈ જશે. આ વખતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA તરફથી ઉમેદવાર પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખર છે, જ્યારે કોંગ્રેસ તરફથી નેતા મારગ્રેટ અલ્વા છે. તમને જણાવી દઈએ કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. જીતવા માટે કેટલા મતોની જરૂર પડે ?…