What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે સતત 40 વર્ષ કોંગ્રેસની સાથે રહેલા નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે કોંગ્રેસએ રાજ્યની 10 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ દ્વારા મતદારોને રિઝવવા સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા જોરજોરથી પ્રચાર શરૂ કરી દેવાયો છે અને રાજ્યની 10 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ વધી રહ્યો છે. સતત 40 વર્ષ કોંગ્રેસની સાથે રહેલા નેતાઓ પક્ષ…
LICને ફોર્ચ્યુન મેગેઝિનના ગ્લોબલ 500 લિસ્ટમાં 98મા ક્રમે સ્થાન મળ્યું 31 માર્ચ 2022 કે તે પહેલાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષની કુલ આવકના આધારે કંપનીઓને ક્રમ અપાય છે ખાનગી કંપનીઓની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી ઉપર છે. આ વર્ષે શેરમાર્કેટમાં લિસ્ટેડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને ફોર્ચ્યુન મેગેઝિનના ગ્લોબલ 500 લિસ્ટમાં 98મા ક્રમે સ્થાન મળ્યું છે, જ્યારે આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 51 સ્થાનની છલાંગ મારીને 104મો ક્રમ હાંસલ કર્યો છે. એલઆઈસી 97.26 અબજ ડૉલર (રૂ. 7.71 લાખ કરોડ)ની આવક અને 55.38 કરોડ ડૉલર (રૂ. 4.38 લાખ કરોડ)ના નફા સાથે દેશની સૌથી મોટી વીમા કંપની છે. આ યાદીમાં ટોચ પર અમેરિકાની રિટેલ કંપની…
આયુર્વેદમાં લસણને ઔષધી ગણવામાં આવે છે લસણની બે કળીને નિયમિત રીતે પાણી સાથે ગળવાથી પણ સિઝનલ રોગોમાં રાહત મળે છે સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ મળે છે અને શરીર તમામ રોગોથી સુરક્ષિત રહે છે આયુર્વેદમાં લસણને ઔષધી ગણવામાં આવે છે. વિટામીન B1, B6 અને C ઉપરાંત મેંગેનીઝ, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો લસણમાં મળી આવે છે. આ ઉપરાંત, તેમાં એલિસિન નામનું એક વિશેષ ઔષધીય તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ રીતે લસણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. એવું કહેવાય છે કે જો રોજ ખાલી પેટે લસણની બે કળીઓ ગળી લેવામાં આવે તો…
દેવની પૂજાનુ પૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જયારે પૂજા નિયમ અનુસાર થાય શાલીગ્રામ ભગવાનની પૂજા કરી રહ્યાં છો તો કેટલાંક નિયમોનુ પાલન કરવુ અત્યંત જરૂરી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શાલીગ્રામ સ્વયંભૂ છે હિન્દુ ધર્મમાં પૂજા-પાઠને લઇને અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. કોઈ પણ દેવની પૂજાનુ પૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેમની નિયમ અનુસાર પૂજા થાય છે. એવામાં જો તમે ઘરમાં શાલીગ્રામ ભગવાનની પૂજા કરી રહ્યાં છો તો કેટલાંક નિયમોનુ પાલન કરવુ અત્યંત જરૂરી છે. તેમને વાસણમાં માં તુલસીની સાથે રાખવામાં આવે છે. શાલીગ્રામની પૂજા કરતી વખતે રાખો આટલું ધ્યાન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે…
ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે આ યોજનાનો લાભ લેવા માટે 28 જુલાઇ 2022થી એકમાસ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે ઇફ્કો સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે. રસાયણો, નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક ખાતરના છંટકાવ માટે બે પદ્ધતિનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક છે ડ્રોન ટેક્નોલોજી અને બીજી છે કૃષિ વિમાનના ઉપયોગ.નેનો યુરીયાના છંટકાવ માટે ખાસ 2 થી 3 ગામોના 1500 એકરના ક્લસ્ટર બનાવી ડ્રોન દ્વારા છંટકાવ કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા…
સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના વ્યાજના પૈસા તેમના પીએફ ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે પીએફ કર્મચારીઓ માટે 8.1 ટકાના વ્યાજ દરની જાહેરાત કરી દીધી છે નાણાકીય વર્ષ 2022માં પીએફ વ્યાજના પૈસા ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના વ્યાજના પૈસા તેમના પીએફ ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએફ એકાઉન્ટ પર વ્યાજના પૈસા 30 ઓગસ્ટ સુધી જમા થઇ શકે છે. આ અંગે ઇપીએફઓ દ્વારા કોઇ સત્તાવાર માહિતી જણાવવામાં આવી નથી. ગયા વર્ષે સરકારે વર્ષના અંતમાં પીએફ પર વ્યાજના પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જણાવી દઈએ કે પીએફ પર વ્યાજ મળવાથી 6 કરોડથી વધુ…
સુઝુકી વેગેનર ફેસલિફ્ટ જાપાનમાં લોન્ચ કરવામાં આવ્યું છે આવતાં વર્ષનાં અંતમાં ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે સુઝુકી વેગેનરને ત્રણ અલગ-અલગ મોડલમાં લોન્ચ કરવામાં આવી છે વેગેનરનું નવું મોડેલ, 2023 સુઝુકી વેગેનર ફેસલિફ્ટ જાપાનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવા મોડલની ડિઝાઈન અપડેટ કરવામાં આવી છે. નવી વેગેનરનો લુક સ્પોર્ટી લાગી રહ્યો છે, તેની સાથે અનેક હાઇટેક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જાપાનમાં લોન્ચ કરવામાં આવેલ મોડેલ ભારતની વેગેનર કરતાં સંપૂર્ણપણે અલગ છે. ભારતમાં વેગેનરનું હાલનું મોડેલ લોકોનાં દિલ પર રાજ કરી રહ્યું છે. છેલ્લાં મહિનામાં તે બેસ્ટ સેલિંગ લિસ્ટમાં ટોપ પર રહી છે. વેગેનરે જુલાઈ 2022માં 22,588 યુનિટ્સનું વેચાણ કર્યું છે.…
શ્રાવણ મહિનામાં દેશના મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમુદ્રમાં આવેલું છે આ મંદિર દિવસમાં બે વાર પાણીમાં ડૂબી જાય છે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોની મુલાકાત લેવી, મુખ્ય તીર્થસ્થાનો પર જવું ખૂબ જ ફળદાયી છે. તેથી, શ્રાવણ મહિનામાં દેશના મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. આમાંના ઘણા મંદિરો પ્રાચીન છે અને તેમની સાથે જોડાયેલા રહસ્યોને કારણે દુનિયાભરમાંથી લોકો તેમની મુલાકાત લેવા આવે છે. ગુજરાતના વડોદરામાં આવું જ એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જે દરરોજ અદૃશ્ય થઈ જાય છે અને ફરી દેખાય છે. આ ઘટનાને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.…
સિક્યોરિટી કંપની McAfee એ ગૂગલ પ્લે સ્ટોર પર હાજર ઘણી ખતરનાક એપ્સ વિશે માહિતી આપી છે ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી ઘણી એન્ડ્રોઇડ એપ્સ હટાવી દીધી છે પ્લે સ્ટોર પર લિસ્ટ કરતા પહેલા ગૂગલ તેની સિક્યોરિટી ચેક કરે છે ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી ઘણી એન્ડ્રોઇડ એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ અયોગ્ય રીતે યુઝર્સને ટાર્ગેટ કરતી હતી. ચિંતાની વાત એ છે કે લાખો યુઝર્સે આ એપ્સ ડાઉનલોડ પણ કરી છે. આ એપ્સ જાહેરાતો દ્વારા યુઝર્સને ટાર્ગેટ કરે છે અને તેમના ફોનને ધીમો પણ કરે છે. જો તમે પણ આમાંથી કોઈ એપ ઇન્સ્ટોલ કરી હોય તો તમારે તેને તરત જ…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં પહોંચી જેમિમા અને દીપ્તિએ મુશ્કેલ સમયમાં ટીમને સંભાળી હતી રેણુકા સિંહ ઠાકુરે ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેઓએ તેમની ત્રીજી ગ્રુપ મેચમાં બાર્બાડોસને 100 રનથી હરાવ્યું. મહિલા T20 ક્રિકેટમાં ભારતની આ બીજી સૌથી મોટી જીત છે. અગાઉ 2018માં તેણે મલેશિયાને 142 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમ ગ્રુપ Aમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. આ સાથે જ બાર્બાડોસ અને પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે. બાર્બાડોસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ…